- ઇન્ટરનેશનલ
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન વિસ્ફોટોથી ધણધણ્યું , લાહોર બાદ કરાચીમાં પણ બ્લાસ્ટ
ઇસ્લામાબાદ : ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ કરેલા હુમલા બાદ તેની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. જેમાં આજે સવારે લાહોરમાં થયેલા ત્રણ વિસ્ફોટ બાદ હવે કરાચીમાં પણ વિસ્ફોટ થયો હોવાની વિગત પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ કરાચીના શરાફી…
- અમરેલી
કમોસમી વરસાદથી અમરેલી સહિત રાજ્યમાં કેરીના પાકનો સોથ વળી ગયો
અમરેલીઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી અમરેલી, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. આગામી દિવસોમાં માવઠાની આગાહી છે ત્યારે રાજ્યમાં ધરતીપુત્રો ચિંતાતુર બન્યાં હતા. અમરેલીના ધારી પંથકના ગામોમાં બાગાયતી પાકમાં કેરી સાથે ઉનાળુ…
- ગાંધીનગર
ગુજરાતમાં છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ યોજનામાં વિદ્યાર્થીઓને અપાતી રકમ વધારવામાં આવી
ગાંધીનગરઃ રાજ્યમાં ધો. ૧૦ અને ૧૨ બોર્ડનું પરિણામ જાહેર કરાયું છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ- એસસી તેમજ સામાજિક…
- સુરેન્દ્રનગર
Breaking: અમિત ખૂંટ કેસમાં કૉંગ્રેસી નેતા સહિત ત્રણની અટકાયત
રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખળભળાટ ફેલાવનારા અમિત ખૂંટ આત્મહત્યા રેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ઈન્સ્ટાગ્રામ પર મળેલી ગર્લફ્રેન્ડે બળાત્કારનો કેસ કર્યા બાદ અમિતનો મૃતદેહ તેની વાડીમાં લટકતો મળ્યો હતો. અમિતે મળવા બોલાવી, નશીલું પીણું પીવડાવી અવાવરૂ જગ્યામાં બળાત્કાર…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: ભારતે ટેરર નેટવર્કનો ખાતમો કરીને જંપ લેવો જોઈએ
-ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી અંતે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં હવાઈ હુમલા કરી દીધા. ઈન્ડિયન આર્મી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત કુમાર ડોભાલે સત્તાવાર રીતે જાહેરાત કરી…
- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ વધુ કેન્દ્ર સરકાર સતર્ક, વાયુસેનાને આપવામાં આવી ખુલ્લી છૂટ
નવી દિલ્હી : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ મંગળવાર રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો. આ હુમલાથી ગભરાયેલું પાકિસ્તાન સતત નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે. ત્યારે સરહદ પારથી થયેલા આ કાયરતાપૂર્ણ કૃત્યને ધ્યાનમાં રાખીને…
- નેશનલ
પહેલાગામ હુમલાની કોઈપણ માહિતી હોય તો NIAને ફોન કરો, તપાસમાં મદદ કરો
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ તમામ પ્રવાસીઓ, મુલાકાતીઓ અને સ્થાનિકોને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગેની માહિતી આપવા અપીલ કરી છે. NIA એ દરેકને અપીલ કરી છે કે જો તેમની પાસે હુમલા સંબંધિત કોઈ માહિતી, ફોટોગ્રાફ્સ…
- પુરુષ
વિશેષ: નવી ફેશન: ફલોરલ શટર્સ
-ખુશી ઠક્કર કોર્પોરેટ વલ્ડમાં કામ કરતો પુરુષ કે પછી કોઈ ધંધાદારી ફેશન અંગે એક મહિલાથી પણ વધારે સજાગ હોય છે. તેઓની પોતાની એક આગવી સ્ટાઈલ હોય છે કે જેમાં તેઓ ઋતુ પ્રમાણે પોતાને હિસાબે ફેરફાર કરે છે. જેમકે શિયાળામાં હુડી…
- પુરુષ
‘સ્વ’ માટે પણ જીવવાનું શીખો…
નીલા સંઘવી તું ક્યારે આવશે અને ક્યારે રસોઈ બનાવશે? પિન્કીને ભૂખ લાગી છે અને સારિકા પણ જોબ પરથી ભૂખી થઈને આવશે’ ચેતને મમ્મીને ફોન કર્યો. ‘અરે, તને કહીને તો ગઈ હતી. આજે અમારા સંગીત ક્લાસનો વાર્ષિકોત્સવ છે. અમારો કાર્યક્રમ તો…
- ભુજ
માંડવીના પર્યટન સ્થળ રાવળપીર દાદા સહિતની દસ દીવાદાંડીઓ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ
ભુજ: ગત ૨૨મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતેની બેસરન ઘાટીમાં ફરવા આવેલા ૨૬ જેટલા ભારતીય પર્યટકોને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ ધરબી દઈ મોતને ઘાટ ઉતારી દેવાના પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓના હુમલા બાદ ભારતીય સેનાએ ગત મધરાત્રે ઓપરેશન ‘સિંદૂર’ હાથ ધરીને…