- મોરબી
મોરબીની પેપરમિલમાં ભયાનક આગઃ કરોડોનું નુકસાન
મોરબીઃ ગુજરાતમાં રોજ ભયાનક આગની ઘટનાઓ બની રહી છે. આગઝરતી ગરમી વચ્ચે શોક સર્કિટના ઘમા બનાવો બની રહ્યા છે. આવો જ બનાવ મોરબીમાં બન્યો છે જ્યાં એક પેપર ફેક્ટરીમાં ભયંકર આગી લાગી છે.મોરબીના માળિયા હળવદ રોડ પર અણિયારી ટોલનાકા પાસે…
- ધર્મતેજ
ફોકસ: સીતા નવમી: ભારતીય સંસ્કૃતિ ને દાંપત્યની પ્રતિષ્ઠાનું પ્રતીક
-આર. સી. શર્મા ભારતીય સંસ્કૃતિમાં સીતામાતાના આદર્શ સ્ત્રીત્વ અને પારિવારિક મૂલ્યોનું ખૂબ સન્માન કરવામાં આવે છે. એથી સીતા નવમી ભારતીય પરંપરાના વારસામાં અગત્યનું સ્થાન ધરાવે છે. એવી માન્યતા છે કે એ દિવસે સીતા માતાનો જન્મ થયો હતો. વૈશાખ માસની નવમી…
- નેશનલ
પાકિસ્તાન ગભરાયું, હવે યુએનએસસી માં બંધ બારણે બેઠકની અપીલ કરી
નવી દિલ્હી : પહલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે અને તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ યુએનએસસી( UNSC)ની બેઠક બોલાવવામાં આવી છે. હવે પાકિસ્તાને યુએનએસસીને આ મુદ્દા પર બંધ બારણે વાતચીત કરવાની…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ: પ્રેમાનંદ સ્વામી: એમને કોઈ પૂર્વાશ્રમના તરગાળા તો કોઈ ગાંધર્વ કહે છે!
-ડૉ. બળવંત જાની ઈ.સ. 1919માં વિદ્વાન સત્સંગી ઈશ્ર્વરલાલ ઇચ્છારામ મશરુવાળા જણાવે છે કે ‘તેઓ (પ્રેમાનંદસ્વામી) ગાંધર્વકુળમાં જન્મેલા હતા. બાલ્યાવસ્થાથી પોતાની સુંદર દેહયષ્ટિ અને કંઠની મધુરતાને કારણે વૈરાગી બાવાઓના ઝૂંડમાં સપડાયેલા અને તેથી એમની સાથે ફરતા રહેતા. ભરૂચ પાસેના ડોરા ગામમાં…
- ધર્મતેજ
ચિંતન: કુસંગનો સદાય ત્યાગ કરવો
-હેમુ ભીખુ નારદ ભક્તિ-સૂત્રનું આ કથન છે. અહીં એક સહજ અને સ્વાભાવિક બાબત તરફ નિર્દેશ કરાયો છે. જીવનને યથાર્થ બનાવવા, જીવનમાં સાત્ત્વિકતાની સ્થાપના કરી તે સાત્ત્વિકતાને વધુ દૃઢતા આપવા, જીવનને યોગ્ય માર્ગે લઈ જવા, જીવનમાં આધ્યાત્મિકતાનું પ્રભુત્વ કાયમ રાખવા અને…
- ધર્મતેજ
વિશેષ: આપણે કેવા પ્રકારના ભક્ત છીએ?
-રાજેશ યાજ્ઞિક કળિયુગમાં ભક્તિને મોક્ષદાયિની કહી છે. શાસ્ત્રકારોએ પહેલેથી જ આગાહી કરી છે કે જેમ જેમ કળિયુગનો પ્રકોપ વધશે તેમતેમ શુદ્ધ ધર્મની હાનિ થશે. ત્યારે ભક્તિ એ પરમાત્માને પામવાનો ઉત્તમ માર્ગ બની રહેશે. જોકે, શાસ્ત્રકારો એવું ક્યાંય નથી કહેતા કે…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : શિવમંદિરની પરિક્રમા કેમ પૂરી કરવામાં આવતી નથી?
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) કાર્તિકેય:કાર્તિકેય શિવ પરિવારના ચતુર્થ દેવ છે અને ગણપતિની જેમ શિવ-પાર્વતીના પુત્ર છે. કાર્તિકેયનું દ્વિતીય નામ સ્કંદ છે. કાર્તિકેય સ્કંદ દેવોના સેનાપતિ છે. તારકાસુરની સામે દેવોને વિજય તો જ મળી શકે, જો શિવ-પાર્વતીનો પુત્ર દેવોનો સેનાપતિ બને. શિવ-પાર્વતીથી…
- અમદાવાદ
ગુજરાતમાં ભરઉનાળે હવામાન વિભાગની પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે બદલાયેલા વાતાવરણને લોકોને ગરમીથી રાહત આપી છે. જેમાં રવિવારે સવારે બદલાયેલ વાતાવરણથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. તેમજ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતમાં…
- નેશનલ
કાનપુરમાં ભયાનક આગઃ એક જ પરિવારના પાંચ હોમાયા
કાનપુરઃ દેશમાં ઠેરઠેર આગજનીના બનાવો બનતા રહે છે, જેમાંથી ઘણા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા કોલકાત્તાની હોટેલમાં લાગેલી આગમાં 14 જણનો જીવ ગયો હતો તો રવિવારે મોડી સાંજે કાનપુરમાં લાગેલી આગમાં પાંચના જીવ ગયાની માહિતી મળી છે.ઉત્તર…