- નેશનલ

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના લાહોરમાં સીરીયલ બ્લાસ્ટ, એરપોર્ટ બંધ કરાયું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હજુ ભયમાં છે. તેવા સમયે આજે સવારે પાકિસ્તાનના લાહોરના વેલ્ટન એરપોર્ટ નજીક, ગોપાલ નગર અને નસરાબાદ વિસ્તારોમાં વિસ્ફોટ થયા છે. જેના પગલે બચાવ અને ફાયર…
- લાડકી

ફોકસ: સંસ્કૃતિ રક્ષક
-ઝુબૈદા વલિયાણી સ્ત્રીઓ ઉત્સવની આતુરતાપૂર્વક રાહ જોતી હોય છે. એના અનેક કારણ છે. એમાં સૌથી મોટું કારણ એ વખતે એ પોતાના સર્જકતા અને કલ્પકલાની સવિશેષ રજૂઆત કરી શકે છે. એટલું જ નહીં એક વણજાહેર કરેલી સ્પર્ધા દ્વારા એ પોતાનું સમાજમાં…
- લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: સપનાઓ ને ઉમ્મીદ વચ્ચે કઈ રીતે સાચવવું સંતુલન?
શ્ર્વેતા જોષી-અંતાણી સવારે સાડા પાંચના ટકોરે ધણધણી ઉઠેલો અલાર્મ સન્નાટાને ચીરતો સીધો મેશ્વાના કાને અથડાયો. મેશ્વાએ કણસતા અવાજે ઉંઘમાં જ હાથ લંબાવી સ્નુઝ બટન દબાવી દીધું. હજુ તો ચાદર તાણી એ ફરી ઊંઘમાં સરી પડવાની તૈયારી કરે છે એવામાં મમ્મીની…
- ગાંધીનગર

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠા જિલ્લો અવ્વલ
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025 માં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ છે. ગત…
- નેશનલ

ભારતના ઓપરેશન સિંદૂર બાદ એલઓસી પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, લોકો બંકરમાં છુપાયા
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ કરીને બદલો લીધો છે. જેની બાદ ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન પહલગામ હુમલા બાદ સતત નિયંત્રણ રેખા પર ફાયરિંગ…
- વેપાર

અમેરિકા-ચીન વચ્ચે વેપાર વાટાઘાટના આશાવાદે વૈશ્વિક સોનામાં પીછેહઠ
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં ત્રણ ટકાનો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકા-ચીન…
- નેશનલ

ભારતના આ ડ્રોને પાકિસ્તાનમાં ઘૂસીને મચાવી તબાહી, જાણો કેમ કહેવાય છે સ્યુસાઈડ ડ્રોન
નવી દિલ્હીઃ ભારતે આજે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના અનેક આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશન દરમિયાન એક ખાસ પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને સ્યુસાઈડ ડ્રોન પણ કહેવાય છે. જે છુપાઈને ટાર્ગેટ પાર પાડે છે. તેને…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: બાંગ્લાદેશમાં ધર્માંધતા હાવી, ભારત માટે ખતરાની નિશાની
-ભરત ભારદ્વાજ ભારતમાં રહેતા મુસ્લિમોનો એક નાનકડો વર્ગ ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે, અન્યાય થાય છે એવાં રોદણાં રડ્યાં કરે છે. રાજકારણીઓ આવી વાતોને હવા આપે છે ને ભારતમાં અશાંતિ ઊભી કરવા માગતાં વિદેશી પરિબળો સમયાંતરે ફાલતુ રિપોર્ટ્સ બહાર…
- ઈન્ટરવલ

મગજ મંથન : અક્કલ + આવડત + અનુભવ = સફળ જિંદગીની ગુરુચાવી
-વિઠ્ઠલ વઘાસિયાકોઈપણ મનુષ્ય જીવનમાં સર્વાંગ રીતે સફળ ત્યારે જ થાય છે કે, જ્યારે એની પાસે અક્કલ,આવડત અને અનુભવ હોય.માત્ર અક્કલથી પણ કામ ચાલતું નથી.માત્ર આવડતથી પણ કામ ચાલતું નથી કે માત્ર અનુભવથી પણ કામ ચાલતું નથી.આ ત્રણે પરિબળ મનુષ્યને સંપૂર્ણ…
- અમદાવાદ

આતંકવાદની લડાઈમાં વિપક્ષનું સરકારને સમર્થનઃ ભરતસિંહ સોલંકી, નીતિન પટેલે કહી આ વાત
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ મોડી રાતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરીને પહલગામ હુમલાનો બદલો લીધો હતો. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ…









