- નેશનલ

નદીમાંથી મળી આવ્યો પદ્મશ્રીથી સન્માનિત કૃષિ વૈજ્ઞાનિકનો મૃતદેહ! હત્યાની આશંકાએ તપાસ શરૂ
કર્ણાટકઃ કર્ણાટકના માંડ્યા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. ભારતના પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક કે જેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા તેવા ડૉ. સુબ્બન્ના અયપ્પનનો મૃતદેહ શ્રીરંગપટ્ટણમાં સાંઈ આશ્રમ નજીક કાવેરી નદીમાંથી મળી આવ્યો છે. પદ્મશ્રી ડૉ. સુબ્બન્ના અયપ્પનનું અકસ્માતે…
- નેશનલ

ભારતીય સેનાએ કહ્યું નિયંત્રણ રેખાથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી શાંતિ, કોઇ હૂમલો નહિ
નવી દિલ્હી : ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાને કરેલા ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ 10 મેએન રોજ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ અંગે સમજૂતી થઈ છે. તેમજ આ અંગે સોમવારે બંને દેશોના ડીજીએમઓ સ્તરે વાતચીત પણ…
- રાજકોટ

રાજકોટ ભાજપના નેતાની વિવાદીત પોસ્ટ, 240માં સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે
રાજકોટઃ ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૂ હોય તેમ એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. રાજકોટમાં વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ સોશિયલ મીડિયામાં 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે અને જો આખું જોવું હોય તો 400 સીટ…
- ઇન્ટરનેશનલ

વિશ્વના અન્ય દેશમાં મોટો આતંકી હુમલો, 100 થી વધુ લોકોના મોત
નવી દિલ્હી : ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામમાં હાલમાં જ થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર વિશ્વમાં આતંકવાદને નાબૂદ કરવાનો સૂર ઉઠી રહ્યો છે.તેવા સમયે પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસોમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે જેમાં 100 થી વધુ લોકોના મોત…
- નેશનલ

રાજકોટ, ભૂજ સહિત આ શહેરોમાં આજે નહીં ઉડે ફ્લાઇટ, એરલાઇન્સ કંપનીઓ આ કારણે લીધું પગલું
નવી દિલ્હીઃ એક દિવસની શાંતિ બાદ પાકિસ્તાને સોમવારે ફરીથી નાપાક હરકત કરી હતી. પીએમ મોદીના સંબોધનની ગણતરીની મિનિટોમાં જ સાંબા અને કઠુઆ જિલ્લાના સરહદી વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યા હતા. જોકે પાકિસ્તાન શાંત હોવાનો ડોળ કરીને ગમે ત્યારે કઈંક કરી શકે…
- ઇન્ટરનેશનલ

અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર સમાપ્ત, ટેરિફ ઘટાડવા બંને દેશો સંમત
નવી દિલ્હી : અમેરિકા અને ચીન વચ્ચેનું ટેરિફ યુદ્ધ હવે સમાપ્ત થયું છે. આ અંગે જીનીવામાં બે દિવસની લાંબી બેઠક બાદ બંને દેશોએ આ કરાર પર મહોર લગાવી.બંને દેશો દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન ટેરિફ…
- વડોદરા

મહિલાની છેડતીની બબાલ વકરી, વડોદરાના બાપોદમાં પથ્થરમારો, વિસ્તારમાં તણાવ
વડોદરા: વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો અને મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના બાપોદ વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારો અને મારામારીની ઘટના સામે આવી છે. બાપોદના વિજયનગર માળી મોહલ્લામાં અસામાજિક તત્ત્વો…
- અમદાવાદ

“હું રાવણ છું, અહીંનો દાદો છું”: અમદાવાદમાં સ્ટંટ રોકવા જતાં પોલીસકર્મી પર હુમલો
અમદાવાદ: અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ વર્તી રહ્યા હોવાના અનેક બનાવો મીડિયામાં આપણે જોયા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ અમદાવાદમાં બન્યો છે, જેમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલે પેટ્રોલીગ દરમિયાન રિક્ષાથી સ્ટંટ કરતા એક…
- ઇન્ટરનેશનલ

ભારત પાકિસ્તાન વચ્ચે ઘટેલા તણાવ બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયનું આપ્યું આ નિવેદન
વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટી રહ્યો છે. જેમાં ગત રાત્રે સરહદી વિસ્તારમાં શાંતિ હતી અને પાકિસ્તાને કોઈ હુમલો કર્યો નથી. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ વિરામની વાતચીત પર પર અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદન…









