- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં કેટલાય દિવસ બાદ શાંતિઃ લોકોએ રાહતની ઊંઘ લીધી
શ્રીનગરઃ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યુ હતું અને જે રાજ્યો-ગામ સરહદો પાસે હતા તેઓ બ્લેક આઉટ, સાયરનના અવાજો અને ધૂમધડાકા વચ્ચે કેટલીય રાત સુઈ શક્યા ન હતા. સૌથી જે રાજ્યને અસર થઈ તે જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે રાત્રે શાંતિ સ્થપાતા…
- નેશનલ
નેપાળ અને ભારત સરહદ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
નેપાળ અને ભારત ની સરહદ નજીક ગત મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપનું કેન્દ્ર તિબેટમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે માહિતી આપી હતી. ભૂકંપના આંચકા…
- ધર્મતેજ
મનન:મૃત્યુની પ્રતીક્ષા
-હેમંત વાળા જિંદગીનો સૌથી કઠિન તબક્કો એ કહેવાય કે જ્યારે જીવવાની ઈચ્છા ન હોય અને મૃત્યુ ન આવે. જિંદગીની સૌથી કઠિન સ્થિતિ એ કહેવાય જ્યારે જીવવા માટે કોઈ કારણ ન હોય છતાં જીવનનો અંત આવતો ન હોય. જિંદગીની સૌથી મુશ્કેલ…
- નેશનલ
ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાનના ફાઇટર જેટને નુકસાન, પાકિસ્તાને આખરે સ્વીકાર્યું
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમય સુધી સંઘર્ષ બાદ આખરે યુદ્ધવિરામ થયો છે. આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. પાકિસ્તાનની સરહદી ચોકીઓ, પાકિસ્તાન અને પીઓકેની અંદર આતંકવાદીઓના કેમ્પો અને 11 પાકિસ્તાની એરબેઝનો નાશ કરવામાં આવ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
સુપરફૂડ ઓટ્સ પણ બની શકે છે ઝેર! જો તમે આમાંથી એક હોવ તો દૂર રહો
આપણે ઓટ્સનાં સેવનને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સુપરફૂડ તેના ઉચ્ચ ફાઇબર અને હૃદયના સ્વાસ્થ્ય માટેના લાભો માટે જાણીતું છે. ઓટ્સને ખાવાની ઘણી રીતો છે. એટલે કે, નાસ્તા માટે ઓટ્સ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે, પરંતુ કેટલાક…
- ભુજ
કચ્છમાં પરિસ્થિતિ નિયત્રંણમાં: તકેદારીના ભાગરૂપે સ્ટ્રીટ લાઈટ બંધ, પ્રશાસન એલર્ટ
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ યુદ્ધવિરામ તો કરાયું છે પણ આ યુદ્ધવિરામ અમલી બનાવ્યાના ગણતરીના કલાકોમાં પાકિસ્તાને નાપાક હરકત કરીને ફરી કેટલાક સ્થળોએ યુદ્ધવિરામનો ભંગ કરતાં સુરક્ષા દળો હજી એલર્ટ મોડમાં છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં અફવાઓએ પણ જોર પકડ્યું…
- નેશનલ
ભારતની બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના 11 એરબેઝનો બોલાવી દીધો કચ્ચરઘાણ, જુઓ લિસ્ટ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની શનિવારે જાહેરાત થઈ હતી. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહલગામ હુમલાનો બદલો લીધો હતો. જેનાથી રઘવાયા થયેલા પાકિસ્તાને ભારતના વિવિધ શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનની તમામ કોશિશ નિષ્ફળ બનાવી…
- નેશનલ
સિઝફાયર વચ્ચે વાયુસેનાએ કહ્યું કે ઑપરેશન સિંદૂર હજુ ચાલુ છે
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસથી ચાલી રહેલા અઘોષિત યુદ્ધને ગઈકાલે અમેરિકાની મધ્યસ્થી બાદ વિરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે પાકિસ્તાને નિયમોનો ભંગ કરી ડ્રોનહુમલો અને ગોળીબારી કરી સિઝફાયરનો ઉલ્લંઘન કર્યુ છે. ત્યારે હવે ભારતીય વાયુસેનાએ મોટું…
- નેશનલ
સૌથી સ્વચ્છ અને ભિખારીમુક્ત શહેર ઈન્દોર પાસેથી વર્લ્ડ બેંક પણ શિખવા આવી, આપણે ક્યારે શિખીશું?
મુંબઈ: સ્વચ્છતા મામલે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેર(Indore)ના વહીવટીતંત્રએ પ્રસંશનીય કામગીરી કરી છે, ભારત સરકારની મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કરવામાં સ્વચ્છ સર્વેક્ષણ (Swachh Sarvekshan) છેલ્લા કટલાક વર્ષોથી ઇન્દોર પહેલા ક્રમે રહે છે. એવામાં હવે શહેરે વધુ એક સિદ્ધિ…