- ઉત્સવ
સુખનો પાસવર્ડ: પોતાની માન્યતા પ્રત્યે વફાદાર રહેવું જોઈએ…
-આશુ પટેલ સરકાર વિરોધી કવિતા લખવા માટે શાયર મજરૂહ સુલતાનપુરીને કહેવાયું કે કા તો માફી માગી લો નહીં તો જેલમાં જવું પડશે ત્યારે મજરૂહે જેલમાં જવાનું પસંદ કર્યું હતું! મજરૂહ સુલતાનપુરી એક દિન બિક જાયેગા, માટી કે મોલજગ મેં રહ…
- નેશનલ
પાકિસ્તાનનો ઘટસ્ફોટ: પહેલગામની આગ વચ્ચે પુલવામા હુમલામાં પણ હાથ હોવાની કબૂલાત
નવી દિલ્હીઃ પહેલગામમાં 26 નિર્દોષ ભારતીયોને મારી નાખી પાકિસ્તાને દરેક ભારતીયના હૃદય-મનમાં આગ ફેલાવી દીધી છે ત્યારે હવે તેમાં ઘી હોમવાનું કામ કરતું હોય તેમ સ્વીકાર્યું છે કે 2019માં થયેલા પુલવામા હુમાલામાં પણ તેમનો હાથ હતો. 2019ના પુલવામા આતંકવાદી હુમલામાં…
- નેશનલ
ભારતને ઇન્દિરા ગાંધીની જરૂર! યુદ્ધ વિરામ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા કેમ થઇ રહી છે
મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ શરુ થયો હતો, ભારતે ઓપરેશન સિંદુર (Operation Sindoor) શરુ કરીને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને નષ્ટ કર્યા હતાં. ત્યાર બાદ બંને પક્ષોએ એ એક બીજા પર ડ્રોન અને રોકેટ હુમલા શરુ…
- ઉત્સવ
સ્પોટ લાઈટ: આફ્રિકા મારા પર આફરીન થયું…
-મહેશ્ર્વરી કાંતિ મડિયાનાં ત્રણ નાટક સાથે ઈસ્ટ આફ્રિકાના પ્રવાસે નીકળવાની વાત આગળ ચલાવતા પહેલા ગયા અઠવાડિયે મેં મારી બીજી દીકરીને નાટકમાં કામ કરવાની મળેલી તક અને એના લવ મેરેજની વાત કરી હતી. આ બધું હું આફ્રિકા જવા રવાના થઈ એ…
- અમદાવાદ
યુદ્ધવિરામ પછી ગુજરાતના સરહદી જિલ્લાઓમાં કેવી છે સ્થિતિ? જાણો વિગત
અમદાવાદઃ ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ રહી હતી. ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ડ્રોન જોવા મળ્યા હતા. ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના 24 સરહદી ગામો તેમજ પાટણના સાંતલપુર તાલુકાના 70થી વધુ ગામોમાં બ્લેક આઉટ…
- ભુજ
કચ્છના બસ-રેલવે સ્ટેશનો પર કોરોનાકાળ જેવા દશ્યોઃ યુદ્ધના ભણકારા વચ્ચે પરપ્રાંતિયો વતન ઉપડ્યા
ભુજઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ પ્રવર્તી રહેલી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે સીમાવર્તી કચ્છના ખાવડા ખાતેના સોલાર એનર્જી પાર્ક, મુંદરા, કંડલા બંદર અને અબડાસા સહિતના સ્થળોએ રોજગારી મેળવવા આવેલા પરપ્રાંતિય નાગરિકોમાં, આ સરહદી વિસ્તાર પર યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને વિસ્ફોટક પદાર્થોથી લેસ…
- ઉત્સવ
કરિયર: જોબ માર્કેટ 2025 અત્યાર જેવી પ્રતિસ્પર્ધા અગાઉ ક્યારેય જોઇ નથી!
-નરેન્દ્ર કુમારજોબ માર્કેટ પર લિંક્ડઇનના તાજેતરના રિપોર્ટ ‘સ્કિલ્સ ઓન ધ રાઇઝ 2025’ને જોઇએ તો ખ્યાલ આવે છે કે નોકરીના માર્કેટમાં હાલ જેવી પ્રતિસ્પર્ધા અગાઉ ક્યારેય જોઇ નથી. આ રિપોર્ટ અનુસાર, નોકરીદાતા આજના ઝડપથી બદલાતા પ્રોફેશનલ પરિદૃશ્યને નેવિગેટ કરવા માટે પોતાના…
- ઉત્સવ
હેં… ખરેખર?! બે ટાપુ ત્રણેક કિ.મી.ના અંતરે પણ બન્નેમાં દિવસ અલગ!
-પ્રફુલ શાહ આ દુનિયામાં ઘણું માનવામાં ન આવે એવું છે. એમાં એક ઉદાહરણ છે લિટલ ડાયોમિડ અને બીગ ડાયોમીડ ટાપુ. આમાં લિટલ અને બીગ સમજાય પણ ડાયોમીડ કેમ અને શા માટે! આ બન્ને ટાપુનાં નામ ગ્રીક સંત ડાયોમીડીસ પરથી રાખવામાં…
- નેશનલ
ભારતે ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના ખોલ્યા દરવાજા, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ ભારતી ચિનાબ નદીમાંથી પાણી છોડ્યું હતું. ભારતે જમ્મુ કાશ્મીરના રામબનમાં ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના કેટલાક દરવાજા ખોલ્યા હતા. બે દિવસ પહેલા ભારતે બગલિહાર ડેમના બે અને સલાલ ડેમના ત્રણ…