- ગાંધીનગર
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠા જિલ્લો અવ્વલ
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025 માં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ છે. ગત…
- નેશનલ
ભારતના ઓપરેશન સિંદૂર બાદ એલઓસી પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, લોકો બંકરમાં છુપાયા
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ કરીને બદલો લીધો છે. જેની બાદ ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન પહલગામ હુમલા બાદ સતત નિયંત્રણ રેખા પર ફાયરિંગ…
- વેપાર
અમેરિકા-ચીન વચ્ચે વેપાર વાટાઘાટના આશાવાદે વૈશ્વિક સોનામાં પીછેહઠ
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં ત્રણ ટકાનો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકા-ચીન…
- નેશનલ
ભારતના આ ડ્રોને પાકિસ્તાનમાં ઘૂસીને મચાવી તબાહી, જાણો કેમ કહેવાય છે સ્યુસાઈડ ડ્રોન
નવી દિલ્હીઃ ભારતે આજે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના અનેક આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશન દરમિયાન એક ખાસ પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને સ્યુસાઈડ ડ્રોન પણ કહેવાય છે. જે છુપાઈને ટાર્ગેટ પાર પાડે છે. તેને…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: બાંગ્લાદેશમાં ધર્માંધતા હાવી, ભારત માટે ખતરાની નિશાની
-ભરત ભારદ્વાજ ભારતમાં રહેતા મુસ્લિમોનો એક નાનકડો વર્ગ ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે, અન્યાય થાય છે એવાં રોદણાં રડ્યાં કરે છે. રાજકારણીઓ આવી વાતોને હવા આપે છે ને ભારતમાં અશાંતિ ઊભી કરવા માગતાં વિદેશી પરિબળો સમયાંતરે ફાલતુ રિપોર્ટ્સ બહાર…
- ઈન્ટરવલ
મગજ મંથન : અક્કલ + આવડત + અનુભવ = સફળ જિંદગીની ગુરુચાવી
-વિઠ્ઠલ વઘાસિયાકોઈપણ મનુષ્ય જીવનમાં સર્વાંગ રીતે સફળ ત્યારે જ થાય છે કે, જ્યારે એની પાસે અક્કલ,આવડત અને અનુભવ હોય.માત્ર અક્કલથી પણ કામ ચાલતું નથી.માત્ર આવડતથી પણ કામ ચાલતું નથી કે માત્ર અનુભવથી પણ કામ ચાલતું નથી.આ ત્રણે પરિબળ મનુષ્યને સંપૂર્ણ…
- અમદાવાદ
આતંકવાદની લડાઈમાં વિપક્ષનું સરકારને સમર્થનઃ ભરતસિંહ સોલંકી, નીતિન પટેલે કહી આ વાત
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ મોડી રાતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરીને પહલગામ હુમલાનો બદલો લીધો હતો. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર આશાવાદી કોને કહેવાય? છૂટાછેડા પછી ફરી જીવનસાથીની શોધ ચલાવે એ જોડી સ્વર્ગમાં રચાય તો છૂટાછેડા કોર્ટમાં કેમ? ઉપરનો હિસાબ નીચે ચૂકતે કરવા ! સાળાને ક્યારે સાલો કહેવો પડે? જીજાજીના ખાનગી પરાક્રમો બહેનાને બતાવી દે ત્યારે. બાર વર્ષે બાવો…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા: પર્વત પર પૈસા ઊગે? હા, આમ ઊગે!
-હેન્રી શાસ્ત્રી વિજ્ઞાન કહે છે કે ઊંચાઈ પર હવા પાતળી હોવાથી શ્વાચ્છોશ્વાસમાં તકલીફ પડે, નસીબ કહે છે કે ઊંચાઈ પર જવાથી આર્થિક તકલીફ દૂર થઈ જાય છે. શબ્દોનો ખેલ લાગે એવી આ વાત ચેકસ્લોવાકિયામાંથી છુટા પડેલા ચેક રિપબ્લિક (બીજો સ્લોવાકિયા)ના…
- અમદાવાદ
અમદાવાદમાં પલટાયું વાતાવરણ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ; ઠેર ઠેર પાણી ભરાયા
અમદાવાદઃ શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા., સાબરમતી વિસ્તારમાં પંજાબી કોલોનીમાં ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું હતું. કમોસમી વરસાદથી પંચવટી, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઈન્ડિયાકોલોની, અસારવા, ચમનપુરા, અખબારનગર,…