- ઉત્સવ

કરિયર: જોબ માર્કેટ 2025 અત્યાર જેવી પ્રતિસ્પર્ધા અગાઉ ક્યારેય જોઇ નથી!
-નરેન્દ્ર કુમારજોબ માર્કેટ પર લિંક્ડઇનના તાજેતરના રિપોર્ટ ‘સ્કિલ્સ ઓન ધ રાઇઝ 2025’ને જોઇએ તો ખ્યાલ આવે છે કે નોકરીના માર્કેટમાં હાલ જેવી પ્રતિસ્પર્ધા અગાઉ ક્યારેય જોઇ નથી. આ રિપોર્ટ અનુસાર, નોકરીદાતા આજના ઝડપથી બદલાતા પ્રોફેશનલ પરિદૃશ્યને નેવિગેટ કરવા માટે પોતાના…
- ઉત્સવ

હેં… ખરેખર?! બે ટાપુ ત્રણેક કિ.મી.ના અંતરે પણ બન્નેમાં દિવસ અલગ!
-પ્રફુલ શાહ આ દુનિયામાં ઘણું માનવામાં ન આવે એવું છે. એમાં એક ઉદાહરણ છે લિટલ ડાયોમિડ અને બીગ ડાયોમીડ ટાપુ. આમાં લિટલ અને બીગ સમજાય પણ ડાયોમીડ કેમ અને શા માટે! આ બન્ને ટાપુનાં નામ ગ્રીક સંત ડાયોમીડીસ પરથી રાખવામાં…
- નેશનલ

ભારતે ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના ખોલ્યા દરવાજા, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ ભારતી ચિનાબ નદીમાંથી પાણી છોડ્યું હતું. ભારતે જમ્મુ કાશ્મીરના રામબનમાં ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના કેટલાક દરવાજા ખોલ્યા હતા. બે દિવસ પહેલા ભારતે બગલિહાર ડેમના બે અને સલાલ ડેમના ત્રણ…
- નેશનલ

કાંદાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો રડ્યાઃ લાસલગાંવમાં મબલખ આવક
મુંબઈઃ તમારા ઘરમાં કાંદા સસ્તા આવે કે ન આવે, પણ જથ્થાબંધ માર્કેટમાં કાંદાનો ભાવ તળિયે બેસી ગયો છે અને ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. નાસિકની લાસલગાંવ બજાર સમિતિમાં ડુંગળીના ભાવ ગગડી ગયા છે, જેના કારણે ખેડૂતો માટે સંકટ સર્જાયું છે.…
- અમદાવાદ

કામની વાતઃ પાસપોર્ટ માટે ઓરિજનલ દસ્તાવેજ નહીં રજૂ કરવા પડે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાર્યરત થશે PSK
અમદાવાદ: વિદેશ જવા પાસપોર્ટ મહત્ત્વનો પુરાવો છે. ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પાસપોર્ટ રિન્યુ કરાવે છે અથવા તો નવા બનાવે છે. પાસપોર્ટ માટે અત્યાર સુધી ઓરિજનલ દસ્તાવેજ રજૂ કરવા પડતા હતા પરંતુ હવે આમાંથી છૂટકારો મળી શકે છે. ટૂંક…
- ઉત્સવ

કવર સ્ટોરી: આમ તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ છે ત્યારે… હવે આંતરિક સુરક્ષા ને પ્રજાની શિસ્ત અતિ મહત્ત્વની છે
-વિજય વ્યાસ ‘ઑપરેશન સિંદૂર’ દ્વારા સરકારે અને ભારતીય સૈન્યએ દુશ્મન એવા પાડોશી પાકિસ્તાનને જોઈતાં પાઠ ભણાવી દીધા છે… આપણા સીમાડાની સુરક્ષા માટે ભારતીય સૈન્ય સતર્ક છે. આમ છતાં, પ્રજા તરીકે આપણે પણ અમુક ફરજ પૂરતી ગંભીરતાથી બજાવવાની છે. ભારત અને…
- IPL 2025

આ તારીખથી આઈપીએલની ફરી થશે શરૂઆત, આજે છે મીટિંગ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ આઈપીએલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 15 મે થી આઈપીએલના સ્થગિત કરવામાં આવેલા મુકાબલા ફરીથી શરૂ થઈ શકે છે. જે વિદેશી ક્રિકેટર્સ તેમના વતન પરત ફર્યા છે તેમને પણ…
- ઉત્સવ

આકાશ મારી પાંખમાં : જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
-ડૉ. કલ્પના દવે અમૃતભરેલું અંતર જેનું, સાગર જેવું સત. જો, દીકરી વહાલનો દરિયો, તો દીકરો વહાલનું આકાશ, મારી મા છે વહાલનો મહાસાગર, પિતાનું હૈયું જાણે હિમાલય.કૌટુંબિક સંબંધોની આવી મધુરતા થકી જ જીવન ધન્ય બને છે. મીઠા મધુને મીઠા મેહુલા રે,…









