- ગાંધીનગર
ભારત – પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં CMએ બેઠક યોજી
ગાંધીનગરઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ફરીથી એક વખત યુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન ગુજરાતના બોર્ડર વિસ્તારને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ સેનાએ તેમના મનસૂબા સાકાર થવા દીધા નહોતા. આ દરમિયાન આજે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન…
- IPL 2025
BIG BREAKING: ભારત-પાકિસ્તાન યુદ્ધઃ આઈપીએલ સ્થગિત કરવામાં આવી
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ કાર્નિવલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ને હાલ સ્થગિત કરવામાં આવી છે. બીસીસીઆઈના સૂત્રોના કહેવા પ્રમાણે, દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ છે, આ સ્થિતિમાં લીગ સસ્પેન્ડ કરવાનો…
- નેશનલ
બલોચ નેતાએ પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેક્યો, કહ્યું – હવે કલમા વાંચીને કોઈને મારવામાં…
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને દરેક દિશામાંથી તોડી પાડ્યું છે. ભારત તો પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે. ભારત સાથે વધતા તણાવને કારણે, પાકિસ્તાન સાથેની લડાઈ હવે બલુચિસ્તાનમાં પણ તીવ્ર બની ગઈ છે. બલુચિસ્તાન પણ પાકિસ્તાનની અલગ થવા માટે જંગ લડી…
- નેશનલ
બાંગ્લાદેશ પછી બલુચિસ્તાન?: બલોચ આર્મીએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી
નવી દિલ્હીઃ 1971 બાદ ફરી એક વખત ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના મંડાણ થઈ ગયા છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતના શહેરોને ટાર્ગેટ કર્યા હતા, જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક મનસૂબા સાકાર થવા દીધા નહોતા. આ દરમિયાન જાણીતા બલૂચ લેખક અને…
- મનોરંજન
ઓપરેશન સિંદૂર બાદ અમિતાભ બચ્ચને શેર કરી રહસ્યમય પોસ્ટ! સોશિયલ મીડિયામાં લોકોએ માંગ્યો જવાબ
મુંબઈઃ ભારતે પાકિસ્તાન પર મિસાઇલ હુમલો કરીને પહલગામ આતંકવાદી હુલમાનો જોરદાર જવાબ આુપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને અડ્ડા શોધીને ત્યારે હુમલો કર્યો હતો. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતની આ જવાબી…
- ઇન્ટરનેશનલ
ભારતના હુમલાથી પાકિસ્તાન થયું પાયમાલ, વિશ્વ પાસે માંગી લોનની ભીખ?
લાહોરઃ ભારતે પાકિસ્તાન પર કહેલા હુમલા બાદ પડોશી દેશમાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન પાકિસ્તાનની હાલત કંગાળ થઈ રહી છે. પાકિસ્તાન સરકારે આર્થિક સંકટમાંથી બચવા માટે વિશ્વ સમક્ષ હાથ ફેલાવ્યા હતા. પાકિસ્તાન સરકારના ઈકોનોમિક અફેયર્સ ડિવીઝન મુજબ, પાકિસ્તાનને ભારતીય હુમલામાં…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ભારતને ટ્રમ્પની મધ્યસ્થીની કોઈ જરૂર નથી
-ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે કરેલી લશ્કરી કાર્યવાહીના કારણે બંને દેશોમાં તણાવનો માહોલ છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા મેદાનમાં આવ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ઓફર કરી છે. ડોનલ્ડ…
- નેશનલ
પાકિસ્તાન સદીઓ સુધી હુમલાને યાદ રાખશે, અવળચંડાઈ બંધ નહીં કરે તો ગાઝા બનાવી દઈશુંઃ એક્સપર્ટ
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઓપરેશન સિંદૂર દ્વારા પહલગામ હુમલાનો બદલો લીધો હતો. હતાશ થયેલું પાકિસ્તાન સતત ભારતીય સૈન્ય ઠેકાણાં અને નાગરિકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનની એક પણ મિસાઈલ કે ડ્રોન ભારતની ધરતીને નુકસાન પહોંચાડી શક્યું…
- નેશનલ
હવાઈ હુમલા બાદ હવે ભારતનો પાકિસ્તાન પર જળ હુમલો, ચિનાબ નદીનું પાણી છોડવામાં આવ્યું
જમ્મુ અને કાશ્મીરઃ ભારત અત્યારે પાકિસ્તાન પર દરેક બાજુથી વાર પ્રહાર કરી રહ્યું છે. હવાઈ હુમલાથી આસમાની વરસાદ સાથે હવે જમીન પર પણ પાણીનો વાર કરવામાં આવ્યો છે. પહેલા ભારતે પાકિસ્તાન જતી નદી પરના અનેક ડેમના દરવાજા બંધ કરી દીધા…
- અમદાવાદ
ગુજરાતમાં સરહદી વિસ્તારમાં 75 નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. ભારતે પહલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતની આ કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને ભારતના બોર્ડર વિસ્તારના ગામડાઓને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનના ડ્રોન હવામાં જ તોડી…