- નેશનલ

પાકિસ્તાન પર કાર્યવાહી પહેલા વડા પ્રધાન મોદીએ એર ચીફ માર્શલ સાથે કરી મુલાકાત
નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વણસી રહ્યા છે. ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરશે તેવી ચર્ચા થઈ રહી છે. ભારતે વિવિધ પ્રતિબંધો દ્વારા પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના વડા એર…
- મનોરંજન

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર ગંભીર આરોપો લગાવ્યા બાદ બાબિલ ખાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું
મુંબઈ: યુવા એક્ટર બાબિલ ખાનના ચાહકો માટે ચિંતાજનક સમાચાર છે, બાબિલે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી (Babil Khan deletes Instagram Account) દીધું છે. બાબિલ ખાનના આજે રવિવાર સવારથી ચર્ચાના કેન્દ્રમાં છે. બાબિલે કથિત રીતે કેટલાક બોલિવૂડ કલાકારો વિષે ચોંકાવનારા દાવા(Allegation…
- ભુજ

બળબળતા બપોરથી કચ્છને રાહતઃ વરસાદી માહોલ જામતા પારો નીચે સરક્યો
ભુજઃ બળબળતા તાપને પ્રતાપે અરબી સમુદ્રમાં એક મજબૂત એન્ટી-સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતાં સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છના વાતાવરણમાં આવેલા પલટાને કારણે ભીષણ ગરમીના પ્રકોપથી જનજીવનને રાહત પહોંચી છે.કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વહેલી વર્ષાઋતુના આગમનના એંધાણ આપતા વેગીલા વાયરાઓએ બળબળતા તાપને ઓછો…
- નેશનલ

પાકિસ્તાનના સાંસદનું નિવેદન થયું વાઇરલ, કહ્યું- પીએમ મોદી પાછી પાની નહીં કરે, યુદ્ધ થશે તો હું દેશ છોડીને જતો રહીશ
લાહોરઃ પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન પર ગાળિયો ભીંસી રહ્યું છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધની અટકળો પણ થઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના સાંસદ શેર અફઝલ ખાન મારવાતનું નિવેદન વાઇરલ થયું છે. એક પત્રકારે…
- નેશનલ

પંજાબ પોલીસે બે પાકિસ્તાની જાસૂસોને ઝડપ્યા, સેનાની ગુપ્ત માહિતી લીક હતા કરતાં હોવાનો આરોપ
અમૃતસર: અમૃતસરમાં પોલીસે એક મોટા જાસૂસી કાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે બે જાસૂસોની ધરપકડ કરી છે, જે પાકિસ્તાન માટે કામ કરી રહ્યા હતા. આરોપીઓ પર ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. આ બંનેના તાર પાકિસ્તાની ગુપ્તચર…
- મનોરંજન

ફિલ્મ પ્રમોશન માટે કંઈપણઃ ગોવિંદ નામદેવની આ ફોટો ફરી વાયરલ થઈ
જે પણ કોઈ અભિનેતા કે અભિનેત્રીની ફિલ્મ આવતી હોય ત્યારે તે પ્રસાર માધ્યમો કે સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. જીવનની અંતરંગી વાતો કરી પોડકાસ્ટ કે ચેનલ દ્વારા લોકો સુધી પહોંચશે, અથવા કોઈ વિવાદાસ્પદ નિવેદન આપી સમાચારોમાં રહેશે અને પછી માફી…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના સહુથી ખૂબસૂરત જંગલમાં વાઘના બારણે ટકોરા!
-કૌશિક ઘેલાણી કુદરતને સમર્પિત થઈને કુદરત જે આપે એ જ લઈએ એવી ભાવના કેળવીને વગડો ખૂંદવા નીકળી પડીએ તો મનને સ્પર્શે એવો અખૂટ આનંદ પામી જ શકીએ. કોઈ મોટી આશા, કલ્પના કે ગૂગલમાં દરિયામાં ખોજ કર્યા વિના માત્ર જે જોઈશું…
- ઉત્સવ

આજે આટલું જ : શાયરનું સ્મારક
-શોભિત દેસાઈ મારા હિસાબે લગભગ 1952માં, મારાં પ્રેરણાદાયક મહાશાયર બરકત વિરાણી બેફામ દ્વારા આજની આ નઝમ આ જ શીર્ષક સાથે આવી. ગુરુ દત્તનું અજરામર ‘પ્યાસા’ આવ્યું 1957માં. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોઈ પણ ભાષામાંથી ઉઠાંતરીબાજી માટે નામચીન છે અને એને એનો…
- ઉત્સવ

ટૅક વ્યૂહ : જિઓ ટેગિંગ: ફોટોગ્રાફ સાચવો લોકેશન સાથે
-વિરલ રાઠોડ ગૂગલની ઈમેલ સર્વિસ અને ડ્રાઈવ સર્વિસનો ઉપયોગ હવે સામાન્ય થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે પીડીએફ ફાઈલ સાથે વધુ પડતું કામ કરવાનું હોય એવા સમયે આ ડ્રાઈવ નાનામાં નાનું ડોક્યુમેન્ટ સાચવવામાં ઉપયોગી પુરવાર થાય છે. ફોટોગ્રાફી કરતા અનેક…
- નેશનલ

128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
વારાણસીઃ પદ્મશ્રી બાબા શિવાનંદનું 128 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે વારાણસીની બીએચયુ હૉસ્પિટલમાં શનિવારે રાત્રે 8.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. ત્રણ દિવસથી તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા. બાબા શિવાનંદે તેમનું સંપૂર્ણ જીવન યોગ સાધનામાં સમર્પિત કર્યું હતું. તેઓ સાદું…









