- ઇન્ટરનેશનલ
ભારત-પાક. તણાવને લઈ ચીને આલાપ્યો શાંતિનો રાગ, કરી આ અપીલ
બેઇજિંગઃ પાકિસ્તાને ગત રાત્રે પણ ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલાની કોશિશ કરી હતી. જેને ભારતના સુરક્ષાદળો અને એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવથી ચીન, અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં ચિંતાનો…
- નેશનલ
પાકિસ્તાનના ખોટા દાવાનો વિદેશ મંત્રાલય કર્યો પર્દાફાશ,કહ્યું સુરતગઢ અને સિરસા એરપોર્ટ સુરક્ષિત
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ખોટા દાવાનો પર્દાફાશ કર્યો છે. આ અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે પાકિસ્તાન ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. પાકિસ્તાને ભારતીય S-400…
- નેશનલ
પાક-ચીન “જુઠ્ઠાણા”ને શરણે; ભારતનું S-400 એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ અને મહિલા પાઇલટને પકડવાનાં ખોટા દાવા
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં તણાવમાં પાકિસ્તાની સેનાને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આથી હવે પાકિસ્તાન અને તેનો મિત્ર દેશ ચીન જુઠ્ઠાણાને ચરણે બેસી ગયા છે. ભારતના એર ડિફેન્સ સિસ્ટમ S-400 અંગે ચીને દુનિયામાં જે જૂઠ ફેલાવ્યું હતું,…
- સ્પોર્ટસ
યશસ્વીનું અબાઉટ ટર્ન, કહે છે કે ‘મારે તો હવે…’
મુંબઈ: લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલે (YASHASVI JAISWAL) મુંબઈ ક્રિકેટ ઍસોસિએશન (MCA)ને કહ્યું છે કે ‘હું મુંબઈની રણજી ટીમ છોડીને ગોવાની રણજી ટીમ વતી રમવાનો હતો, પણ મેં હવે નિર્ણય બદલ્યો છે એટલે મને હવે ફરી મુંબઈ (MUMBAI) વતી રમવાની…
- નેશનલ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દેશના આ બે મોટા શહેરમાં ફરી લાદવામાં આવ્યું લોકડાઉન
જયપુરઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન ભારત પર હુમલાની શક્ય તમામ કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનના ઈરાદા સફળ થવા દીધા નથી. આ દરમિયાન રાજસ્થાનના બોર્ડર જિલ્લા બાડમેર અને જેસલમેરમાં…
- નેશનલ
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેદારનાથ હેલિકોપ્ટર સેવા સ્થગિત કરાઈ
દેહરાદૂન : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘણા હેલિકોપ્ટર અને હોટેલ બુકિંગ રદ થઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેમાં શનિવારે સરહદ…
- અમદાવાદ
વોર ઇફેક્ટ? ઉનાળુ વેકેશનની સિઝન “ધોવાઈ” પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો, બુકિંગ થઈ રહ્યા છે રદ્દ!
અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિ છે. ભારતનાં આતંક વિરોધી સૈન્ય અભિયાન ઓપરેશન સિંદૂર બાદ બંને દેશ વચ્ચેનાં સંબંધમાં વધારે તણાવ છે. પાકિસ્તાનની સેના ભારતનાં અનેક સરહદી વિસ્તારોમાં હુમલા કરી રહી છે અને તે સમયે સુરક્ષાને ધ્યાને…
- નેશનલ
મુરલી તમારો કોણ થાય? યુદ્ધમાં ગયેલા દીકરાના માતા-પિતાના હાથ ધ્રુજ્યા ને…
મુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં જ્યારે જ્યારે પાકિસ્તાનને આપણે મ્હાત આપીએ છીએ ત્યારે ત્યારે આપણા જવાનો માટે આપણી છાતી ગજગજ ફુલે છે, પણ જે માતા-પિતા અને પરિવારના સ્વજનો સરહદ પર હશે તેમની મનઃસ્થિતિ લગભગ આપણે સમજી પણ નહીં શકીએ.…
- નેશનલ
ગુજરાત સહિત દેશમાં આ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી
નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે દેશમાં કેટલીક પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. બંને દેશો વચ્ચેના તણાવની અસર શૈક્ષણિક કાર્ય પર પણ જોવા મળી રહી છે. જેમાં કેટલીક મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓ સ્થગિત કરવા પડી છે. તેમાં આઈસીએઆઈ દ્વારા આયોજીત સીએ ફાઈનલ…
- નેશનલ
ભારતીય સેનાએ કહ્યું, પાકિસ્તાનના એરબેઝ અને હથિયાર ભંડારને તબાહ કર્યા
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં શુક્રવારે રાત્રે પાકિસ્તાને ભારતના 26 શહેરો પર ડ્રોન હુમલા કર્યા હતા. જેને ભારતીય સેનાએ નાકામ બનાવ્યા હતા. જ્યારે ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપતા દેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું…