- ભુજ

કચ્છનાં સરક્રિકમાં ત્રણ જેટલા ડ્રોન તોડી પડાયાનાં અહેવાલ; ગુજરાતનાં સરહદી જિલ્લામાં બ્લેકઆઉટ
ભુજ: પાકિસ્તાને ભારતનાં જમ્મુ, પઠાણકોટ, જેસલમેર સહિતનાં સરહદી વિસ્તારમાં હુમલાની નાપાક હરકત કરી છે. ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે સંવેદનશીલ એવા કચ્છનાં સરક્રિક આસપાસનાં વિસ્તારમાં પાકિસ્તાનનાં ત્રણ જેટલા ડ્રોન દેખાતા તેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાના અહેવાલો મળી…
- નેશનલ

પાકિસ્તાને કરી મોટી ભૂલ; ભારતના 3 લશ્કરી મથકો પર હુમલો કર્યો, મળશે જડબાતોડ જવાબ
નવી દિલ્હી: પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સેનાએ પુષ્ટિ કરી કે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કરી મથકો પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલા કર્યા હતાં, જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. આવું કરીને પાકિસ્તાને…
- નેશનલ

પાકિસ્તાનની AWACS સિસ્ટમ નષ્ટ; ભારતના એરપોર્ટ પર સિક્યોરિટી વધશે
આજે રાત્રે પાકિસ્તાને ભારત પર કાયરતાપૂર્ણ હુમલો શરુ કર્યો હતો, હવે ભારતીય સેના વળતી કાર્યવાહી શરુ કરી છે. ભારતના વળતા હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. લાહોર, ઇસ્લામાબાદ, કરાચી અને બહાવલપુર જેવા શહેરોમાં સતત સાયરન વાગી રહ્યા છે. વળતી કાર્યવાહી…
- નેશનલ

રજાઓ રદ, શાળાઓ બંધ: પંજાબ, રાજસ્થાન, ગુજરાત સહિત રાજ્યોમાં હાઇ એલર્ટ
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને ફરી જમ્મુથી લઈને રાજસ્થાન અને ગુજરાતનાં સરહદી વિસ્તારમાં હુમલો કર્યો છે. આ દરમિયાન સુરક્ષાની સ્થિતિને ધ્યાને લઈને સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ઘણા રાજ્યોએ શાળાઓ બંધ…
- IPL 2025

CSK માટે રવિન્દ્ર જાડેજાએ મેળવી મોટી સિદ્ધી; આ મામલે ડ્વેન બ્રાવોને પાછળ છોડ્યો
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની 57મી મેચ ગઈ કાલે બુધવારે સાંજે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ રસાકસીભરી મેચમાં CSKએ બે વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં CSK…
- નેશનલ

ભારે વિવાદ વચ્ચે પણ શરદ પવારે એ નિર્ણય ન લીધો હોત તો સોફિયા કુરેશી કે…
નવી દિલ્હીઃ સમગ્ર દેશ ઑપરેશન સિંદૂરની ચર્ચા કરી રહ્યો છે. પહેલાગામ હુમલાના જવાબરૂપે ભારતે ત્રાસવાદી અડ્ડાઓ પર કરેલી મિસાઈલ સ્ટ્રાઈકથી દેશનો રોષ થોડો ઠંડો પડ્યો છે. 26 પુરુષોને ધર્મ પૂછી ગોળીઓ ધરબી દેનારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી ત્રસ્ત ભારતે જડબાતોડ જવાબ…
- વેપાર

અમેરિકા-બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલના આશાવાદે વૈશ્વિક સોનામાં પીછેહઠ
મુંબઈઃ ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકા અને બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ ઉપરાંત સપ્તાહના અંતે ટ્રેડ ડીલ અંગે અમેરિકા તથા ચીન…
- નેશનલ

ઓપરેશન સિંદૂર મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સર્વપક્ષીય બેઠકમાં કરી આ મોટી વાત
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. જેમાં 9 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ હવે સરકારે ગુરુવારે…
- ઇન્ટરનેશનલ

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન વિસ્ફોટોથી ધણધણ્યું , લાહોર બાદ કરાચીમાં પણ બ્લાસ્ટ
ઇસ્લામાબાદ : ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ કરેલા હુમલા બાદ તેની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં આજે સવારે લાહોરમાં થયેલા ત્રણ વિસ્ફોટ બાદ હવે કરાચીમાં પણ વિસ્ફોટ થયો હોવાની વિગત પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ કરાચીના શરાફી…
- અમરેલી

કમોસમી વરસાદથી અમરેલી સહિત રાજ્યમાં કેરીના પાકનો સોથ વળી ગયો
અમરેલીઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી અમરેલી, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. આગામી દિવસોમાં માવઠાની આગાહી છે ત્યારે રાજ્યમાં ધરતીપુત્રો ચિંતાતુર બન્યાં હતા. અમરેલીના ધારી પંથકના ગામોમાં બાગાયતી પાકમાં કેરી સાથે ઉનાળુ…









