- નેશનલ

ભારતે સરહદ પર જ કાઉન્ટર-ડ્રોન ઓપરેશનમાં પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોન તોડી પાડયા
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકી કેમ્પોને તબાહ કર્યા હતા. જેની બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય એર ડિફેન્સ સીસ્ટમથી તેને નાકામ…
- નેશનલ

ભારતે પાકિસ્તાનની 300થી વધુ મિસાઈલ તોડી પાડી, 28 બંકરોને પણ કર્યા ધ્વસ્ત
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં કરેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાની સેના એલઓસી પર સતત ફાયરિંગ કરી રહ્યં છે. પાકિસ્તાને ભારતના 15 જેટલા શહેરો પર મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટથી નિશાન સાધ્યું હતું પરંતુ ભારતીય સેનાએ મોટાભાગના…
- ગીર સોમનાથ

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતમાં એલર્ટ, સોમનાથ અને દ્વારકા મંદિરની સુરક્ષા વધારવામાં આવી
ગીર-સોમનાથઃ ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ સમગ્ર દેશમાં હાઈએલર્ટ છે. તેમજ ગત રાત્રે પાકિસ્તાને ભારત પર કરેલા હુમલા બાદ સેના સતત પાકિસ્તાનના શહેરો પર હુમલો કરીને જવાબ આપી રહી છે. ત્યારે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામો સોમનાથ અને…
- નેશનલ

ભારતીય સેનાની જવાબી કાર્યવાહી, સાંબામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 આતંકી ઠાર
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકી કેમ્પોને તબાહ કર્યા હતા. જેની બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય એર ડિફેન્સ સીસ્ટમથી તેને નાકામ બનાવવામાં…
- નેશનલ

પાકિસ્તાનમાં બળવો! બલુચિસ્તાનમાં આર્મી કેમ્પ પર હુમલો; આર્મી ચીફની હકાલપટ્ટીના અહેવાલ
નવી દિલ્હી: પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારત પર હુમલો કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો, ભારતે વાળતો હુમલો શરુ કયો છે. હવે પાકિસ્તાન મુશ્કેલીમાં ફસાયું છે, પાકિસ્તાનના લાહોરમાં ખાસ કરીને વોલ્ટન એરપોર્ટ અને શહેરના કેન્ટોનમેન્ટ વિસ્તાર નજીક અનેક વિસ્ફોટો…
- નેશનલ

ભારત-પાક સરહદે વધતા તણાવને પગલે પંજાબમાં તમામ શાળા-કોલેજ ત્રણ દિવસ માટે બંધ
ચંડીગઢ: ભારત અને પાકિસ્તાનની સરહદ પર વધી રહેલા તણાવની પરિસ્થિતિને ધ્યાને લઈને પંજાબ સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ કર્યો છે. જેમાં રાજ્યની સરકારી, ખાનગી અને સહાયિત શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.…
- નેશનલ

ભારતે 8000 એક્સ અકાઉન્ટ બ્લોક કર્યા, મુસાફરોને ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવા સુચના
નવી દિલ્હી: ગુરુવારે પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો હતો, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે હુમલા નિષ્ફળ બનાવ્યા છે. ભારતની આંતરિક સુરક્ષા અંગે કેદ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ઈમરજન્સી બેઠક બોલાવી છે. એવામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલએ મુસાફરો માટે…
- અમદાવાદ

અમદાવાદ કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓની રજાઓ રદ, હેડક્વાર્ટર ન છોડવા આદેશ
અમદાવાદ: ભારતની સરહદો પર પાકિસ્તાનનાં હુમલાની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને અમદાવાદ કલેક્ટર કચેરી દ્વારા તાત્કાલિક અસરથી મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. નિવાસી અધિક કલેકટર બી.આર.સાગર દ્વારા હસ્તાક્ષરિત આ આદેશમાં કચેરીના તમામ શાખાધિકારીઓ, અધિકારીઓ અને તાબા હેઠળની તમામ કચેરીઓના કર્મચારીઓની…
- અમદાવાદ

ભારતની પશ્ચિમ સીમા પર પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલા નિષ્ફળ, ગુજરાત સરકારની તાત્કાલિક બેઠક
અમદાવાદ: સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે રાત્રે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન દ્વારા જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુર ખાતેના લશ્કરી મથકો સહિત ભારતના વિવિધ મહત્વપૂર્ણ સ્થાપનો પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરવાના પ્રયાસોને ત્વરિત કાર્યવાહી કરીને નિષ્ફળ બનાવ્યા હતા.…
- ભુજ

કચ્છનાં સરક્રિકમાં ત્રણ જેટલા ડ્રોન તોડી પડાયાનાં અહેવાલ; ગુજરાતનાં સરહદી જિલ્લામાં બ્લેકઆઉટ
ભુજ: પાકિસ્તાને ભારતનાં જમ્મુ, પઠાણકોટ, જેસલમેર સહિતનાં સરહદી વિસ્તારમાં હુમલાની નાપાક હરકત કરી છે. ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે સંવેદનશીલ એવા કચ્છનાં સરક્રિક આસપાસનાં વિસ્તારમાં પાકિસ્તાનનાં ત્રણ જેટલા ડ્રોન દેખાતા તેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાના અહેવાલો મળી…








