- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું! ઘાયલ સૈનિકોથી ભરેલી છે લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલો
લાહોર, રાવલપિંડીઃ પહલગામ આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો છે, અને હજી પણ આ ઓપરેશન આતંકવાદીઓ સામે ચાલુ જ રહેવાનું છે. આ ઓપરેશન હેઠળ ભારતે 40 થી વધારે પાકિસ્તાની સૈનિકોને માર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ 100થી વધારે આતંકવાદીઓને…
- અમદાવાદ
ગુજરાતમાં લર્નિંગ ડ્રાયવિંગ લાયસન્સ માટે આરટીઓના નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા જ આપી શકાશે ટેસ્ટ
અમદાવાદઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે. વાહનો વધવાની સાથે લોકો લાયસન્સ માટે પણ અરજી કરી રહ્યા છે. હાલ સ્કૂલ-કોલેજોમાં વેકેશન છે, જેના કારણે અમદાવાદ સહિત રાજ્યની તમામ આરટીઓમાં લર્નિગ, પાકા લાયસન્સ માટે વાહનચાલકો મોટી…
- આમચી મુંબઈ
મુંબઈમાં આજે ફરી વરસાદની આગાહી
મુંબઈ: રાજ્યના અનેક જિલ્લામાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં પણ ગયા અઠવાડિયામાં કમોસમી વરસાદ પડી ગયા બાદ હવામાન ખાતાએ મંગળવાર માટે ફરી એક વખત વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં મુંબઈ સહિત થાણે અને રાયગડ માટે યલો…
- આમચી મુંબઈ
રાણીબાગમાંના માછલીઘરનાં ટેન્ડરમાં ગડબડ:
મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે બોટોનિકલ ગાર્ડન ઍન્ડ ઝૂ (રાણીબાગ)માં ૬૫ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈ મહાનગરપાલિકાએ મત્સ્યાલય બાંધવાની છે, જોકે તેની ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા હોઈ ટેન્ડરને તાત્કાલિક ધોરણે રદ કરવાની માગણી સમાજવાદી પાર્ટીએ કરી છે. એટલું જ નહીં પણ…
- આમચી મુંબઈ
સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ કરી મરોલમાં અર્બન ફોરેસ્ટ ઉગાડ્યું
મુંબઈ: સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નૈસર્ગિક પદ્ધતિએ સ્વચ્છ કરેલા પાણીનો ઉપયોગ કરીને મરોલમાં સાડા ત્રણ એક જગ્યામાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંધેરીના મરોલમાં બનાવવામાં આવેલા ઉદ્યાનનું સોમવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતુંવૈશ્ર્વિક સ્તરે તાપમાનમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો…
- અમદાવાદ
ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, દર વર્ષે 70 હજાર નાગરિકોને આપશે સિવિલ ડિફેન્સની તાલીમ
અમદાવાદઃ પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતની આ કાર્યવાહી બાદ બંને દેશોના સંબંધ વણસ્યા હતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા.…
- નેશનલ
નદીમાંથી મળી આવ્યો પદ્મશ્રીથી સન્માનિત કૃષિ વૈજ્ઞાનિકનો મૃતદેહ! હત્યાની આશંકાએ તપાસ શરૂ
કર્ણાટકઃ કર્ણાટકના માંડ્યા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. ભારતના પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક કે જેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા તેવા ડૉ. સુબ્બન્ના અયપ્પનનો મૃતદેહ શ્રીરંગપટ્ટણમાં સાંઈ આશ્રમ નજીક કાવેરી નદીમાંથી મળી આવ્યો છે. પદ્મશ્રી ડૉ. સુબ્બન્ના અયપ્પનનું અકસ્માતે…
- નેશનલ
ભારતીય સેનાએ કહ્યું નિયંત્રણ રેખાથી આંતરરાષ્ટ્રીય સરહદ સુધી શાંતિ, કોઇ હૂમલો નહિ
નવી દિલ્હી : ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાને કરેલા ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ 10 મેએન રોજ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ અંગે સમજૂતી થઈ છે. તેમજ આ અંગે સોમવારે બંને દેશોના ડીજીએમઓ સ્તરે વાતચીત પણ…
- રાજકોટ
રાજકોટ ભાજપના નેતાની વિવાદીત પોસ્ટ, 240માં સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે
રાજકોટઃ ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૂ હોય તેમ એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. રાજકોટમાં વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ સોશિયલ મીડિયામાં 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે અને જો આખું જોવું હોય તો 400 સીટ…