- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનો મોટો નિર્ણય, ત્રણ દેશોનો પ્રવાસ રદ કર્યો
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી કેમ્પ પર મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : આપણી મહિલા સશક્તીકરણનાં દરેક મોરચે અગ્રેસર…
-ભાટી એન. હિન્દુસ્તાનમાં અનેક ભાષા ભિન્ન ભિન્ન રીતરિવાજ છે, તેમાંય હિન્દુ, મુસ્લિમ, પારસી, ક્રિશ્ર્ચિયન જેવા અનેક ધર્મ છે, તેમાં મહિલાઓ માટે અલગ અલગ કાયદાઓ હતા અને આજે પણ અમુક જ્ઞાતિમાં મહિલાઓ ભલે સ્વતંત્ર હોય તેમ છતાં રૂઢિગત રિવાજ હોય છે.…
- અમદાવાદ
ગુજરાતની વતની છે આ જાંબાઝ કર્નલ સોફિયા કુરેશીઃ જાણો આ બે મહિલા અધિકારી વિશે
અમદાવાદઃ પાકિસ્તાન સામે બાથ ભીડવાની જે હિંમત ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ બતાવી હતી, તેવી જ હિંમત વડા પ્રધાન નરેન્દ્ર મોદી બતાવી રહ્યા છે. સતત રંજાડતા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે ભારતીય સેનાને જે બળ, જુસ્સો અને શસ્ત્રસુવિધાઓ જોઈએ…
- અમદાવાદ
ઓપરેશન સિંદૂર પર શું બોલ્યા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી?
રાજકોટઃ પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ મોડી રાતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત અનેક રાજનેતાએ આ મુદ્દે પ્રતિક્રિયા…
- નેશનલ
ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યો રાફેલનો દમ, આતંકી કેમ્પોને તબાહ કરવા ભજવી મહત્વની ભૂમિકા
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે, ભારતના ઓપરેશન સિંદૂરમાં ફાઇટર જેટ રાફેલે મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઓપરેશન દરમિયાન, રાફેલ વિમાને ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી અત્યાધુનિક SCALP ક્રુઝ મિસાઇલો…
- નેશનલ
‘ઓપરેશન સિંદૂર’: ભારતીય જવાનોની ભારતીય ક્રિકેટરોએ વાહ-વાહ કરી
નવી દિલ્હી: ગયા મહિનાના પહલગામ હુમલાનો ભારતે પાકિસ્તાનને ‘ઑપરેશન સિંદૂર’ના ઓચિંતા અને સચોટ આક્રમણ સાથે જડબાતોડ જવાબ આપ્યો એ બદલ ભારતીય ક્રિકેટરો (INDIAN CRICKETERS)એ મોદી સરકારની અને ભારતીય હવાઈ દળ સહિત સમગ્ર ભારતીય સંરક્ષણ સેનાની વાહ-વાહ કરી છે.કાશ્મીરમાં મિની સ્વિટઝરલૅન્ડ…
- નેશનલ
ઓપરેશન સિંદૂરની સફળતા, આતંકી મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના મોતનો દાવો
નવી દિલ્હી : ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન એવી માહિતી પણ પ્રકાશમાં…
- નેશનલ
ઓપરેશન સિંદૂરને આ રીતે આપવામાં આવ્યો અંજામ, વાંચો ઈનસાઈડ સ્ટોરી
નવી દિલ્હીઃ ભારતીય સેના ઓપરેશન સિંદૂર પર પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન દુનિયાભરમાં આતંકનો અડ્ડો છે. આતંકવાદને લઇને પાકિસ્તાનનો લાંબો ઇતિહાસ છે. પહલગામના હુમલાવરોની ઓળખાણ થઇ છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું…
- ભુજ
કચ્છના રણમાં ફસાયેલા ધાંગ્રંધાના પરિવારને આ રીતે ઉગારાયો
ભુજઃ વૈશાખના સુદ પક્ષમાં ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલાં અપર એર સર્ક્યુલેશનને પગલે સમયાંતરે વરસી રહેલા કમોસમી વરસાદને પગલે પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છના નાના રણમાં માર્ગ ભૂલીને કાદવ-કીચડ વાળા વરસાદી પાણીમાં ફસાયેલા ધાંગ્રધાના પરિવારના સભ્યોને હેમખેમ બચાવી લેવાતાં સૌએ રાહતનો…
- નેશનલ
ભારતે ઓપરેશન સિંદૂરમાં 25 મિનિટમાં 21 સ્થળો પર હુમલા કર્યા, નાગરિકોને કોઇ નુકસાન નહિ
નવી દિલ્હી : ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ એર સ્ટ્રાઈકને ઓપરેશન સિંદૂર નામ…