- રાજકોટ
રાજકોટમાં સિટી બસ મુદ્દે કોંગ્રેસ આકરાપાણીએ, કમિશનર કચેરીમાં કર્યો હલ્લાબોલ
રાજકોટઃ શહેરમાં સિટી બસના ડ્રાયવરોની હડતાળ અને ગરમીના કારણે સેવા બંધ કરવામાં આવી હોવાથી શહેરીજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કમિશનર કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સ્થાનિક નેતાઓના કહેવા પ્રમાણે, શહેરમાં 224 સિટી…
- નેશનલ
ભારતની ટ્રેડ સ્ટ્રાઈક, પાકિસ્તાન સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ કર્યો
જમ્મુ કાશ્મીરના પહેલગામના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક આકરા પગલાં લીધા છે. જેમાં હવે ભારતે પાકિસ્તાન પર ટ્રેડ સ્ટ્રાઈક કરી છે. તેમજ ભારત સરકારે શનિવારે એક મોટો નિર્ણય લીધો છે અને પાકિસ્તાન સાથેનો વેપાર સંપૂર્ણપણે બંધ કરી દીધો…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તી: પત્ની પૂછે છે: `સાંજે શું બનાવું?’
મિલન ત્રિવેદી પહેલગામમાં આતંકવાદી હુમલા સંદર્ભે યુદ્ધ થશે કે નહીં? સોનું લાખ રૂપિયા પહોંચી ગયું તો હવે ભાવ ઊતરશે કે નહીં? મોંઘવારીએ માઝા મૂકી છે -સરકાર યોગ્ય પગલાં લેશે કે નહીં? આ બધા પ્રશ્ન `પત્ની પીડિત પાંગળા પુષ સંગઠન’ માં…
- અમદાવાદ
ગુજરાતમાં કોંગ્રેસે અધિવેશનમાં બુક કરાવેલી હોટલોનું નથી ચૂકવ્યું ભાડું, હોટલ માલિકોએ શરૂ કરી ઉઘરાણી
અમદાવાદઃ ગુજરાતમાં એપ્રિલ 2025માં કોંગ્રેસનું અધિવેશન યોજાયું છે. બે દિવસના અધિવેશન માટે શહેરની ઘણી હોટલો બુક કરવામાં આવી હતી. જોકે હજુ સુધી અધિવેશનમાં બુક કરવામાં આવેલી હોટલોનું બિલ ચૂકવવામાં આવ્યું નથી. જેને લઈ હોટલ માલિકોએ ઉઘરાણી શરૂ કરી છે. શહેરમાં…
- નેશનલ
દિલ્હી રેલવે સ્ટેશન પરથી મળી બિનવારસી બેગ, કશું શંકાસ્પદ ન મળ્યું, પોલીસ એલર્ટ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. તેવા સમયે દિલ્હી રેલવે સ્ટેશનથી પરથી મળી આવેલી એક બિનવારસી બેગથી મુસાફરો અને પોલીસની ચિંતામાં વધારો થયો હતો. જોકે, આ બિનવારસી બેગ મળતા…
- IPL 2025
આજે બેંગલૂરુ-ચેન્નઈ મૅચની મજા કેમ બગડી શકે?
બેંગલૂરુ: આઈપીએલ (IPL)ના ઇતિહાસમાં હંમેશાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મૅચ હાઈ-પ્રોફાઈલ રહી છે, પરંતુ આ વખતે સ્થિતિ સાવ અલગ છે. એક તો આજે બેંગલૂરુમાં વરસાદ પડવાની 70% સંભાવના છે અને બીજી વાત એ છે…
- ભુજ
દાદાના બુલડોઝર સામે ભાજપના વિધાનસભ્યએ ઉઠાવ્યો વાંધોઃ ગરીબોને ત્રાસ ન આપો
ભુજઃ ગુજરાતમાં ઠેરઠેર સરકારી દબાણો હટાવાઈ રહ્યા છે. આ કાર્યવાહીમાં ઘણા ગરીબ પરિવારોના ઘર પર પણ બુલડોઝર ફેરવાય છે. જોકે દરેક પરિવારને છત આપવાનું કામ સરકારનું છે અને સરકારે વાયદાઓ પણ ઘણા કર્યા છે, પરંતુ હકીકત તો એ છે કે…
- ગાંધીનગર
ગુજરાતમાં વેકેશન દરમિયાન એસ.ટીએ બસોની ફ્રિક્વન્સી વધારી, 1400 એક્સ્ટ્રા બસો દોડાવશે
ગાંધીનગરઃ રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના જણાવ્યા અનુસાર,…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારતને આપી વધુ એક ધમકી, કહી આ વાત
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક આકરા પગલાં લીધા છે. જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરતાં પાકિસ્તાનના નેતાઓ અને મંત્રીઓ બફાટ કરી રહ્યા છે. જેમાં હવે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક…