- નેશનલ
પાકિસ્તાનના સતત ડ્રોન હુમલા બાદ ભારત એકશનમાં મોડમાં, જમ્મુમાં કરી આ મોટી તૈયારી
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલો અને તેની બાદ ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં આતંકી કેમ્પોનો નાશ કર્યો હતો. જેની બાદ પાકિસ્તાન સતત ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. જેને એર ડિફેન્સ સિસ્ટમની મદદથી…
- નેશનલ
ભારતનો પાકિસ્તાન પર વળતો પ્રહાર, ચાર એરબેઝ નિશાન બનાવ્યા; આતંકવાદી લોન્ચ પેડનો નાશ
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત રહ્યો છે. સૂત્રોના પાસેથી મળતી વિગતો અનુસાર ભારતે આજે શનિવારે વહેલી સવારે પાકિસ્તાનના ચાર એરબેઝ પર વળતો પ્રહાર કર્યો છે. ગઈ કાલ રાત્રે ભારતનાં 26 સ્થળો પર કરવામાં આવેલા હુમલાનાં તાત્કાલિક જવાબ…
- નેશનલ
આરએસએસ વડા મોહન ભાગવતનું ઓપરેશન સિંદૂર પર નિવેદન, કહ્યું જરૂરી હતું, સેનાને અભિનંદન
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. તેની બાદ પાકિસ્તાને પણ ભારત પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. જેનો ભારતીય સેનાએ આક્રમક રીતે જવાબ આપ્યો…
- નેશનલ
મેઘાલયમાં 2 મહિના માટે રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો! બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા થઈ કડક
શિલોંગઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ (Bharat Pakistan War) ચાલી રહ્યું છે, ભારતે પાકિસ્તાન પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. આ બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તેને નાકામ કરી દીધો હતો.…
- ગાંધીનગર
ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને શું આપ્યું માર્ગદર્શન? જાણો વિગત
ગાંધીનગરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. આ અંગે મુખ્ય પ્રધાને તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. મુખ્ય પ્રધાને લખ્યું,…
- ગાંધીનગર
ભારત – પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં CMએ બેઠક યોજી
ગાંધીનગરઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ફરીથી એક વખત યુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન ગુજરાતના બોર્ડર વિસ્તારને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ સેનાએ તેમના મનસૂબા સાકાર થવા દીધા નહોતા. આ દરમિયાન આજે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન…
- IPL 2025
BIG BREAKING: ભારત-પાકિસ્તાન યુદ્ધઃ આઈપીએલ સ્થગિત કરવામાં આવી
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ કાર્નિવલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ને હાલ સ્થગિત કરવામાં આવી છે. બીસીસીઆઈના સૂત્રોના કહેવા પ્રમાણે, દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ છે, આ સ્થિતિમાં લીગ સસ્પેન્ડ કરવાનો…
- નેશનલ
બલોચ નેતાએ પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેક્યો, કહ્યું – હવે કલમા વાંચીને કોઈને મારવામાં…
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને દરેક દિશામાંથી તોડી પાડ્યું છે. ભારત તો પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે. ભારત સાથે વધતા તણાવને કારણે, પાકિસ્તાન સાથેની લડાઈ હવે બલુચિસ્તાનમાં પણ તીવ્ર બની ગઈ છે. બલુચિસ્તાન પણ પાકિસ્તાનની અલગ થવા માટે જંગ લડી…
- નેશનલ
બાંગ્લાદેશ પછી બલુચિસ્તાન?: બલોચ આર્મીએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી
નવી દિલ્હીઃ 1971 બાદ ફરી એક વખત ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના મંડાણ થઈ ગયા છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતના શહેરોને ટાર્ગેટ કર્યા હતા, જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક મનસૂબા સાકાર થવા દીધા નહોતા. આ દરમિયાન જાણીતા બલૂચ લેખક અને…