- નેશનલ
ભારતના વિદેશ સચિવને યુદ્ધ વિરામ અંગે ટ્રોલ કરવા અયોગ્ય,સમર્થનમાં આવ્યા રાજદ્વારી અને નેતાઓ
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ અને ઓપરેશન સિંદૂર પર જાણકારી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરી પર ઓનલાઇન ટ્રોલિંગનો શિકાર બન્યા હતા. તેવા સમયે અનેક રાજદ્વારીઓ અને નેતાઓ તેમના સમર્થન આવ્યા હતા. તેમજ આવા ટ્રોલ કરનારા વિરુદ્ધ કડક…
- ધર્મતેજ
આચમન: સુકૃત્યની સુગંધ ચારે દિશામાં મહેક પ્રસરાવતી હોય છે
-અનવર વલિયાણી જગતની મોહમાયાથી દૂર રહેનાર, આશ્ચર્ય-અચંબો જેને માર્ગથી ભટકાવી શકતો નથી એવા ઈશ્વર સ્મરણમાં લીન રહેતા એક સૂફી-સંત-મહાત્માએ રાજ્યના શહેનશાહની નોંધપોથીમાં એવી તે કઈ વાસ્તવિકતા લખી જે મૃત્યુલોક સુધી દરેક માટે બોધ આપનારી સનાતન સત્ય બની રહી. રાજ્યના એક…
- ઇન્ટરનેશનલ
આતંકના ઠેકાણા પર ભારતનો સખત પ્રહાર: પાકિસ્તાને એરબેઝ પર લગાવ્યા વર્ક ઇન પ્રોગ્રેસનાં પાટિયા
ઇસ્લામાબાદ: ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને ત્યારબાદ પાકિસ્તાનનાં (Pakistan) હુમલાનો તરત જ આકરો જવાબ ભારતે (India) આપ્યો હતો. 10 મેના રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપતા ભારતે પાડોશી દેશના ઘણા લશ્કરી એરપોર્ટને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાનને જડબાતોડ જવાબ…
- નેશનલ
ઇસરો સેટેલાઈટની મદદથી રાખી રહ્યું છે પાકિસ્તાનની દરેક હિલચાલ પર બાજ નજર
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ વચ્ચે પણ ઇસરો 10 સેટલાઈટની મદદથી પાકિસ્તાનની દરેક હિલચાલ પર બાજ નજર રાખી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇસરોના ચેરમેનનું એક મોટું નિવેદન આવ્યું છે. ઇસરોના ચેરમેન વી…
- ધર્મતેજ
ગીતા મહિમા: સત્યમેવ જયતે
-સારંગપ્રીતગત અંકમાં સત્ત્વશુદ્ધિને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ સત્યને પણ દૈવી ગુણોમાં પ્રમુખ સ્થાન આપે છે, તે સમજીએ. સત્ય એક સંસ્કૃત શબ્દ છે. જેનો ગુજરાતી અનુવાદ સાચું થાય છે. તે માનવજીવનનો એક અગત્યનો સદ્ગુણ છે, જે વ્યક્તિના વિચારો, વાણી અને કાર્યમાં…
- આમચી મુંબઈ
મલાડ સબ-વૅમાં ફ્લડિંગ રોકવા અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બંધાશે
મુંબઈ: મલાડ સબ-વેમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી કાયમી છૂટકારો મળે તે માટે રેલવે પરિસરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બાંધવાનો વિચાર મુંબઈ મહાનગરપાલિકા કરી રહી છે. મુંબઈમાં હજી પણ ૩૮૬ ફ્લડિંગ સ્પોટ હોવાથી (પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તાર)…
- આમચી મુંબઈ
બીકેસીના ટ્રાફિકને પહોંચી વળવા સાઈકલ ટ્રેકને રસ્તામાં ભેળવી દેવાશે, વન-વૅ સિસ્ટમ લવાશે
મુંબઈ: બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ (બીકેસી)માં રહેલી ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ ડિટેઈલ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો છે, જે હેઠળ સાઈકલ ટ્રેકનું ટ્રાફિક લેનમાં રૂપાંતર કરીને રસ્તા પહોળા કરવામાં આવશેે. એ સાથે જ વન-વે સિસ્ટમ હેઠળ પીક-અવર્સમાં…
- સ્પેશિયલ ફિચર્સ
આજ વૈશાખી પૂર્ણિમા: બુદ્ધ પૂર્ણિમાની સાથે અનેક શુભ યોગોનો સંયોગ
આજે 12 મેનાં રોજ વૈશાખી પૂર્ણિમા છે, જેને બુદ્ધ પૂર્ણિમાથી ઓળખવામાં આવે છે. વૈશાખી પૂર્ણિમાનાં રોજ ભગવાન વિષ્ણુના દશાવતાર પૈકીનાં બીજા અવતાર કૂર્મ અવતારનો જન્મ થયો હતો. આ જ દિવસે ગૌતમ બુદ્ધને બુદ્ધત્વ અને આ જ દિવસે નિર્વાણ પ્રાપ્ત થયું…
- અમદાવાદ
ગુજરાતમાં આજે પણ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જ્યારે ડાંગમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં…
- નેશનલ
છત્તીસગઢના રાયપુરમાં ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત, 12 ઘાયલ
રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 13 લોકોના મોત થયા છે અન્ય 12 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માત નાના ટ્રક અને ટ્રેલર વચ્ચે થયો હતો .…