- ધર્મતેજ
ગીતા મહિમા: સત્યમેવ જયતે
-સારંગપ્રીતગત અંકમાં સત્ત્વશુદ્ધિને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ સત્યને પણ દૈવી ગુણોમાં પ્રમુખ સ્થાન આપે છે, તે સમજીએ. સત્ય એક સંસ્કૃત શબ્દ છે. જેનો ગુજરાતી અનુવાદ સાચું થાય છે. તે માનવજીવનનો એક અગત્યનો સદ્ગુણ છે, જે વ્યક્તિના વિચારો, વાણી અને કાર્યમાં…
- આમચી મુંબઈ
મલાડ સબ-વૅમાં ફ્લડિંગ રોકવા અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બંધાશે
મુંબઈ: મલાડ સબ-વેમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી કાયમી છૂટકારો મળે તે માટે રેલવે પરિસરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બાંધવાનો વિચાર મુંબઈ મહાનગરપાલિકા કરી રહી છે. મુંબઈમાં હજી પણ ૩૮૬ ફ્લડિંગ સ્પોટ હોવાથી (પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તાર)…
- આમચી મુંબઈ
બીકેસીના ટ્રાફિકને પહોંચી વળવા સાઈકલ ટ્રેકને રસ્તામાં ભેળવી દેવાશે, વન-વૅ સિસ્ટમ લવાશે
મુંબઈ: બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)માં રહેલી ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ ડિટેઈલ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો છે, જે હેઠળ સાઈકલ ટ્રેકનું ટ્રાફિક લેનમાં રૂપાંતર કરીને રસ્તા પહોળા કરવામાં આવશેે. એ સાથે જ વન-વે સિસ્ટમ હેઠળ પીક-અવર્સમાં…
- સ્પેશિયલ ફિચર્સ
આજ વૈશાખી પૂર્ણિમા: બુદ્ધ પૂર્ણિમાની સાથે અનેક શુભ યોગોનો સંયોગ
આજે 12 મેનાં રોજ વૈશાખી પૂર્ણિમા છે, જેને બુદ્ધ પૂર્ણિમાથી ઓળખવામાં આવે છે. વૈશાખી પૂર્ણિમાનાં રોજ ભગવાન વિષ્ણુના દશાવતાર પૈકીનાં બીજા અવતાર કૂર્મ અવતારનો જન્મ થયો હતો. આ જ દિવસે ગૌતમ બુદ્ધને બુદ્ધત્વ અને આ જ દિવસે નિર્વાણ પ્રાપ્ત થયું…
- અમદાવાદ
ગુજરાતમાં આજે પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જ્યારે ડાંગમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં…
- નેશનલ
છત્તીસગઢના રાયપુરમાં ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત, 12 ઘાયલ
રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 13 લોકોના મોત થયા છે અન્ય 12 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માત નાના ટ્રક અને ટ્રેલર વચ્ચે થયો હતો .…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં કેટલાય દિવસ બાદ શાંતિઃ લોકોએ રાહતની ઊંઘ લીધી
શ્રીનગરઃ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યુ હતું અને જે રાજ્યો-ગામ સરહદો પાસે હતા તેઓ બ્લેક આઉટ, સાયરનના અવાજો અને ધૂમધડાકા વચ્ચે કેટલીય રાત સુઈ શક્યા ન હતા. સૌથી જે રાજ્યને અસર થઈ તે જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે રાત્રે શાંતિ સ્થપાતા…
- નેશનલ
નેપાળ અને ભારત સરહદ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
નેપાળ અને ભારત ની સરહદ નજીક ગત મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપનું કેન્દ્ર તિબેટમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે માહિતી આપી હતી. ભૂકંપના આંચકા…
- ધર્મતેજ
મનન:મૃત્યુની પ્રતીક્ષા
-હેમંત વાળા જિંદગીનો સૌથી કઠિન તબક્કો એ કહેવાય કે જ્યારે જીવવાની ઈચ્છા ન હોય અને મૃત્યુ ન આવે. જિંદગીની સૌથી કઠિન સ્થિતિ એ કહેવાય જ્યારે જીવવા માટે કોઈ કારણ ન હોય છતાં જીવનનો અંત આવતો ન હોય. જિંદગીની સૌથી મુશ્કેલ…
- નેશનલ
ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાનના ફાઇટર જેટને નુકસાન, પાકિસ્તાને આખરે સ્વીકાર્યું
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમય સુધી સંઘર્ષ બાદ આખરે યુદ્ધવિરામ થયો છે. આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. પાકિસ્તાનની સરહદી ચોકીઓ, પાકિસ્તાન અને પીઓકેની અંદર આતંકવાદીઓના કેમ્પો અને 11 પાકિસ્તાની એરબેઝનો નાશ કરવામાં આવ્યો…