- IPL 2025
રિયાન પરાગે 6,6,6,6,6,6ના વિક્રમ પછીની ઘોર નિરાશામાં કહ્યું કે…
કોલકાતા: આઈપીએલના પ્લે-ઑફ રાઉન્ડની રેસમાંથી આઉટ થઈ ચૂકેલી રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમનો કાર્યવાહક કેપ્ટન રિયાન પરાગ (95 રન, 45 બૉલ, આઠ સિક્સર, છ ફોર) રવિવારે આઈપીએલમાં નવો ઇતિહાસ રચવા છતાં નિરાશ હતો. કારણ એ હતું કે તે પોતાની વિકેટ વિશે…
- નેશનલ
પહલગામ આતંકી હુમલો કોણે કરાવ્યો ? એનઆઈએની તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ ખૂલ્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ આ કેસની તપાસ એનઆઈએ કરી રહી છે. આ દરમિયાન એનઆઈએ એક મહત્વની કડી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પહલગામ હુમલામાં અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહેમદ ઝરગરની ભૂમિકા પ્રકાશમાં આવી છે.…
- અમદાવાદ
ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર
અમદાવાદ : ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 હજાર 5 શાળાનું 100 ટકા પરિણામ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે ગેંગરેપ મામલે આપી મહત્વની ટિપ્પણીઃ જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી આપતા જણાવ્યું હતું કે રેપ ભલે એક જ શખ્શે કર્યો હોય પરંતુ ત્યાં હાજર દરેકની એકસરખી જવાબદારી બને છે અને બધા જ દોષિત છે. ગેંગરેપના મામલામાં બધાને દોષી ઠેરવવા માટે તમામ દ્વારા રેપ થયો…
- મોરબી
મોરબીની પેપરમિલમાં ભયાનક આગઃ કરોડોનું નુકસાન
મોરબીઃ ગુજરાતમાં રોજ ભયાનક આગની ઘટનાઓ બની રહી છે. આગઝરતી ગરમી વચ્ચે શોક સર્કિટના ઘમા બનાવો બની રહ્યા છે. આવો જ બનાવ મોરબીમાં બન્યો છે જ્યાં એક પેપર ફેક્ટરીમાં ભયંકર આગી લાગી છે.મોરબીના માળિયા હળવદ રોડ પર અણિયારી ટોલનાકા પાસે…
- ધર્મતેજ
ફોકસ: સીતા નવમી: ભારતીય સંસ્કૃતિ ને દાંપત્યની પ્રતિષ્ઠાનું પ્રતીક
-આર. સી. શર્મા ભારતીય સંસ્કૃતિમાં સીતામાતાના આદર્શ સ્ત્રીત્વ અને પારિવારિક મૂલ્યોનું ખૂબ સન્માન કરવામાં આવે છે. એથી સીતા નવમી ભારતીય પરંપરાના વારસામાં અગત્યનું સ્થાન ધરાવે છે. એવી માન્યતા છે કે એ દિવસે સીતા માતાનો જન્મ થયો હતો. વૈશાખ માસની નવમી…
- નેશનલ
પાકિસ્તાન ગભરાયું, હવે યુએનએસસી માં બંધ બારણે બેઠકની અપીલ કરી
નવી દિલ્હી : પહલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે અને તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ યુએનએસસી( UNSC)ની બેઠક બોલાવવામાં આવી છે. હવે પાકિસ્તાને યુએનએસસીને આ મુદ્દા પર બંધ બારણે વાતચીત કરવાની…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ: પ્રેમાનંદ સ્વામી: એમને કોઈ પૂર્વાશ્રમના તરગાળા તો કોઈ ગાંધર્વ કહે છે!
-ડૉ. બળવંત જાની ઈ.સ. 1919માં વિદ્વાન સત્સંગી ઈશ્ર્વરલાલ ઇચ્છારામ મશરુવાળા જણાવે છે કે ‘તેઓ (પ્રેમાનંદસ્વામી) ગાંધર્વકુળમાં જન્મેલા હતા. બાલ્યાવસ્થાથી પોતાની સુંદર દેહયષ્ટિ અને કંઠની મધુરતાને કારણે વૈરાગી બાવાઓના ઝૂંડમાં સપડાયેલા અને તેથી એમની સાથે ફરતા રહેતા. ભરૂચ પાસેના ડોરા ગામમાં…
- ધર્મતેજ
ચિંતન: કુસંગનો સદાય ત્યાગ કરવો
-હેમુ ભીખુ નારદ ભક્તિ-સૂત્રનું આ કથન છે. અહીં એક સહજ અને સ્વાભાવિક બાબત તરફ નિર્દેશ કરાયો છે. જીવનને યથાર્થ બનાવવા, જીવનમાં સાત્ત્વિકતાની સ્થાપના કરી તે સાત્ત્વિકતાને વધુ દૃઢતા આપવા, જીવનને યોગ્ય માર્ગે લઈ જવા, જીવનમાં આધ્યાત્મિકતાનું પ્રભુત્વ કાયમ રાખવા અને…