- ધર્મતેજ
વિશેષ: આપણે કેવા પ્રકારના ભક્ત છીએ?
-રાજેશ યાજ્ઞિક કળિયુગમાં ભક્તિને મોક્ષદાયિની કહી છે. શાસ્ત્રકારોએ પહેલેથી જ આગાહી કરી છે કે જેમ જેમ કળિયુગનો પ્રકોપ વધશે તેમતેમ શુદ્ધ ધર્મની હાનિ થશે. ત્યારે ભક્તિ એ પરમાત્માને પામવાનો ઉત્તમ માર્ગ બની રહેશે. જોકે, શાસ્ત્રકારો એવું ક્યાંય નથી કહેતા કે…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : શિવમંદિરની પરિક્રમા કેમ પૂરી કરવામાં આવતી નથી?
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) કાર્તિકેય:કાર્તિકેય શિવ પરિવારના ચતુર્થ દેવ છે અને ગણપતિની જેમ શિવ-પાર્વતીના પુત્ર છે. કાર્તિકેયનું દ્વિતીય નામ સ્કંદ છે. કાર્તિકેય સ્કંદ દેવોના સેનાપતિ છે. તારકાસુરની સામે દેવોને વિજય તો જ મળી શકે, જો શિવ-પાર્વતીનો પુત્ર દેવોનો સેનાપતિ બને. શિવ-પાર્વતીથી…
- અમદાવાદ
ગુજરાતમાં ભરઉનાળે હવામાન વિભાગની પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે બદલાયેલા વાતાવરણને લોકોને ગરમીથી રાહત આપી છે. જેમાં રવિવારે સવારે બદલાયેલ વાતાવરણથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. તેમજ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતમાં…
- નેશનલ
કાનપુરમાં ભયાનક આગઃ એક જ પરિવારના પાંચ હોમાયા
કાનપુરઃ દેશમાં ઠેરઠેર આગજનીના બનાવો બનતા રહે છે, જેમાંથી ઘણા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા કોલકાત્તાની હોટેલમાં લાગેલી આગમાં 14 જણનો જીવ ગયો હતો તો રવિવારે મોડી સાંજે કાનપુરમાં લાગેલી આગમાં પાંચના જીવ ગયાની માહિતી મળી છે.ઉત્તર…
- સ્પેશિયલ ફિચર્સ
તમારી પાસે પણ છે ફાટેલી કે ખરાબ થઈ ગયેલી નોટ? કઈ રીતે બદલાવી શકો, RBIની ગાઈડલાઈન્સ શું કહે છે
આપણામાંથી ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે રોજબરોજના જીવનમાં ફાટેલી, જૂની થઈ ગયેલી કે સાવ નબળી પડી ગયેલી ચલણી નોટો કોઈ આપણને ચોંટાડી ગયું હશે અને આપણી પાસેથી એ ચલણી નોટો કોઈ લેતું નહીં હોય. હવે આવા સંજોગોમાં ઘણા…
- આપણું ગુજરાત
ગુજરાતી ઉદ્યોગપતિ રાજીવ રૂપારેલિયાનું યુગાન્ડામાં કાર અકસ્માતમાં મોત
લંડનઃ ગુજરાતીઓ મોટા પ્રમાણમાં વિદેશમાં સ્થાયી થયા છે. મૂળ ગુજરાતી અને યુગાન્ડાના ટોચના ઉદ્યોગપતિ સુધીર રૂપારેલિયાના પુત્ર રાજીવ રૂપારેલિયાનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, 3 મેના રોજ રાજીવ રૂપારેલિયા લંડનથી મિત્રના લગ્નમાં હાજરી આપવા જતા હતા. આ સમયે તેની…
- નેશનલ
“સીમા હૈદરે કાળો જાદુ કરે છે” સુરેન્દ્રનગરના યુવકે સીમા હૈદર પર હુમલો કરતાં ખળભળાટ
નોઈડા: પાકિસ્તાનથી લગ્ન કરીને ભારત આવેલી સીમા હૈદર પહેલગામ હુમલા બાદ ચર્ચાના કેન્દ્રમાં છે. જો કે હવે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનાં અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે. આ હુમલો સુરેન્દ્રનગરના એક યુવકે કર્યો હતો. જો કે સીમાએ બૂમો…
- નેશનલ
પાકિસ્તાન પર કાર્યવાહી પહેલા વડા પ્રધાન મોદીએ એર ચીફ માર્શલ સાથે કરી મુલાકાત
નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વણસી રહ્યા છે. ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરશે તેવી ચર્ચા થઈ રહી છે. ભારતે વિવિધ પ્રતિબંધો દ્વારા પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના વડા એર…
- મનોરંજન
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર ગંભીર આરોપો લગાવ્યા બાદ બાબિલ ખાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું
મુંબઈ: યુવા એક્ટર બાબિલ ખાનના ચાહકો માટે ચિંતાજનક સમાચાર છે, બાબિલે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી (Babil Khan deletes Instagram Account) દીધું છે. બાબિલ ખાનના આજે રવિવાર સવારથી ચર્ચાના કેન્દ્રમાં છે. બાબિલે કથિત રીતે કેટલાક બોલિવૂડ કલાકારો વિષે ચોંકાવનારા દાવા(Allegation…
- ભુજ
બળબળતા બપોરથી કચ્છને રાહતઃ વરસાદી માહોલ જામતા પારો નીચે સરક્યો
ભુજઃ બળબળતા તાપને પ્રતાપે અરબી સમુદ્રમાં એક મજબૂત એન્ટી-સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતાં સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છના વાતાવરણમાં આવેલા પલટાને કારણે ભીષણ ગરમીના પ્રકોપથી જનજીવનને રાહત પહોંચી છે.કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વહેલી વર્ષાઋતુના આગમનના એંધાણ આપતા વેગીલા વાયરાઓએ બળબળતા તાપને ઓછો…