- નેશનલ
કાંદાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો રડ્યાઃ લાસલગાંવમાં મબલખ આવક
મુંબઈઃ તમારા ઘરમાં કાંદા સસ્તા આવે કે ન આવે, પણ જથ્થાબંધ માર્કેટમાં કાંદાનો ભાવ તળિયે બેસી ગયો છે અને ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. નાસિકની લાસલગાંવ બજાર સમિતિમાં ડુંગળીના ભાવ ગગડી ગયા છે, જેના કારણે ખેડૂતો માટે સંકટ સર્જાયું છે.…
- અમદાવાદ
કામની વાતઃ પાસપોર્ટ માટે ઓરિજનલ દસ્તાવેજ નહીં રજૂ કરવા પડે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાર્યરત થશે PSK
અમદાવાદ: વિદેશ જવા પાસપોર્ટ મહત્ત્વનો પુરાવો છે. ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પાસપોર્ટ રિન્યુ કરાવે છે અથવા તો નવા બનાવે છે. પાસપોર્ટ માટે અત્યાર સુધી ઓરિજનલ દસ્તાવેજ રજૂ કરવા પડતા હતા પરંતુ હવે આમાંથી છૂટકારો મળી શકે છે. ટૂંક…
- ઉત્સવ
કવર સ્ટોરી: આમ તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ છે ત્યારે… હવે આંતરિક સુરક્ષા ને પ્રજાની શિસ્ત અતિ મહત્ત્વની છે
-વિજય વ્યાસ ‘ઑપરેશન સિંદૂર’ દ્વારા સરકારે અને ભારતીય સૈન્યએ દુશ્મન એવા પાડોશી પાકિસ્તાનને જોઈતાં પાઠ ભણાવી દીધા છે… આપણા સીમાડાની સુરક્ષા માટે ભારતીય સૈન્ય સતર્ક છે. આમ છતાં, પ્રજા તરીકે આપણે પણ અમુક ફરજ પૂરતી ગંભીરતાથી બજાવવાની છે. ભારત અને…
- IPL 2025
આ તારીખથી આઈપીએલની ફરી થશે શરૂઆત, આજે છે મીટિંગ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ આઈપીએલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 15 મે થી આઈપીએલના સ્થગિત કરવામાં આવેલા મુકાબલા ફરીથી શરૂ થઈ શકે છે. જે વિદેશી ક્રિકેટર્સ તેમના વતન પરત ફર્યા છે તેમને પણ…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
-ડૉ. કલ્પના દવે અમૃતભરેલું અંતર જેનું, સાગર જેવું સત. જો, દીકરી વહાલનો દરિયો, તો દીકરો વહાલનું આકાશ, મારી મા છે વહાલનો મહાસાગર, પિતાનું હૈયું જાણે હિમાલય.કૌટુંબિક સંબંધોની આવી મધુરતા થકી જ જીવન ધન્ય બને છે. મીઠા મધુને મીઠા મેહુલા રે,…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : મધર્સ-ડે પહેલાંની માતા: ભારત માતા કી જય!
-રાજ ગોસ્વામી બનાવટથી ભરેલી આ દુનિયામાં બાળક પ્રત્યેનો માતાનો પ્રેમ જ વાસ્તવિક છે. કહેવાય છે કે ભગવાન તો સુખ અને દુખ આપે છે, પરંતુ માતા તો પોતાના બાળકને સુખ અને સુખ જ આપે છે.આજે આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસ છે. સૌ જાણે…
- ઇન્ટરનેશનલ
સીઝફાયર તોડ્યા બાદ રઘવાયા થયા પાકિસ્તાનના વડા પ્રધાન, કહ્યું- લોહીના અંતિમ ટીપાં સુધી યુદ્ધ લડીશું
કરાચીઃ પાકિસ્તાને 4 કલાકમાં જ સીઝફાયરનો ભંગ કર્યો હતો. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રઘવાયા થયા હતા. તેમણે કરેલા સંબોધનમાં કહ્યું, ભારતે જે કર્યું તે ખોટું હતું. આપણી સેનાએ તેનો વળતો જવાબ આપ્યો હતો. પહલગામ હુમલાનું બનાવું બનાવીને ભારતે પાકિસ્તાન…
- નેશનલ
સીઝફાયરના ઉલ્લંઘન બાદ જમ્મુ કાશ્મીરમાં અજંપાભરી શાંતિ, રોડ પર વાહન વ્યવહાર શરૂ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સીઝફાયરની જાહેરાત થઈ હતી. અમેરિકાએ મધ્યસ્થી કરતાં બંને દેશો સહમત થયા હતા. જોકે સીઝફાયરની જાહેરાત 4 કલાક પણ ટકી નહોતી. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના અનેક શહેરોમાં ડ્રોનથી હુમલા કર્યા હતા. હાલ…