- વેપાર

શું સાચે બંધ થઈ રહી છે 500 રૂપિયાની નોટ? RBI શું કહે છે આ વિશે…
ભારતીય ચલણમાં રહેલી વધુમાં વધુ મૂલ્યની નોટ વિશે વાત કરીએ તો તે છે 500 રૂપિયાની નોટ. આ પહેલાં 2000 રૂપિયાની ગુલાબી નોટ ભારતીય ચલણની સૌથી વધુ મૂલ્ય ધરાવતી નોટ હતી, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 2023માં આ 2000…
- ગાંધીનગર

ગુજરાતે હવાઇ મુસાફરી ક્ષેત્રે ભરી ઉડાન, વર્ષ 2024માં 1.70 કરોડ યાત્રીઓએ મુસાફરી કરી
ગાંધીનગર : ગુજરાતમાં વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય અને આંતરિક હવાઈ મથકોથી અંદાજે 1.43 લાખ જેટલા વિમાનોએ આવન-જાવન કરી છે. આ સેવાઓ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 1.70 કરોડ કરતાં વધુ યાત્રિકોએ હવાઈ મુસાફરી કરી છે. આ ઉપરાંત અંદાજે 109.9 હજાર…
- ઇન્ટરનેશનલ

કેનેડામાંથી હિન્દુઓની કાઢવા માટે ખાલિસ્તાનીઓએ ટોરન્ટોમાં પરેડ યોજીઃ મોદી-શાહને પાંજરે પૂર્યા
ટોરન્ટોઃ ભારતના હજારો વિદ્યાર્થીઓ સહિતના આઠેક લાખ જેટલા નાગરિકો જ્યાં રહે છે તે કેનેડામાં છેલ્લા ઘણા સમયથી ભારતીયો અને ખાસ કરીને હિન્દુઓ વિરોધી પ્રવૃત્તિઓએ જોર પકડયું છે. અગાઉ કેનડા પીએમ જસ્ટિન ટ્રુડો સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ રહ્યા ત્યારે હવે માર્ક…
- IPL 2025

રિયાન પરાગે 6,6,6,6,6,6ના વિક્રમ પછીની ઘોર નિરાશામાં કહ્યું કે…
કોલકાતા: આઈપીએલના પ્લે-ઑફ રાઉન્ડની રેસમાંથી આઉટ થઈ ચૂકેલી રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમનો કાર્યવાહક કેપ્ટન રિયાન પરાગ (95 રન, 45 બૉલ, આઠ સિક્સર, છ ફોર) રવિવારે આઈપીએલમાં નવો ઇતિહાસ રચવા છતાં નિરાશ હતો. કારણ એ હતું કે તે પોતાની વિકેટ વિશે…
- નેશનલ

પહલગામ આતંકી હુમલો કોણે કરાવ્યો ? એનઆઈએની તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ ખૂલ્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ આ કેસની તપાસ એનઆઈએ કરી રહી છે. આ દરમિયાન એનઆઈએ એક મહત્વની કડી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પહલગામ હુમલામાં અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહેમદ ઝરગરની ભૂમિકા પ્રકાશમાં આવી છે.…
- અમદાવાદ

ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર
અમદાવાદ : ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 હજાર 5 શાળાનું 100 ટકા પરિણામ…
- નેશનલ

સુપ્રીમ કોર્ટે ગેંગરેપ મામલે આપી મહત્વની ટિપ્પણીઃ જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી આપતા જણાવ્યું હતું કે રેપ ભલે એક જ શખ્શે કર્યો હોય પરંતુ ત્યાં હાજર દરેકની એકસરખી જવાબદારી બને છે અને બધા જ દોષિત છે. ગેંગરેપના મામલામાં બધાને દોષી ઠેરવવા માટે તમામ દ્વારા રેપ થયો…
- મોરબી

મોરબીની પેપરમિલમાં ભયાનક આગઃ કરોડોનું નુકસાન
મોરબીઃ ગુજરાતમાં રોજ ભયાનક આગની ઘટનાઓ બની રહી છે. આગઝરતી ગરમી વચ્ચે શોક સર્કિટના ઘમા બનાવો બની રહ્યા છે. આવો જ બનાવ મોરબીમાં બન્યો છે જ્યાં એક પેપર ફેક્ટરીમાં ભયંકર આગી લાગી છે.મોરબીના માળિયા હળવદ રોડ પર અણિયારી ટોલનાકા પાસે…
- ધર્મતેજ

ફોકસ: સીતા નવમી: ભારતીય સંસ્કૃતિ ને દાંપત્યની પ્રતિષ્ઠાનું પ્રતીક
-આર. સી. શર્મા ભારતીય સંસ્કૃતિમાં સીતામાતાના આદર્શ સ્ત્રીત્વ અને પારિવારિક મૂલ્યોનું ખૂબ સન્માન કરવામાં આવે છે. એથી સીતા નવમી ભારતીય પરંપરાના વારસામાં અગત્યનું સ્થાન ધરાવે છે. એવી માન્યતા છે કે એ દિવસે સીતા માતાનો જન્મ થયો હતો. વૈશાખ માસની નવમી…
- નેશનલ

પાકિસ્તાન ગભરાયું, હવે યુએનએસસી માં બંધ બારણે બેઠકની અપીલ કરી
નવી દિલ્હી : પહલગામ હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે અને તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ યુએનએસસી( UNSC)ની બેઠક બોલાવવામાં આવી છે. હવે પાકિસ્તાને યુએનએસસીને આ મુદ્દા પર બંધ બારણે વાતચીત કરવાની…









