- સ્પેશિયલ ફિચર્સ
સુપરફૂડ ઓટ્સ પણ બની શકે છે ઝેર! જો તમે આમાંથી એક હોવ તો દૂર રહો
આપણે ઓટ્સનાં સેવનને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સુપરફૂડ તેના ઉચ્ચ ફાઇબર અને હૃદયના સ્વાસ્થ્ય માટેના લાભો માટે જાણીતું છે. ઓટ્સને ખાવાની ઘણી રીતો છે. એટલે કે, નાસ્તા માટે ઓટ્સ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે, પરંતુ કેટલાક…
- ભુજ
કચ્છમાં પરિસ્થિતિ નિયત્રંણમાં: તકેદારીના ભાગરૂપે સ્ટ્રીટ લાઈટ બંધ, પ્રશાસન એલર્ટ
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ યુદ્ધવિરામ તો કરાયું છે પણ આ યુદ્ધવિરામ અમલી બનાવ્યાના ગણતરીના કલાકોમાં પાકિસ્તાને નાપાક હરકત કરીને ફરી કેટલાક સ્થળોએ યુદ્ધવિરામનો ભંગ કરતાં સુરક્ષા દળો હજી એલર્ટ મોડમાં છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં અફવાઓએ પણ જોર પકડ્યું…
- નેશનલ
ભારતની બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના 11 એરબેઝનો બોલાવી દીધો કચ્ચરઘાણ, જુઓ લિસ્ટ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની શનિવારે જાહેરાત થઈ હતી. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહલગામ હુમલાનો બદલો લીધો હતો. જેનાથી રઘવાયા થયેલા પાકિસ્તાને ભારતના વિવિધ શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનની તમામ કોશિશ નિષ્ફળ બનાવી…
- નેશનલ
સિઝફાયર વચ્ચે વાયુસેનાએ કહ્યું કે ઑપરેશન સિંદૂર હજુ ચાલુ છે
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસથી ચાલી રહેલા અઘોષિત યુદ્ધને ગઈકાલે અમેરિકાની મધ્યસ્થી બાદ વિરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે પાકિસ્તાને નિયમોનો ભંગ કરી ડ્રોનહુમલો અને ગોળીબારી કરી સિઝફાયરનો ઉલ્લંઘન કર્યુ છે. ત્યારે હવે ભારતીય વાયુસેનાએ મોટું…
- નેશનલ
સૌથી સ્વચ્છ અને ભિખારીમુક્ત શહેર ઈન્દોર પાસેથી વર્લ્ડ બેંક પણ શિખવા આવી, આપણે ક્યારે શિખીશું?
મુંબઈ: સ્વચ્છતા મામલે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેર(Indore)ના વહીવટીતંત્રએ પ્રસંશનીય કામગીરી કરી છે, ભારત સરકારની મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કરવામાં સ્વચ્છ સર્વેક્ષણ (Swachh Sarvekshan) છેલ્લા કટલાક વર્ષોથી ઇન્દોર પહેલા ક્રમે રહે છે. એવામાં હવે શહેરે વધુ એક સિદ્ધિ…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ: પોતાની માન્યતા પ્રત્યે વફાદાર રહેવું જોઈએ…
-આશુ પટેલ સરકાર વિરોધી કવિતા લખવા માટે શાયર મજરૂહ સુલતાનપુરીને કહેવાયું કે કા તો માફી માગી લો નહીં તો જેલમાં જવું પડશે ત્યારે મજરૂહે જેલમાં જવાનું પસંદ કર્યું હતું! મજરૂહ સુલતાનપુરી એક દિન બિક જાયેગા, માટી કે મોલજગ મેં રહ…
- નેશનલ
પાકિસ્તાનનો ઘટસ્ફોટ: પહેલગામની આગ વચ્ચે પુલવામા હુમલામાં પણ હાથ હોવાની કબૂલાત
નવી દિલ્હીઃ પહેલગામમાં 26 નિર્દોષ ભારતીયોને મારી નાખી પાકિસ્તાને દરેક ભારતીયના હૃદય-મનમાં આગ ફેલાવી દીધી છે ત્યારે હવે તેમાં ઘી હોમવાનું કામ કરતું હોય તેમ સ્વીકાર્યું છે કે 2019માં થયેલા પુલવામા હુમાલામાં પણ તેમનો હાથ હતો. 2019ના પુલવામા આતંકવાદી હુમલામાં…
- નેશનલ
ભારતને ઇન્દિરા ગાંધીની જરૂર! યુદ્ધ વિરામ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા કેમ થઇ રહી છે
મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ શરુ થયો હતો, ભારતે ઓપરેશન સિંદુર (Operation Sindoor) શરુ કરીને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને નષ્ટ કર્યા હતાં. ત્યાર બાદ બંને પક્ષોએ એ એક બીજા પર ડ્રોન અને રોકેટ હુમલા શરુ…