- કચ્છ
કચ્છમાં લોકોને ઘરમાં રહેવાની અપીલ, અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યું
કચ્છઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના સરહદી વિસ્તોરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અબડાસાની નાની ધ્રુફી ગામ નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. ખાનાય ગામની સીમમાંથી કાટમાળ મળ્યો હતો. કચ્છ કલેકટર દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ…
- નેશનલ
પાકિસ્તાની હુમલામાં જમ્મુ-કાશ્મીરના અધિકારી સહિત 5નાં મૃત્યુ, સરહદ પર તણાવ યથાવત
શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં તણાવને કારણે યુદ્ધ જેવી સ્થિતિનો માહોલ સર્જાયો છે. ભારતનાં ‘ઓપરેશન સિંદૂર’ બાદ ફફડી ઊઠેલું પાકિસ્તાન ભારતમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. શનિવારે વહેલી સવારે રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે…
- નેશનલ
પાકિસ્તાનને મોટો આંચકો, G-7 દેશોએ પહલગામ આતંકી હુમલાની નિંદા કરી
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. તેવા સમયે G-7 દેશોએ એક સંયુક્ત નિવેદનમાં 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. આ નિવેદનમાં, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન…
- નેશનલ
પાકિસ્તાનની મોટી કબૂલાત, ભારત પર ચીનની પીએલ-15 મિસાઇલથી કર્યો હતો હુમલો
નવી દિલ્હીઃ પાકિસ્તાને ભારત પર હુમલા માટે ચીનના લાંબા અંતરની પીએલ-15 મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાની વાયુસેનાએ જણાવ્યું, તેમણે ભારતે પાકિસ્તાન તથા પીઓકેમાં નવ આતંકી શિબિરને નાશ કર્યા બાદ જવાબ આપવા ચાઇનીઝ પીએલ-15 મિસાઇલનો ઉપયોગ કર્યો…
- નેશનલ
પાકિસ્તાનના સતત ડ્રોન હુમલા બાદ ભારત એકશનમાં મોડમાં, જમ્મુમાં કરી આ મોટી તૈયારી
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલો અને તેની બાદ ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં આતંકી કેમ્પોનો નાશ કર્યો હતો. જેની બાદ પાકિસ્તાન સતત ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. જેને એર ડિફેન્સ સિસ્ટમની મદદથી…
- નેશનલ
ભારતનો પાકિસ્તાન પર વળતો પ્રહાર, ચાર એરબેઝ નિશાન બનાવ્યા; આતંકવાદી લોન્ચ પેડનો નાશ
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત રહ્યો છે. સૂત્રોના પાસેથી મળતી વિગતો અનુસાર ભારતે આજે શનિવારે વહેલી સવારે પાકિસ્તાનના ચાર એરબેઝ પર વળતો પ્રહાર કર્યો છે. ગઈ કાલ રાત્રે ભારતનાં 26 સ્થળો પર કરવામાં આવેલા હુમલાનાં તાત્કાલિક જવાબ…
- નેશનલ
આરએસએસ વડા મોહન ભાગવતનું ઓપરેશન સિંદૂર પર નિવેદન, કહ્યું જરૂરી હતું, સેનાને અભિનંદન
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. તેની બાદ પાકિસ્તાને પણ ભારત પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. જેનો ભારતીય સેનાએ આક્રમક રીતે જવાબ આપ્યો…
- નેશનલ
મેઘાલયમાં 2 મહિના માટે રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો! બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા થઈ કડક
શિલોંગઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ (Bharat Pakistan War) ચાલી રહ્યું છે, ભારતે પાકિસ્તાન પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. આ બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તેને નાકામ કરી દીધો હતો.…
- ગાંધીનગર
ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને શું આપ્યું માર્ગદર્શન? જાણો વિગત
ગાંધીનગરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. આ અંગે મુખ્ય પ્રધાને તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. મુખ્ય પ્રધાને લખ્યું,…