- નેશનલ

મેઘાલયમાં 2 મહિના માટે રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો! બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા થઈ કડક
શિલોંગઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ (Bharat Pakistan War) ચાલી રહ્યું છે, ભારતે પાકિસ્તાન પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. આ બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તેને નાકામ કરી દીધો હતો.…
- ગાંધીનગર

ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને શું આપ્યું માર્ગદર્શન? જાણો વિગત
ગાંધીનગરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. આ અંગે મુખ્ય પ્રધાને તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. મુખ્ય પ્રધાને લખ્યું,…
- ગાંધીનગર

ભારત – પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં CMએ બેઠક યોજી
ગાંધીનગરઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ફરીથી એક વખત યુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન ગુજરાતના બોર્ડર વિસ્તારને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ સેનાએ તેમના મનસૂબા સાકાર થવા દીધા નહોતા. આ દરમિયાન આજે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન…
- IPL 2025

BIG BREAKING: ભારત-પાકિસ્તાન યુદ્ધઃ આઈપીએલ સ્થગિત કરવામાં આવી
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ કાર્નિવલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ને હાલ સ્થગિત કરવામાં આવી છે. બીસીસીઆઈના સૂત્રોના કહેવા પ્રમાણે, દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ છે, આ સ્થિતિમાં લીગ સસ્પેન્ડ કરવાનો…
- નેશનલ

બલોચ નેતાએ પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેક્યો, કહ્યું – હવે કલમા વાંચીને કોઈને મારવામાં…
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને દરેક દિશામાંથી તોડી પાડ્યું છે. ભારત તો પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે. ભારત સાથે વધતા તણાવને કારણે, પાકિસ્તાન સાથેની લડાઈ હવે બલુચિસ્તાનમાં પણ તીવ્ર બની ગઈ છે. બલુચિસ્તાન પણ પાકિસ્તાનની અલગ થવા માટે જંગ લડી…
- નેશનલ

બાંગ્લાદેશ પછી બલુચિસ્તાન?: બલોચ આર્મીએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી
નવી દિલ્હીઃ 1971 બાદ ફરી એક વખત ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના મંડાણ થઈ ગયા છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતના શહેરોને ટાર્ગેટ કર્યા હતા, જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક મનસૂબા સાકાર થવા દીધા નહોતા. આ દરમિયાન જાણીતા બલૂચ લેખક અને…
- મનોરંજન

ઓપરેશન સિંદૂર બાદ અમિતાભ બચ્ચને શેર કરી રહસ્યમય પોસ્ટ! સોશિયલ મીડિયામાં લોકોએ માંગ્યો જવાબ
મુંબઈઃ ભારતે પાકિસ્તાન પર મિસાઇલ હુમલો કરીને પહલગામ આતંકવાદી હુલમાનો જોરદાર જવાબ આુપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને અડ્ડા શોધીને ત્યારે હુમલો કર્યો હતો. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતની આ જવાબી…
- ઇન્ટરનેશનલ

ભારતના હુમલાથી પાકિસ્તાન થયું પાયમાલ, વિશ્વ પાસે માંગી લોનની ભીખ?
લાહોરઃ ભારતે પાકિસ્તાન પર કહેલા હુમલા બાદ પડોશી દેશમાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન પાકિસ્તાનની હાલત કંગાળ થઈ રહી છે. પાકિસ્તાન સરકારે આર્થિક સંકટમાંથી બચવા માટે વિશ્વ સમક્ષ હાથ ફેલાવ્યા હતા. પાકિસ્તાન સરકારના ઈકોનોમિક અફેયર્સ ડિવીઝન મુજબ, પાકિસ્તાનને ભારતીય હુમલામાં…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : ભારતને ટ્રમ્પની મધ્યસ્થીની કોઈ જરૂર નથી
-ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે કરેલી લશ્કરી કાર્યવાહીના કારણે બંને દેશોમાં તણાવનો માહોલ છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા મેદાનમાં આવ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ઓફર કરી છે. ડોનલ્ડ…









