- IPL 2025
આ તારીખથી આઈપીએલની ફરી થશે શરૂઆત, આજે છે મીટિંગ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ આઈપીએલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 15 મે થી આઈપીએલના સ્થગિત કરવામાં આવેલા મુકાબલા ફરીથી શરૂ થઈ શકે છે. જે વિદેશી ક્રિકેટર્સ તેમના વતન પરત ફર્યા છે તેમને પણ…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
-ડૉ. કલ્પના દવે અમૃતભરેલું અંતર જેનું, સાગર જેવું સત. જો, દીકરી વહાલનો દરિયો, તો દીકરો વહાલનું આકાશ, મારી મા છે વહાલનો મહાસાગર, પિતાનું હૈયું જાણે હિમાલય.કૌટુંબિક સંબંધોની આવી મધુરતા થકી જ જીવન ધન્ય બને છે. મીઠા મધુને મીઠા મેહુલા રે,…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : મધર્સ-ડે પહેલાંની માતા: ભારત માતા કી જય!
-રાજ ગોસ્વામી બનાવટથી ભરેલી આ દુનિયામાં બાળક પ્રત્યેનો માતાનો પ્રેમ જ વાસ્તવિક છે. કહેવાય છે કે ભગવાન તો સુખ અને દુખ આપે છે, પરંતુ માતા તો પોતાના બાળકને સુખ અને સુખ જ આપે છે.આજે આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસ છે. સૌ જાણે…
- ઇન્ટરનેશનલ
સીઝફાયર તોડ્યા બાદ રઘવાયા થયા પાકિસ્તાનના વડા પ્રધાન, કહ્યું- લોહીના અંતિમ ટીપાં સુધી યુદ્ધ લડીશું
કરાચીઃ પાકિસ્તાને 4 કલાકમાં જ સીઝફાયરનો ભંગ કર્યો હતો. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રઘવાયા થયા હતા. તેમણે કરેલા સંબોધનમાં કહ્યું, ભારતે જે કર્યું તે ખોટું હતું. આપણી સેનાએ તેનો વળતો જવાબ આપ્યો હતો. પહલગામ હુમલાનું બનાવું બનાવીને ભારતે પાકિસ્તાન…
- નેશનલ
સીઝફાયરના ઉલ્લંઘન બાદ જમ્મુ કાશ્મીરમાં અજંપાભરી શાંતિ, રોડ પર વાહન વ્યવહાર શરૂ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સીઝફાયરની જાહેરાત થઈ હતી. અમેરિકાએ મધ્યસ્થી કરતાં બંને દેશો સહમત થયા હતા. જોકે સીઝફાયરની જાહેરાત 4 કલાક પણ ટકી નહોતી. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના અનેક શહેરોમાં ડ્રોનથી હુમલા કર્યા હતા. હાલ…
- નેશનલ
પાકિસ્તાન ના સુધર્યું: વળતો જવાબ આપવા ભારતીય સેનાને છુટો દોર અપાયો
નવી દિલ્હી: આજે સાંજે યુદ્ધ વિરામ પર સંમત થયાના થોડા કલાકોમાં જ પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલંઘન કર્યું છે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત તરફ ડ્રોન છોડ્યા હતાં. LoC પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. હવે ભારતીય સેનાને…
- નેશનલ
શ્રીનગરમાં કોઈ વિસ્ફોટ નથી થયો, નાગરોટામાં પણ કોઈ હુમલો નહીં: સેના અધિકારી
નવી દિલ્હી: શનિવારે રાત્રે પાકિસ્તાનએ યુદ્ધવિરાનું ઉલંઘન કર્યું હતું. એવામાં ભારતીય સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે શ્રીનગરમાં કોઈ વિસ્ફોટ થયો નથી. ઉપરાંત, LoC પર હવે કોઈ ગોળીબાર નથી થઇ રહી. જોકે, થોડા સમય પહેલા ગોળીબાર થયો હતો. એક…
- નેશનલ
નાપાકનો સાથ આપવા આવ્યું ચીન! કહ્યું – અમે સંપૂર્ણપણે પાકિસ્તાનની સાથે છીએ
નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાન તેની નાપાક હરકતો છોડે તેમ નથી. પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને ડ્રોન હુમલો કરીને ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન હવે ચીને એક નવું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.…
- નેશનલ
પાકિસ્તાનની નાપાક હરકત! યુદ્ધવિરામના થોડા કલાકો બાદ કર્યો ડ્રોન હુમલો, ભારતે આપ્યો જબડાતોડ જવાબ
જમ્મુ અને કાશ્મીરઃ ભારત અને પાકિસ્તાન બન્ને દેશો યુદ્ધ વિરામ બાબતે સહમત થયા હતા. પરંતુ પાકિસ્તાન તેની નાપાક હરકતો છોડે તેમ નથી. યુદ્ધ વિરામના થોડાક જ કલાકોમાં પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી દીધી હોવાના અહેવાલો સામે આવ્યાં છે. સૂત્રો દ્વારા મળતી…