- ઉત્સવ
હેં… ખરેખર?! : પાંચ મણની હાથણીને થઇ ફાંસીની સજા!
-પ્રફુલ શાહ માનવી જાણતા-અજાણતા ન જાણે કેટલાં પશુ-પંખીને ભોજન, શોખ, રમત કે મસ્તી ખાતર ક્રૂરતાથી મારી નાખે છે પણ કયારેય કોઇને સજા થયાનું સાંભળ્યું નથી, પરંતુ માનવીના મોત માટે પાંચ ટનના હાથીને ફાંસીએ લટકાવાયાની ઘટના ઇતિહાસમાં દફન છે. અને પછી…
- સુરત
પહલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારુંઃ સી આર પાટીલ
સુરતઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે. મોદી સરકાર પાકિસ્તાન પર એક બાદ એક પ્રતિબંધો લગાવી રહી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતમાં એક કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પહલગામ હુમલાનો બદલો…
- નેશનલ
શિરડી સાંઈ બાબા મંદિરમાં બોમ્બની ધમકી, સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી
શિરડી: પહલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશભારમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. એવામાં મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં સ્થિત શિરડી સાંઈ બાબા મંદિરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી (Bomb blast threat at Shirdi Saibaba Temple) મળી છે. ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. મંદિરની આસપાસ…
- ઉત્સવ
કેનવાસ : સ્કાઈપનું શટડાઉન ડિજિટલ યુગના એક મોટા પ્રકરણનો અંત!
-અભિમન્યુ મોદીદુનિયાના કોઈ પણ ખૂણે વસતાં સ્વજનો સુધી પહોંચાડતી વિશ્વની સર્વપ્રથમ વીડિયો કોલ સર્વિસ ‘સ્કાઈપ’ 21 વર્ષ, 9 મહિના પછી એની સેવા આ પાંચમી મેના આટોપી રહી છે ત્યારે…આજની કિશોર પેઢી એટલે કે ‘જનરેશન ઝી’એ સ્કાઈપ -જસુાયનું નામ ન પણ…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : ચીલઝડપ: નાટક ને જીવન
-મહેશ્વરી નાટકમાં અને પ્રમુખપણે ફિલ્મોમાં ફ્લેશબેક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂતકાળની કોઈ ઘટના વર્તમાન સંદર્ભમાં રજૂ કરવી જરૂરી હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થયેલો જોવા મળે છે. કાં તો એ જૂની ઘટનાનું અનુસંધાન હાલની ઘટના સાથે કનેક્શન ધરાવી કોઈ…
- નેશનલ
કઈંક મોટું થવાનું નક્કી! ભારતે સેના માટે દારૂ – ગોળો બનાવતી ફેક્ટરીના કર્મચારીઓની રજા કરી રદ્દ
નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાનને એક બાદ એક ઝટકા આપી રહ્યું છે. ભારત ગમે ત્યારે હુમલો કરશે તેવો ફફડાટ પાકિસ્તાનમાં ફેલાયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાની ઑર્ડિનેંસ ફેક્ટરી ખમરિયા અને…
- નેશનલ
ચોંકાવનારો ખુલાસો: અધિકારીઓને J&K માં પ્રવાસીઓ પર હુમલો થવાની ગુપ્તચર માહિતી મળી હતી
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતાં, જેમાં 25 પ્રવાસીઓનો સમાવેશ થાય (Pahalgam Terrorist aatck) છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. હાલ આ હુમલાની તાપસ કરવામાં આવી રહી…
- નેશનલ
પાકિસ્તાને સતત 10માં દિવસે કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
શ્રીનગર: પહેલગામમાં થયેલા હુમલા બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાઝ નથી આવી રહ્યું. પડોશી દેશ દ્વારા સતત 10મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ગત રાત્રે, પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં નિયંત્રણ…