- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: બાંગ્લાદેશમાં ધર્માંધતા હાવી, ભારત માટે ખતરાની નિશાની
-ભરત ભારદ્વાજ ભારતમાં રહેતા મુસ્લિમોનો એક નાનકડો વર્ગ ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે, અન્યાય થાય છે એવાં રોદણાં રડ્યાં કરે છે. રાજકારણીઓ આવી વાતોને હવા આપે છે ને ભારતમાં અશાંતિ ઊભી કરવા માગતાં વિદેશી પરિબળો સમયાંતરે ફાલતુ રિપોર્ટ્સ બહાર…
- ઈન્ટરવલ
મગજ મંથન : અક્કલ + આવડત + અનુભવ = સફળ જિંદગીની ગુરુચાવી
-વિઠ્ઠલ વઘાસિયાકોઈપણ મનુષ્ય જીવનમાં સર્વાંગ રીતે સફળ ત્યારે જ થાય છે કે, જ્યારે એની પાસે અક્કલ,આવડત અને અનુભવ હોય.માત્ર અક્કલથી પણ કામ ચાલતું નથી.માત્ર આવડતથી પણ કામ ચાલતું નથી કે માત્ર અનુભવથી પણ કામ ચાલતું નથી.આ ત્રણે પરિબળ મનુષ્યને સંપૂર્ણ…
- અમદાવાદ
આતંકવાદની લડાઈમાં વિપક્ષનું સરકારને સમર્થનઃ ભરતસિંહ સોલંકી, નીતિન પટેલે કહી આ વાત
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ મોડી રાતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરીને પહલગામ હુમલાનો બદલો લીધો હતો. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર આશાવાદી કોને કહેવાય? છૂટાછેડા પછી ફરી જીવનસાથીની શોધ ચલાવે એ જોડી સ્વર્ગમાં રચાય તો છૂટાછેડા કોર્ટમાં કેમ? ઉપરનો હિસાબ નીચે ચૂકતે કરવા ! સાળાને ક્યારે સાલો કહેવો પડે? જીજાજીના ખાનગી પરાક્રમો બહેનાને બતાવી દે ત્યારે. બાર વર્ષે બાવો…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા: પર્વત પર પૈસા ઊગે? હા, આમ ઊગે!
-હેન્રી શાસ્ત્રી વિજ્ઞાન કહે છે કે ઊંચાઈ પર હવા પાતળી હોવાથી શ્વાચ્છોશ્વાસમાં તકલીફ પડે, નસીબ કહે છે કે ઊંચાઈ પર જવાથી આર્થિક તકલીફ દૂર થઈ જાય છે. શબ્દોનો ખેલ લાગે એવી આ વાત ચેકસ્લોવાકિયામાંથી છુટા પડેલા ચેક રિપબ્લિક (બીજો સ્લોવાકિયા)ના…
- અમદાવાદ
અમદાવાદમાં પલટાયું વાતાવરણ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ; ઠેર ઠેર પાણી ભરાયા
અમદાવાદઃ શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા., સાબરમતી વિસ્તારમાં પંજાબી કોલોનીમાં ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું હતું. કમોસમી વરસાદથી પંચવટી, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઈન્ડિયાકોલોની, અસારવા, ચમનપુરા, અખબારનગર,…
- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનો મોટો નિર્ણય, ત્રણ દેશોનો પ્રવાસ રદ કર્યો
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી કેમ્પ પર મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : આપણી મહિલા સશક્તીકરણનાં દરેક મોરચે અગ્રેસર…
-ભાટી એન. હિન્દુસ્તાનમાં અનેક ભાષા ભિન્ન ભિન્ન રીતરિવાજ છે, તેમાંય હિન્દુ, મુસ્લિમ, પારસી, ક્રિશ્ર્ચિયન જેવા અનેક ધર્મ છે, તેમાં મહિલાઓ માટે અલગ અલગ કાયદાઓ હતા અને આજે પણ અમુક જ્ઞાતિમાં મહિલાઓ ભલે સ્વતંત્ર હોય તેમ છતાં રૂઢિગત રિવાજ હોય છે.…
- અમદાવાદ
ગુજરાતની વતની છે આ જાંબાઝ કર્નલ સોફિયા કુરેશીઃ જાણો આ બે મહિલા અધિકારી વિશે
અમદાવાદઃ પાકિસ્તાન સામે બાથ ભીડવાની જે હિંમત ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ બતાવી હતી, તેવી જ હિંમત વડા પ્રધાન નરેન્દ્ર મોદી બતાવી રહ્યા છે. સતત રંજાડતા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે ભારતીય સેનાને જે બળ, જુસ્સો અને શસ્ત્રસુવિધાઓ જોઈએ…
- અમદાવાદ
ઓપરેશન સિંદૂર પર શું બોલ્યા ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી?
રાજકોટઃ પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ મોડી રાતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત અનેક રાજનેતાએ આ મુદ્દે પ્રતિક્રિયા…