- ઉત્સવ
આજે આટલું જ : શાયરનું સ્મારક
-શોભિત દેસાઈ મારા હિસાબે લગભગ 1952માં, મારાં પ્રેરણાદાયક મહાશાયર બરકત વિરાણી બેફામ દ્વારા આજની આ નઝમ આ જ શીર્ષક સાથે આવી. ગુરુ દત્તનું અજરામર ‘પ્યાસા’ આવ્યું 1957માં. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોઈ પણ ભાષામાંથી ઉઠાંતરીબાજી માટે નામચીન છે અને એને એનો…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : જિઓ ટેગિંગ: ફોટોગ્રાફ સાચવો લોકેશન સાથે
-વિરલ રાઠોડ ગૂગલની ઈમેલ સર્વિસ અને ડ્રાઈવ સર્વિસનો ઉપયોગ હવે સામાન્ય થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે પીડીએફ ફાઈલ સાથે વધુ પડતું કામ કરવાનું હોય એવા સમયે આ ડ્રાઈવ નાનામાં નાનું ડોક્યુમેન્ટ સાચવવામાં ઉપયોગી પુરવાર થાય છે. ફોટોગ્રાફી કરતા અનેક…
- નેશનલ
128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
વારાણસીઃ પદ્મશ્રી બાબા શિવાનંદનું 128 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે વારાણસીની બીએચયુ હૉસ્પિટલમાં શનિવારે રાત્રે 8.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. ત્રણ દિવસથી તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા. બાબા શિવાનંદે તેમનું સંપૂર્ણ જીવન યોગ સાધનામાં સમર્પિત કર્યું હતું. તેઓ સાદું…
- ભુજ
ભુજની ખાનગી હોસ્પિટલમાં યુવકની આત્મહત્યાથી ચકચાર
ભુજઃ ભુજમાં સ્થિત ઓર્થોકેર હોસ્પિટલના કર્મચારી એવા અબડાસા તાલુકાના ફુલાય ગામના ૨૩ વર્ષીય મુરુભા કરશનજી જાડેજા નામના યુવાને હોસ્પિટલમા જ અડધી રાત્રે કોઇ અકળ કારણે ગળેફાંસો ખાઇને અંતિમ પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી છે, જયારે અંજાર તાલુકાના સતાપરમાં રવિ પાંચા…
- નેશનલ
ભારત સરકારનું મોટું પગલું; IMF બોર્ડમાં ભારતીય અધિકારીને બરતરફ કરવામાં આવ્યા
નવી દિલ્હી: વૈશ્વિક નાણાકીય સહયોગ અને નાણાકીય સ્થિરતા માટે કામ કરતી સંસ્થા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)માં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ(Dr Krishnamurthy Subramanian)ને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. ૩૦ એપ્રિલના રોજ જાહેર કરાયેલા સરકારી આદેશ મુજબ ભારતે ડૉ. કૃષ્ણમૂર્તિ…
- IPL 2025
રોમારિયો શેફર્ડ: ટી-20 ક્રિકેટનો સૌથી ડેન્જરસ મૅચ-ફિનિશર
બેંગ્લૂરુ: ટી-20 ક્રિકેટમાં અનેક હાર્ડ-હિટર્સ થઈ ગયા અને અસંખ્ય પિંચ-હિટર્સ હાલમાં રમી રહ્યા છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલરુ (RCB)નો બૅટ્સમૅન રોમારિયો શેફર્ડ એ બધામાં સાવ જુદો છે. ટી-20 ક્રિકેટમાં તે સૌથી ડેન્જરસ મૅચ-ફિનિશર ગણાય છે અને એનો પુરાવો શનિવારે જોવા…
- ઉત્સવ
હેં… ખરેખર?! : પાંચ મણની હાથણીને થઇ ફાંસીની સજા!
-પ્રફુલ શાહ માનવી જાણતા-અજાણતા ન જાણે કેટલાં પશુ-પંખીને ભોજન, શોખ, રમત કે મસ્તી ખાતર ક્રૂરતાથી મારી નાખે છે પણ કયારેય કોઇને સજા થયાનું સાંભળ્યું નથી, પરંતુ માનવીના મોત માટે પાંચ ટનના હાથીને ફાંસીએ લટકાવાયાની ઘટના ઇતિહાસમાં દફન છે. અને પછી…
- સુરત
પહલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારુંઃ સી આર પાટીલ
સુરતઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે. મોદી સરકાર પાકિસ્તાન પર એક બાદ એક પ્રતિબંધો લગાવી રહી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતમાં એક કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પહલગામ હુમલાનો બદલો…
- નેશનલ
શિરડી સાંઈ બાબા મંદિરમાં બોમ્બની ધમકી, સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી
શિરડી: પહલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશભારમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. એવામાં મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં સ્થિત શિરડી સાંઈ બાબા મંદિરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી (Bomb blast threat at Shirdi Saibaba Temple) મળી છે. ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. મંદિરની આસપાસ…