- વડોદરા

વડોદરામાં ACBએ ખાણ ખનીજ વિભાગના બે અધિકારીને રૂપિયા 2 લાખની લાંચ લેતો ઝડપ્યા
વડોદરાઃ શહેરમાંથી એસીબીએ ખાણ ખનીજ વિભાગના બે અધિકારીને રૂપિયા 2 લાખની લાંચ લેતાં ઝડપી પાડયા હતા. લાંચની રકમ આવ્યા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ભુસ્તર શાસ્ત્રી સહિત સંબંધિત ચાર ભાગીદાર અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરતા એસીબીએ અન્ય ત્રણ સામે ગુનો દાખલ કરી…
- નેશનલ

પાકિસ્તાનની કબૂલાત, ઓપરેશન સિંદૂરમાં 11 સૈનિકો માર્યા ગયા 78 સૈનિકો ઘાયલ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ આતંકી હુમલાનો બદલો લેવા ભારતે 6 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. ભારતે પાકિસ્તાનના 9 આતંકી કેમ્પોને ઉડાવી દીધા હતા.…
- નેશનલ

ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે શોપિયામાં આતંકીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ
નવી દિલ્હી: ભારત – પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે જ્મ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. દક્ષિણ કાશ્મીર જિલ્લાના શુકરુ કેલર વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની સૂચના બાદ સુરક્ષા દળોએ ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકીઓ દ્વારા સુરક્ષા દળ…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું! ઘાયલ સૈનિકોથી ભરેલી છે લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલો
લાહોર, રાવલપિંડીઃ પહલગામ આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો છે, અને હજી પણ આ ઓપરેશન આતંકવાદીઓ સામે ચાલુ જ રહેવાનું છે. આ ઓપરેશન હેઠળ ભારતે 40 થી વધારે પાકિસ્તાની સૈનિકોને માર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ 100થી વધારે આતંકવાદીઓને…
- અમદાવાદ

ગુજરાતમાં લર્નિંગ ડ્રાયવિંગ લાયસન્સ માટે આરટીઓના નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા જ આપી શકાશે ટેસ્ટ
અમદાવાદઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે. વાહનો વધવાની સાથે લોકો લાયસન્સ માટે પણ અરજી કરી રહ્યા છે. હાલ સ્કૂલ-કોલેજોમાં વેકેશન છે, જેના કારણે અમદાવાદ સહિત રાજ્યની તમામ આરટીઓમાં લર્નિગ, પાકા લાયસન્સ માટે વાહનચાલકો મોટી…
- આમચી મુંબઈ

મુંબઈમાં આજે ફરી વરસાદની આગાહી
મુંબઈ: રાજ્યના અનેક જિલ્લામાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં પણ ગયા અઠવાડિયામાં કમોસમી વરસાદ પડી ગયા બાદ હવામાન ખાતાએ મંગળવાર માટે ફરી એક વખત વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં મુંબઈ સહિત થાણે અને રાયગડ માટે યલો…
- આમચી મુંબઈ

રાણીબાગમાંના માછલીઘરનાં ટેન્ડરમાં ગડબડ:
મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે બોટોનિકલ ગાર્ડન ઍન્ડ ઝૂ (રાણીબાગ)માં ૬૫ કરોડ રૂપિયાના ખર્ચે મુંબઈ મહાનગરપાલિકાએ મત્સ્યાલય બાંધવાની છે, જોકે તેની ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા હોઈ ટેન્ડરને તાત્કાલિક ધોરણે રદ કરવાની માગણી સમાજવાદી પાર્ટીએ કરી છે. એટલું જ નહીં પણ…
- આમચી મુંબઈ

સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ કરી મરોલમાં અર્બન ફોરેસ્ટ ઉગાડ્યું
મુંબઈ: સ્યુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નૈસર્ગિક પદ્ધતિએ સ્વચ્છ કરેલા પાણીનો ઉપયોગ કરીને મરોલમાં સાડા ત્રણ એક જગ્યામાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંધેરીના મરોલમાં બનાવવામાં આવેલા ઉદ્યાનનું સોમવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતુંવૈશ્ર્વિક સ્તરે તાપમાનમાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો…
- અમદાવાદ

ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, દર વર્ષે 70 હજાર નાગરિકોને આપશે સિવિલ ડિફેન્સની તાલીમ
અમદાવાદઃ પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતની આ કાર્યવાહી બાદ બંને દેશોના સંબંધ વણસ્યા હતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા.…









