- ઇન્ટરનેશનલ
વિશ્વના અન્ય દેશમાં મોટો આતંકી હુમલો, 100 થી વધુ લોકોના મોત
નવી દિલ્હી : ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામમાં હાલમાં જ થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર વિશ્વમાં આતંકવાદને નાબૂદ કરવાનો સૂર ઉઠી રહ્યો છે.તેવા સમયે પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસોમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે જેમાં 100 થી વધુ લોકોના મોત…
- નેશનલ
રાજકોટ, ભૂજ સહિત આ શહેરોમાં આજે નહીં ઉડે ફ્લાઇટ, એરલાઇન્સ કંપનીઓ આ કારણે લીધું પગલું
નવી દિલ્હીઃ એક દિવસની શાંતિ બાદ પાકિસ્તાને સોમવારે ફરીથી નાપાક હરકત કરી હતી. પીએમ મોદીના સંબોધનની ગણતરીની મિનિટોમાં જ સાંબા અને કઠુઆ જિલ્લાના સરહદી વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યા હતા. જોકે પાકિસ્તાન શાંત હોવાનો ડોળ કરીને ગમે ત્યારે કઈંક કરી શકે…
- ઇન્ટરનેશનલ
અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર સમાપ્ત, ટેરિફ ઘટાડવા બંને દેશો સંમત
નવી દિલ્હી : અમેરિકા અને ચીન વચ્ચેનું ટેરિફ યુદ્ધ હવે સમાપ્ત થયું છે. આ અંગે જીનીવામાં બે દિવસની લાંબી બેઠક બાદ બંને દેશોએ આ કરાર પર મહોર લગાવી.બંને દેશો દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન ટેરિફ…
- વડોદરા
મહિલાની છેડતીની બબાલ વકરી, વડોદરાના બાપોદમાં પથ્થરમારો, વિસ્તારમાં તણાવ
વડોદરા: વડોદરામાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો અને મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના બાપોદ વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારો અને મારામારીની ઘટના સામે આવી છે. બાપોદના વિજયનગર માળી મોહલ્લામાં અસામાજિક તત્ત્વો…
- અમદાવાદ
“હું રાવણ છું, અહીંનો દાદો છું”: અમદાવાદમાં સ્ટંટ રોકવા જતાં પોલીસકર્મી પર હુમલો
અમદાવાદ: અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ વર્તી રહ્યા હોવાના અનેક બનાવો મીડિયામાં આપણે જોયા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ અમદાવાદમાં બન્યો છે, જેમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલે પેટ્રોલીગ દરમિયાન રિક્ષાથી સ્ટંટ કરતા એક…
- ઇન્ટરનેશનલ
ભારત પાકિસ્તાન વચ્ચે ઘટેલા તણાવ બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયનું આપ્યું આ નિવેદન
વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટી રહ્યો છે. જેમાં ગત રાત્રે સરહદી વિસ્તારમાં શાંતિ હતી અને પાકિસ્તાને કોઈ હુમલો કર્યો નથી. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ વિરામની વાતચીત પર પર અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદન…
- સ્પોર્ટસ
વિરાટ કોહલીએ ભાવનાત્મક પોસ્ટ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
નવી દિલ્હી : ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. કોહલીની નિવૃત્તિ સાથે એક મહાન યુગનો અંત આવ્યો છે. કિંગ કોહલીએ સોશિયલ મીડિયા પર…
- Uncategorized
ફન વર્લ્ડ
`મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે 6:00 સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…