- તરોતાઝા
ફોક્સ: ઉનાળામાં શું બનાવ્યું?
-ખુશ્બુ મુલાણી ઠક્કર આજની પેઢી બધી વસ્તુ રેડી કેવી રીતે મળે તે શોધતી જ હોય છે. બહારની વસ્તુઓ રેડી તો હોવી જોઈએ સાથે પૌષ્ટિક પણ હોવી જોઈએ. કોઈની પાસે ઘરે બનાવવાનો ટાઈમ નથી. જયારે ઘણી મહિલાઓ હજી પણ ઘરમાં જ…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા: બિહેવિયરલ ફાઇનાન્સમાં… એન્કરિંગ બાયસ એ મોટો પૂર્વગ્રહ છે!
-મિતાલી મહેતા ગયા અઠવાડિયે આપણે બિહેવિયરલ ફાઇનાન્સ વિશે જાણ્યું. બિહેવિયરલ ફાઇનાન્સ એટલે રોકાણકારો તથા નાણાકીય બજારો પર મનોવૈજ્ઞાનિક અસરોનો વ્યવસ્થિત અભ્યાસ. આ વિષય પર આગળ વધીએ તો આજે આપણે એક મોટા પૂર્વગ્રહની વાત કરવાના છીએ. એની અસર ફક્ત આપણા રોકાણના…
- તરોતાઝા
કયારેક કોઈ ઘટના પણ જોખમકારક બની શકે…
ગૌરવ મશરૂવાળા આનંદભાઈએ 8 નવેમ્બરના બપોરે 4.30 વાગ્યે બૅન્કમાંથી દોઢ લાખ રૂપિયા કઢાવ્યા. 10 નવેમ્બરે યોજાનારા એમની દીકરીના આરંગેત્રમના કાર્યક્રમ માટે એમણે આ ઉપાડ કર્યો હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ ગુરુદક્ષિણા ઉપરાંત વાદકો, ગાયકો, સાઉન્ડ સિસ્ટમ, વગેરે માટે એમણે આ…
- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ સૈનિકો વચ્ચે પહોંચ્યા પીએમ મોદી, આદમપુર એરબેઝ પર સૈનિકો સાથે કરી મુલાકાત
નવી દિલ્હી : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા. પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા અને ઓપરેશન અંગે ચર્ચા પણ કરી. પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.જેમાં તેમણે…
- અમરેલી
અમરેલીઃ ધારીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાના મદરેસા પર બુલડોઝર ફરી વળ્યું
ધારીઃ અમરેલી જિલ્લાના ધારીમાં હિમખીમડી પરામાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાના મદરેસા પર બુલડોઝર ફરી વળ્યું હતું. મફત ફાળવેલા પ્લોટમાં મદરેસા ઊભી કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને તોડી પાડવામાં આવી હતી. મદરેસામાં ભણાવતો મૌલાના મોહમદફઝલ અબ્દુલ અજીજ શેખ…
- વડોદરા
વડોદરામાં ACBએ ખાણ ખનીજ વિભાગના બે અધિકારીને રૂપિયા 2 લાખની લાંચ લેતો ઝડપ્યા
વડોદરાઃ શહેરમાંથી એસીબીએ ખાણ ખનીજ વિભાગના બે અધિકારીને રૂપિયા 2 લાખની લાંચ લેતાં ઝડપી પાડયા હતા. લાંચની રકમ આવ્યા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ભુસ્તર શાસ્ત્રી સહિત સંબંધિત ચાર ભાગીદાર અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરતા એસીબીએ અન્ય ત્રણ સામે ગુનો દાખલ કરી…
- નેશનલ
પાકિસ્તાનની કબૂલાત, ઓપરેશન સિંદૂરમાં 11 સૈનિકો માર્યા ગયા 78 સૈનિકો ઘાયલ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ આતંકી હુમલાનો બદલો લેવા ભારતે 6 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. ભારતે પાકિસ્તાનના 9 આતંકી કેમ્પોને ઉડાવી દીધા હતા.…
- નેશનલ
ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે શોપિયામાં આતંકીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ
નવી દિલ્હી: ભારત – પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે જ્મ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. દક્ષિણ કાશ્મીર જિલ્લાના શુકરુ કેલર વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની સૂચના બાદ સુરક્ષા દળોએ ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકીઓ દ્વારા સુરક્ષા દળ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું! ઘાયલ સૈનિકોથી ભરેલી છે લાહોર અને રાવલપિંડીની હોસ્પિટલો
લાહોર, રાવલપિંડીઃ પહલગામ આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો છે, અને હજી પણ આ ઓપરેશન આતંકવાદીઓ સામે ચાલુ જ રહેવાનું છે. આ ઓપરેશન હેઠળ ભારતે 40 થી વધારે પાકિસ્તાની સૈનિકોને માર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ 100થી વધારે આતંકવાદીઓને…
- અમદાવાદ
ગુજરાતમાં લર્નિંગ ડ્રાયવિંગ લાયસન્સ માટે આરટીઓના નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા જ આપી શકાશે ટેસ્ટ
અમદાવાદઃ શહેર સહિત સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે. વાહનો વધવાની સાથે લોકો લાયસન્સ માટે પણ અરજી કરી રહ્યા છે. હાલ સ્કૂલ-કોલેજોમાં વેકેશન છે, જેના કારણે અમદાવાદ સહિત રાજ્યની તમામ આરટીઓમાં લર્નિગ, પાકા લાયસન્સ માટે વાહનચાલકો મોટી…