- સ્પેશિયલ ફિચર્સ

આજ વૈશાખી પૂર્ણિમા: બુદ્ધ પૂર્ણિમાની સાથે અનેક શુભ યોગોનો સંયોગ
આજે 12 મેનાં રોજ વૈશાખી પૂર્ણિમા છે, જેને બુદ્ધ પૂર્ણિમાથી ઓળખવામાં આવે છે. વૈશાખી પૂર્ણિમાનાં રોજ ભગવાન વિષ્ણુના દશાવતાર પૈકીનાં બીજા અવતાર કૂર્મ અવતારનો જન્મ થયો હતો. આ જ દિવસે ગૌતમ બુદ્ધને બુદ્ધત્વ અને આ જ દિવસે નિર્વાણ પ્રાપ્ત થયું…
- અમદાવાદ

ગુજરાતમાં આજે પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જ્યારે ડાંગમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં…
- નેશનલ

છત્તીસગઢના રાયપુરમાં ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત, 12 ઘાયલ
રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 13 લોકોના મોત થયા છે અન્ય 12 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માત નાના ટ્રક અને ટ્રેલર વચ્ચે થયો હતો .…
- નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં કેટલાય દિવસ બાદ શાંતિઃ લોકોએ રાહતની ઊંઘ લીધી
શ્રીનગરઃ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યુ હતું અને જે રાજ્યો-ગામ સરહદો પાસે હતા તેઓ બ્લેક આઉટ, સાયરનના અવાજો અને ધૂમધડાકા વચ્ચે કેટલીય રાત સુઈ શક્યા ન હતા. સૌથી જે રાજ્યને અસર થઈ તે જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે રાત્રે શાંતિ સ્થપાતા…
- નેશનલ

નેપાળ અને ભારત સરહદ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
નેપાળ અને ભારત ની સરહદ નજીક ગત મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપનું કેન્દ્ર તિબેટમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે માહિતી આપી હતી. ભૂકંપના આંચકા…
- ધર્મતેજ

મનન:મૃત્યુની પ્રતીક્ષા
-હેમંત વાળા જિંદગીનો સૌથી કઠિન તબક્કો એ કહેવાય કે જ્યારે જીવવાની ઈચ્છા ન હોય અને મૃત્યુ ન આવે. જિંદગીની સૌથી કઠિન સ્થિતિ એ કહેવાય જ્યારે જીવવા માટે કોઈ કારણ ન હોય છતાં જીવનનો અંત આવતો ન હોય. જિંદગીની સૌથી મુશ્કેલ…
- નેશનલ

ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાનના ફાઇટર જેટને નુકસાન, પાકિસ્તાને આખરે સ્વીકાર્યું
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમય સુધી સંઘર્ષ બાદ આખરે યુદ્ધવિરામ થયો છે. આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. પાકિસ્તાનની સરહદી ચોકીઓ, પાકિસ્તાન અને પીઓકેની અંદર આતંકવાદીઓના કેમ્પો અને 11 પાકિસ્તાની એરબેઝનો નાશ કરવામાં આવ્યો…
- સ્પેશિયલ ફિચર્સ

સુપરફૂડ ઓટ્સ પણ બની શકે છે ઝેર! જો તમે આમાંથી એક હોવ તો દૂર રહો
આપણે ઓટ્સનાં સેવનને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સુપરફૂડ તેના ઉચ્ચ ફાઇબર અને હૃદયના સ્વાસ્થ્ય માટેના લાભો માટે જાણીતું છે. ઓટ્સને ખાવાની ઘણી રીતો છે. એટલે કે, નાસ્તા માટે ઓટ્સ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે, પરંતુ કેટલાક…
- ભુજ

કચ્છમાં પરિસ્થિતિ નિયત્રંણમાં: તકેદારીના ભાગરૂપે સ્ટ્રીટ લાઈટ બંધ, પ્રશાસન એલર્ટ
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ યુદ્ધવિરામ તો કરાયું છે પણ આ યુદ્ધવિરામ અમલી બનાવ્યાના ગણતરીના કલાકોમાં પાકિસ્તાને નાપાક હરકત કરીને ફરી કેટલાક સ્થળોએ યુદ્ધવિરામનો ભંગ કરતાં સુરક્ષા દળો હજી એલર્ટ મોડમાં છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં અફવાઓએ પણ જોર પકડ્યું…









