- નેશનલ
જમ્મુ-કાશ્મીરના બડગામમાંથી આતંકવાદીઓના બે મદદગારની ધરપકડ, દારૂગોળો અને હથિયાર ઝડપાયા
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. સુરક્ષા દળો આંતકીઓ અને તેમને મદદ કરનારની સતત શોધખોળ કરી રહ્યા છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓના બે મદદગારોની…
- અમદાવાદ
ગુજરાતમાં કમોસમી વરસાદે 14 લોકોનો લીધો ભોગ, આ રહ્યું લિસ્ટ
અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદથી 14 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 4 મહિલાઓ અને 10 પુરુષો છે. ખેડા જિલ્લામાં 4, વડોદરામાં 3, અમદાવાદ, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં 2-2 તથા આણંદ જિલ્લામાં 1…
- IPL 2025
મેઘરાજાએ હૈદરાબાદને આઉટ કર્યું, દિલ્હીને રાહત આપી
હૈદરાબાદ: સોમવારે વરસાદ પડવાને કારણે આઈપીએલ-2025 (IPL-2025)ની 55મી મૅચ અનિર્ણિત રહી હતી જેને પગલે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ સત્તાવાર રીતે પ્લે-ઑફ રાઉન્ડની રેસમાંથી બહાર થઈ ગઈ હતી અને એક સમયની નંબર-વન ટીમ દિલ્હી કેપિટલ્સ (DC)ને થોડી રાહત મળી હતી.અક્ષર પટેલની…
- કચ્છ
1971 યુદ્ધ વખતે કેવો હતો માહોલ? ભુજમાં હોમ ગાર્ડ તરીકે સેવા આપનારી મહિલાએ કર્યું વર્ણન
કચ્છઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થઈ શકે છે. પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ભીંસમાં લેવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ગુજરાતના ભુજમાં હોમ ગાર્ડ તરીકે 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પોતાની સેવા આપનારી મહિલાએ ફરી એક વખત દેશસેવા કરવાની…
- રાજકોટ
ધોરાજીમાં ગમખ્વાર અકસ્માતઃ 4 લોકોના મોત, બેની હાલત ગંભીર
રાજકોટઃ જિલ્લામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગતરોજ ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લેતા સાસુ અને વહુના મોત નીપજ્યા હતા. આ દરમિયાન ધોરાજીના સુપેડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાતા ચાર લોકોના કમકમાટીભર્યા…
- નેશનલ
લોનધારકોને આગામી દિવસો મળી શકે છે રાહત, વ્યાજ દરમાં ઘટાડાના સંકેત
મુંબઈ : દેશના લોનધારકોને આગામી દિવસોમાં રાહતના સમાચાર મળી શકે છે. જેમાં માર્ચ મહિનામાં ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર ઘટીને 3.34 પર આવી ગયો હતો. છેલ્લા ઘણા વર્ષોમાં આ સૌથી નીચું સ્તર છે. એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે…
- અમદાવાદ
બિલ્ડરને સસ્તામાં જમીન અપાવવાની લાલચ આપી ગઠીયાએ આટલા કરોડનો ચૂનો લગાવ્યો
અમદાવાદઃ શહેરના લપકામણમાં રહેતા બિલ્ડર સહિત અનેક લોકોને શેરબજાર-જમીનમાં રોકાણની લાલચ આપી બે ગઠીયા 14 કરોડનો ચૂનો લગાવી ગયા હતા. સોલામાં રહેતા બે ગઠિયાઓએ બિલ્ડર અને અન્ય કેટલીક વ્યક્તિઓને શેરબજારમાં રોકાણની સામે તગડો નફો કમાવી આપવાની સાથે એક રોકાણકારને રાજકોટ…
- સુરત
સુરતમાં MD ડ્રગ્સનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરારઃ પોલીસની કામગીરી સામે સવાલો
સુરતઃ શહેરમાં MD ડ્રગ્સ સાથે પોલીસે એક આરોપીને પકડ્યો હતો. પોલીસે આરોપીને 17.59 ગ્રામ MD ડ્રગ્સ સાથે રિંગ રોડ સ્થિત કિન્નરી ટોકીઝ પાસેથી ઝડપ્યો હતો. આરોપીને ફરાર થયાને 24 કલાક થયા બાદ પણ હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી. પોલીસ…
- અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પરથી 15 દિવસમાં 113 કરોડનો ગાંજો ઝડપાયો
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત ગાંજો ઝડપાયો હતો. સોમવારે વધુ એક વખત 20 કરોડની કિંમતનો 19.728 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 15 દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી 113 કરોડનો ગાંજો પકડાયો હતો. સોમવારે વિયેટજેટની ફ્લાઈટમાં આવેલા સુરતની એક…
- તરોતાઝા
વિશેષ : ઘણા લોકો પાર્કમાં કારણ વગર જોરથી હસે છે, જાણો, આ કરવાથી કયા રોગ મટે છે?
-નિધી ભટ્ટવિશ્ર્વ હાસ્ય દિવસ 2025: હાસ્ય તમને રોગોથી દૂર રાખી શકે છે, પરંતુ સંશોધન કહે છે કે પહેલા લોકો દિવસમાં 18 મિનિટ હસતા હતા પરંતુ હવે તે સમય ઘટીને માત્ર 6 મિનિટ થઈ ગયો છે. આ ઉતાવળિયા અને ઝડપી જીવનમાં,…