- તરોતાઝા
આરોગ્ય પ્લસ: આયુર્વેદિક દિનચર્યા
સંકલન: સ્મૃતિ શાહ-મહેતાગયા અઠવાડિયે આપણે આયુર્વેદિક દિનચર્યાના કેટલા પાસા વિષેશ વાત જાણી… હવે આગળશરીરની માલિશ શિયાળામાં અઠવાડિયામાં 1 થી 2 વાર તેલથી માલિશ કરવાથી શરીર સ્ફૂર્તિલું તથા ચમકીલું રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. ત્રણેય પ્રકૃતિવાળાએ આ મુજબના તેલનો…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: તંદુરસ્તી જાળવી રાખવાનો ઉત્તમ વિકલ્પ: સમુદ્રી શેવાળ
-શ્રીલેખા યાજ્ઞિક આજનો ભારતીય યુવાવર્ગ જાપાનીઝ વાનગી તથા તેના સ્વાદનો દીવાનો બની ગયોે છે. ભારતીય વાનગીઓ જેવી કે ગુજરાતી થાળી, પંજાબી ભોજન કે પછી દક્ષિણ ભારતીય વાનગીનો રસાસ્વાદ વારંવાર માણતો જ રહે છે. ખાસ પ્રસંગે કે ખાસ દિવસને યાદગાર બનાવવા…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ: તરસ લાગે ત્યારે પાણી પીવું એ પ્રકૃતિ છે, તરસ વિના પાણી પીવું એ…
-રાજેશ યાજ્ઞિક ઉનાળો માથે ચડ્યો છે. ગરમી નવા રેકોર્ડ બનાવી રહી છે. સ્વાભાવિકપણે આપણને તરસ પણ વધારે લાગે છે. નિષ્ણાતો જણાવે છે કે, તરસ એ શરીરની એક કુદરતી સંરક્ષણ પદ્ધતિ છે. આ તમારા શરીરનો સંકેત છે કે તમારા શરીરમાં પ્રવાહીનું…
- નેશનલ
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે યોજાઇ યુએનએસસીની બેઠક, પાકિસ્તાનને ફટકો, કોઇ ઠરાવ પસાર ન થયો
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવે આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની તાત્કાલિક બંધ બારણે બેઠક બોલાવવાની માંગ કરી…
- નેશનલ
ભારતની લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનના ફફડાટ, ખ્વાજા આસિફે કહ્યું ગમે ત્યારે હુમલો થશે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતની જવાબી લશ્કરી કાર્યવાહીથી પાકિસ્તાનના ફફડાટ વ્યાપ્યો છે. જેના પગલે પાકિસ્તાનના નેતાઓ વારંવાર ભારત હુમલો કરશે તેવા નિવેદન કરી રહ્યા છે. તેવા સમયે ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપનારા પાકિસ્તાનના રક્ષા…
- વેપાર
ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો
મુંબઈઃ ગત શુક્રવારે અમેરિકાના રોજગારીનાં ડેટા અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી સોના- ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, પરંતુ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોનાના ભાવમાં 1.6 ટકાનો અને ચાંદીના ભાવમાં 1.1 ટકાનો ઉછાળો આવ્યો…
- વેપાર
શું સાચે બંધ થઈ રહી છે 500 રૂપિયાની નોટ? RBI શું કહે છે આ વિશે…
ભારતીય ચલણમાં રહેલી વધુમાં વધુ મૂલ્યની નોટ વિશે વાત કરીએ તો તે છે 500 રૂપિયાની નોટ. આ પહેલાં 2000 રૂપિયાની ગુલાબી નોટ ભારતીય ચલણની સૌથી વધુ મૂલ્ય ધરાવતી નોટ હતી, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 2023માં આ 2000…
- ગાંધીનગર
ગુજરાતે હવાઇ મુસાફરી ક્ષેત્રે ભરી ઉડાન, વર્ષ 2024માં 1.70 કરોડ યાત્રીઓએ મુસાફરી કરી
ગાંધીનગર : ગુજરાતમાં વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય અને આંતરિક હવાઈ મથકોથી અંદાજે 1.43 લાખ જેટલા વિમાનોએ આવન-જાવન કરી છે. આ સેવાઓ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 1.70 કરોડ કરતાં વધુ યાત્રિકોએ હવાઈ મુસાફરી કરી છે. આ ઉપરાંત અંદાજે 109.9 હજાર…
- ઇન્ટરનેશનલ
કેનેડામાંથી હિન્દુઓની કાઢવા માટે ખાલિસ્તાનીઓએ ટોરન્ટોમાં પરેડ યોજીઃ મોદી-શાહને પાંજરે પૂર્યા
ટોરન્ટોઃ ભારતના હજારો વિદ્યાર્થીઓ સહિતના આઠેક લાખ જેટલા નાગરિકો જ્યાં રહે છે તે કેનેડામાં છેલ્લા ઘણા સમયથી ભારતીયો અને ખાસ કરીને હિન્દુઓ વિરોધી પ્રવૃત્તિઓએ જોર પકડયું છે. અગાઉ કેનડા પીએમ જસ્ટિન ટ્રુડો સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ રહ્યા ત્યારે હવે માર્ક…