- જામનગર
Breaking: કચ્છ બાદ જામનગરમાં પણ હાઈ એલર્ટઃ કામ-ધંધા બંધ કરી ઘરમાં રહેવા તાકીદ
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસે ને દિવસે તણાવ વધી રહ્યો છે અને સતત ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના પણ ઘણા શહેરો પાકિસ્તાનના નિશાન પર છે. ગુજરાતની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી હાઈ એલર્ટ…
- નેશનલ
ભારતની એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 5 આતંકી ઠાર, આ રહ્યું લિસ્ટ
નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન સંઘર્ષનો આજે ચોથો દિવસ છે. પાકિસ્તાને શુક્રવારની રાત અને શનિવારની સવારે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં 26 સ્થાનો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. પહલગામ હુમલાનો બદલો લેવા ભારતે કરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાંચ…
- ડાંગ
ડાંગમાં વાદળ ફાટતાં પૂર્ણા નદીમાં ભરઉનાળે પૂર; જુઓ VIDEO
સાપુતારા: રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન ડાંગ જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો…
- Uncategorized
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે બાંગ્લાદેશની 4 ચેનલો પર પ્રતિબંધ મૂક્યો, જાણો કારણ
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ભારત સરકારે બાંગ્લાદેશ સામે પણ કાર્યવાહી કરી છે. જેમાં ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા બદલ 4 બાંગ્લાદેશી મીડિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ખુલાસો બાંગ્લાદેશી મીડિયા…
- અમદાવાદ
ભારત-પાક. તણાવ વચ્ચે આવતીકાલે નિર્ધારીત સમયે યોજાશે GPSC પરીક્ષા, હસમુખ પટેલે આપી માહિતી
અમદાવાદઃ ભારત – પાકિસ્તાન તણાવ વચ્ચે કેટલીક પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. GPSC પરીક્ષાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી પ્રમાણે, જીપીએસસી દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રહેશે. જીપીએસસી દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, આયોગની વેબસાઈટ…
- અમદાવાદ
દેશવાસીઓ, હવેથી આ બે દેશોમાં ફરવા જતા પહેલા સો વાર વિચારજો, તેમણે ભારતને નહીં…
અમદાવાદઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરેલી સ્થિતિ છે. પહેલગામ ફરવા ગયેલા પ્રવાસીઓ પર આતંકીઓએ હુમલો કરી ભારતની શાંતિની પરીક્ષા લીધી છે. ભારત પાસે વળતો પ્રહાર કરવા સિવાય કોઈ વિકલ્પ ન છોડતા હવે પાકિસ્તાન ભારતના ઑપરેશન સિંદૂર સામે ટકવા મથી રહ્યું છે.…
- રાજકોટ
પાકિસ્તાન અવળચંડાઈ ચાલુ રાખશે તો યુદ્ધ નિશ્ચિતઃ વિજય રૂપાણી
રાજકોટઃ ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન ગુજરાતમાં બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, પાકિસ્તાનની કોઈ હેસિયત નથી, પરંતુ તેની અવળચંડાઈને આપણે જાણીએ છીએ. પાકિસ્તાન આતંકીઓને આશરો આપે છે તે વાત સાબિત…
- ગાંધીનગર
સરહદ પર તણાવ અને ડ્રોન હુમલા વચ્ચે ગુજરાત સરકાર સતર્ક, સરહદી વિસ્તારોમાં સુરક્ષા પગલાની કરી સમીક્ષા
ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અને પાકિસ્તાન દ્વારા કરવામાં ભારતનાં અન્ય સરહદી રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાના પ્રયાસોની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન…