- નેશનલ

કઈંક મોટું થવાનું નક્કી! ભારતે સેના માટે દારૂ – ગોળો બનાવતી ફેક્ટરીના કર્મચારીઓની રજા કરી રદ્દ
નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાનને એક બાદ એક ઝટકા આપી રહ્યું છે. ભારત ગમે ત્યારે હુમલો કરશે તેવો ફફડાટ પાકિસ્તાનમાં ફેલાયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાની ઑર્ડિનેંસ ફેક્ટરી ખમરિયા અને…
- નેશનલ

ચોંકાવનારો ખુલાસો: અધિકારીઓને J&K માં પ્રવાસીઓ પર હુમલો થવાની ગુપ્તચર માહિતી મળી હતી
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતાં, જેમાં 25 પ્રવાસીઓનો સમાવેશ થાય (Pahalgam Terrorist aatck) છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. હાલ આ હુમલાની તાપસ કરવામાં આવી રહી…
- નેશનલ

પાકિસ્તાને સતત 10માં દિવસે કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
શ્રીનગર: પહેલગામમાં થયેલા હુમલા બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાઝ નથી આવી રહ્યું. પડોશી દેશ દ્વારા સતત 10મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ગત રાત્રે, પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં નિયંત્રણ…
- નેશનલ

રાજસ્થાનમાંથી પાકિસ્તાન રેન્જરની અટકાયત; LoC પર સતત દસમાં દિવસે ગોળીબાર
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ લાઈન ઓફ કંટ્રોલ(LoC) પર તણાવ સતત વધી રહ્યો છે. એવામાં રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે મહત્વનો ઘટનાક્રમ બન્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ રાજસ્થાનમાં સરહદ પરથી એક પાકિસ્તાની રેન્જરની અટકાયત (Pakistan Ranger Detained)…
- અમદાવાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, આબુ જેવો થયો માહોલ
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ રવિવારે સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા છે. શહેરના બાપુનગર, નિકોલ, ઈન્ડિયાકોલોની, નરોડા, વાડજ, નિર્ણયનગર, દૂધેશ્વર,…
- નેશનલ

આજે NEET UGની પરીક્ષા; ગુજરાતના 85 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
નવી દિલ્હી: ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી જેવા ફિલ્ડમાં પ્રવેશ માટે લેવામાં આવતી NEET (UG)ની પરીક્ષા આજે લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દેશભરના 5,453 કેન્દ્રો અને વિદેશના 14 શહેરોમાં તેમજ ગુજરાતના 214 કેન્દ્રોમાં NEET (UG)…
- નેશનલ

બદરીનાથના કપાટ ખુલ્યા, ભક્તો પર કરવામાં આવી પુષ્પવર્ષા
નવી દિલ્હીઃ બદરીનાથ મંદિરના કપાટ આજે સવારે 6 કલાકે ખુલ્યા હતા. કપાટ ખુલતાં જ સમગ્ર પરિસર જય બદરીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બદરીનાથ કપાટ ખુલતાં જ અહીં 6 મહિનાથી પ્રજવલિત થઈ રહેલી જ્યોતના…
- આમચી મુંબઈ

કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ ગેરકાયદે હોવાનો ચુકાદો:
મુંબઈ: કાંજુરમાર્ગ ડમ્પિંગની જગ્યા ‘સંરક્ષિત વનપ્રદેશ’ હોવાનો હાઈ કોર્ટે આદેશ આપ્યો છે. આ ચુકાદા સામે રાજ્ય સરકાર તેમ જ સુધરાઈ સુપ્રીમ કોર્ટમાં જવાની છે. જોકે સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી હાઈ કોર્ટના આદેશનો અમલ સ્થગિત રહે એવી શક્યતા…
- આમચી મુંબઈ

પાળેલા પ્રાણીઓનો મળ અને ઈ-ગાર્બેજ ભેગો કરવા સુધરાઈની વિશેષ સેવા
મુંબઈ: ડાયપર, સૅનિટરી પૅડસ, એક્સપાયરી થયેલી દવા જેવા જોખમી કચરાને ભેગો કરવા માટે સુધરાઈએ ચાલુ કરેલી ડોમેસ્ટિક સેનિટરી એન્ડ સ્પેશ્યલ કેર વેસ્ટ કલેકશન (ઘરના સૅનિટરી અને વિશેષ કાળજી યોગ્ય કચરો ભેગો કરવાની સેવા)નો વ્યાપ વધારવા માટે શનિવાર, ત્રણ મે, ૨૦૨૫થી…









