- IPL 2025
CSK માટે રવિન્દ્ર જાડેજાએ મેળવી મોટી સિદ્ધી; આ મામલે ડ્વેન બ્રાવોને પાછળ છોડ્યો
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની 57મી મેચ ગઈ કાલે બુધવારે સાંજે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ રસાકસીભરી મેચમાં CSKએ બે વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં CSK…
- નેશનલ
ભારે વિવાદ વચ્ચે પણ શરદ પવારે એ નિર્ણય ન લીધો હોત તો સોફિયા કુરેશી કે…
નવી દિલ્હીઃ સમગ્ર દેશ ઑપરેશન સિંદૂરની ચર્ચા કરી રહ્યો છે. પહેલાગામ હુમલાના જવાબરૂપે ભારતે ત્રાસવાદી અડ્ડાઓ પર કરેલી મિસાઈલ સ્ટ્રાઈકથી દેશનો રોષ થોડો ઠંડો પડ્યો છે. 26 પુરુષોને ધર્મ પૂછી ગોળીઓ ધરબી દેનારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી ત્રસ્ત ભારતે જડબાતોડ જવાબ…
- વેપાર
અમેરિકા-બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલના આશાવાદે વૈશ્વિક સોનામાં પીછેહઠ
મુંબઈઃ ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકા અને બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ ઉપરાંત સપ્તાહના અંતે ટ્રેડ ડીલ અંગે અમેરિકા તથા ચીન…
- નેશનલ
ઓપરેશન સિંદૂર મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સર્વપક્ષીય બેઠકમાં કરી આ મોટી વાત
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. જેમાં 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ હવે સરકારે ગુરુવારે…
- ઇન્ટરનેશનલ
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન વિસ્ફોટોથી ધણધણ્યું , લાહોર બાદ કરાચીમાં પણ બ્લાસ્ટ
ઇસ્લામાબાદ : ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ કરેલા હુમલા બાદ તેની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં આજે સવારે લાહોરમાં થયેલા ત્રણ વિસ્ફોટ બાદ હવે કરાચીમાં પણ વિસ્ફોટ થયો હોવાની વિગત પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ કરાચીના શરાફી…
- અમરેલી
કમોસમી વરસાદથી અમરેલી સહિત રાજ્યમાં કેરીના પાકનો સોથ વળી ગયો
અમરેલીઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી અમરેલી, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. આગામી દિવસોમાં માવઠાની આગાહી છે ત્યારે રાજ્યમાં ધરતીપુત્રો ચિંતાતુર બન્યાં હતા. અમરેલીના ધારી પંથકના ગામોમાં બાગાયતી પાકમાં કેરી સાથે ઉનાળુ…
- ગાંધીનગર
ગુજરાતમાં છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ યોજનામાં વિદ્યાર્થીઓને અપાતી રકમ વધારવામાં આવી
ગાંધીનગરઃ રાજ્યમાં ધો. ૧૦ અને ૧૨ બોર્ડનું પરિણામ જાહેર કરાયું છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ- એસસી તેમજ સામાજિક…
- સુરેન્દ્રનગર
Breaking: અમિત ખૂંટ કેસમાં કૉંગ્રેસી નેતા સહિત ત્રણની અટકાયત
રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખળભળાટ ફેલાવનારા અમિત ખૂંટ આત્મહત્યા રેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ઈન્સ્ટાગ્રામ પર મળેલી ગર્લફ્રેન્ડે બળાત્કારનો કેસ કર્યા બાદ અમિતનો મૃતદેહ તેની વાડીમાં લટકતો મળ્યો હતો. અમિતે મળવા બોલાવી, નશીલું પીણું પીવડાવી અવાવરૂ જગ્યામાં બળાત્કાર…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: ભારતે ટેરર નેટવર્કનો ખાતમો કરીને જંપ લેવો જોઈએ
-ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી અંતે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં હવાઈ હુમલા કરી દીધા. ઈન્ડિયન આર્મી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત કુમાર ડોભાલે સત્તાવાર રીતે જાહેરાત કરી…
- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ વધુ કેન્દ્ર સરકાર સતર્ક, વાયુસેનાને આપવામાં આવી ખુલ્લી છૂટ
નવી દિલ્હી : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ મંગળવાર રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો. આ હુમલાથી ગભરાયેલું પાકિસ્તાન સતત નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે. ત્યારે સરહદ પારથી થયેલા આ કાયરતાપૂર્ણ કૃત્યને ધ્યાનમાં રાખીને…