- નેશનલ
શ્રીનગરમાં કોઈ વિસ્ફોટ નથી થયો, નાગરોટામાં પણ કોઈ હુમલો નહીં: સેના અધિકારી
નવી દિલ્હી: શનિવારે રાત્રે પાકિસ્તાનએ યુદ્ધવિરાનું ઉલંઘન કર્યું હતું. એવામાં ભારતીય સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે શ્રીનગરમાં કોઈ વિસ્ફોટ થયો નથી. ઉપરાંત, LoC પર હવે કોઈ ગોળીબાર નથી થઇ રહી. જોકે, થોડા સમય પહેલા ગોળીબાર થયો હતો. એક…
- નેશનલ
નાપાકનો સાથ આપવા આવ્યું ચીન! કહ્યું – અમે સંપૂર્ણપણે પાકિસ્તાનની સાથે છીએ
નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાન તેની નાપાક હરકતો છોડે તેમ નથી. પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને ડ્રોન હુમલો કરીને ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન હવે ચીને એક નવું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.…
- નેશનલ
પાકિસ્તાનની નાપાક હરકત! યુદ્ધવિરામના થોડા કલાકો બાદ કર્યો ડ્રોન હુમલો, ભારતે આપ્યો જબડાતોડ જવાબ
જમ્મુ અને કાશ્મીરઃ ભારત અને પાકિસ્તાન બન્ને દેશો યુદ્ધ વિરામ બાબતે સહમત થયા હતા. પરંતુ પાકિસ્તાન તેની નાપાક હરકતો છોડે તેમ નથી. યુદ્ધ વિરામના થોડાક જ કલાકોમાં પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી દીધી હોવાના અહેવાલો સામે આવ્યાં છે. સૂત્રો દ્વારા મળતી…
- જામનગર
Breaking: કચ્છ બાદ જામનગરમાં પણ હાઈ એલર્ટઃ કામ-ધંધા બંધ કરી ઘરમાં રહેવા તાકીદ
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસે ને દિવસે તણાવ વધી રહ્યો છે અને સતત ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના પણ ઘણા શહેરો પાકિસ્તાનના નિશાન પર છે. ગુજરાતની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી હાઈ એલર્ટ…
- નેશનલ
ભારતની એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 5 આતંકી ઠાર, આ રહ્યું લિસ્ટ
નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન સંઘર્ષનો આજે ચોથો દિવસ છે. પાકિસ્તાને શુક્રવારની રાત અને શનિવારની સવારે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં 26 સ્થાનો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. પહલગામ હુમલાનો બદલો લેવા ભારતે કરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાંચ…
- ડાંગ
ડાંગમાં વાદળ ફાટતાં પૂર્ણા નદીમાં ભરઉનાળે પૂર; જુઓ VIDEO
સાપુતારા: રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન ડાંગ જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો…
- Uncategorized
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે બાંગ્લાદેશની 4 ચેનલો પર પ્રતિબંધ મૂક્યો, જાણો કારણ
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ભારત સરકારે બાંગ્લાદેશ સામે પણ કાર્યવાહી કરી છે. જેમાં ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા બદલ 4 બાંગ્લાદેશી મીડિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ખુલાસો બાંગ્લાદેશી મીડિયા…
- અમદાવાદ
ભારત-પાક. તણાવ વચ્ચે આવતીકાલે નિર્ધારીત સમયે યોજાશે GPSC પરીક્ષા, હસમુખ પટેલે આપી માહિતી
અમદાવાદઃ ભારત – પાકિસ્તાન તણાવ વચ્ચે કેટલીક પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. GPSC પરીક્ષાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી પ્રમાણે, જીપીએસસી દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રહેશે. જીપીએસસી દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, આયોગની વેબસાઈટ…