- નેશનલ
પાકિસ્તાને ફરી કરી નાપાક હરકતઃ LOC પર ગોળીબારીમાં દસ ભારતીય માર્યા ગયા
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ઑપરેશન સિંદુર કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હોવા છતાં પાકિસ્તાની તેમની હરકતો બંધ કરતું નથી. ભારતના જવાબથી રોષે ભરાયેલા પાકિસ્તાને એલઓસી પર ફાયરિંગ શરૂ કર્યું છે. છેલ્લા કેટલા દિવસથી પાકિસ્તાન તમામ નીતિ-નિયમો નેવે મૂકી ફાયરિંગ કરી…
- IPL 2025
હાર્દિકે બે નો-બૉલ ફેંક્યા, છેલ્લી ઓવર પોતે ન કરી: ગુજરાત ફાવી ગયું, મુંબઈ હાર્યું
મુંબઈ: મુંબઇ ઈન્ડિયન્સ (mi)નો મંગળવારે મોડી રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (gt) સામે મેઘરાજાના વિઘ્નો પછીના દિલધડક મુકાબલામાં છેલ્લા બૉલ પર પરાજય થયો એ સાથે મુંબઈ ટીમ-તરફી અસંખ્ય લોકોના દિલ તૂટી ગયા હતા અને આઇપીએલ (IPL)ની 2022ની ચેમ્પિયન ટીમ ગુજરાતના…
- ઇન્ટરનેશનલ
ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનના પ્રધાન બોલ્યા ખોટું, વિદેશી મીડિયાએ ખોલી પોલ
લાહોરઃ ભારતે ઓપરેશન સિંદૂરથી પહલગામમાં 26 પ્રવાસીઓના મોતનો બદલો લીધો હતો. ભારતે પીઓકે અને પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા. 100થી વધુ આતંકી માર્યા ગયા હતા. ભારતની કાર્યવાહી બાદ વિદેશી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં પાકિસ્તાનના સૂચના પ્રધાન જૂઠ્ઠું…
- નેશનલ
હવે નિરાંત થઈઃ પહેલગામ હુમલાના મૃતકોના પરિવારોની આખમાં ખુશી અને દુઃખના આસું
નવી દિલ્હીઃ ઘરેથી કાશ્મીર ફરવા નીકળેલા અને પરત ગોળી વિંધાયેલા શરીર સાથે કફનમાં આવેલા 26 મૃતકોના પરિવારોએ ભારતીય સેનાએ કરેલા ઑપરેશન સિંદુર બદલ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો છે. પોતાનું સ્વજન તો પરત નહીં આવે એટલે એ દુઃખ તો હંમેશાંનું…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનીઓને સિંદૂરના અર્થની નથી ખબર, ભારતની કાર્યવાહી બાદ ગૂગલ પર કરી રહ્યા છે સર્ચ
કરાચીઃ પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ મોડી રાતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. ભારતે કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના લોકો ફફડી ઉઠ્યા છે. પાકિસ્તાનના લોકો ગૂગલ…
- નેશનલ
પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન, ઓપરેશન સિંદૂર જવાબદારી પૂર્વકનું એક્શન
નવી દિલ્હી : ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ એર સ્ટ્રાઈકને ઓપરેશન સિંદૂર નામ…
- નેશનલ
ઓપરેશન સિંદૂરઃ પહલગામના 26 પ્રવાસીના મોતના બદલામાં ભારતે 100થી વધુ આતંકીને માર્યા
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં અને POK કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારતની આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનનું પીએમ મોદીએ મોનીટર કર્યું…
- નેશનલ
Operation Sindoor: દેશની સેના પર અમને ગર્વ છેઃ કૉંગ્રેસે આપી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ પહેલાગામમાં 22મી એપ્રિલે 26 નિર્દોષ લોકોને તેમના ધર્મ પૂછી પૂછીને મારી નાખનારા આતંકવાદીઓને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે ઠેર ઠેરથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારતીય સેના, નૌસેના, વાયુસેનાએ સંયુક્ત રીતે આતંકવાદી કેમ્પ પર હુમલો કરી 100 જેટલા…
- નેશનલ
Operation Sindoor: તમે અમારી સુહાગનોની સેથીના સિંદુર ઊજાડ્યા…આ રીતે પડ્યું નામ
નવી દિલ્હીઃ જો તમે કાશ્મીરના પહેલગામના ત્રાસવાદી હુમલાને યાદ કરો તો તમને હિમાંશી નરેવાલનો મૃત પતિ વિનય નરેવાલ પાસે વિલા મોઢે બેઠલો ફોટો યાદ આવશે. લગ્નના માત્ર છ દિવસ બાદ ત્રાસવાદીઓએ આ નવી નવેલી દુલ્હનને વિધવા કરી દીધી. માત્ર હિમાંશી…