- નેશનલ

લખનઉમાં દિલ્હીથી બિહાર જઈ રહેલી બસમાં આગ લાગી, 5 મુસાફરો જીવતા ભડથું
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક ભયાનક આગની ઘટની બની છે. લખનઉનાં મોહનલાલગંજ વિસ્તારમાં કિશાન પથ પર દિલ્હીથી બિહાર જઈ રહેલી ખાનગી સ્લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગની ઘટના દરમિયાન મોટાભાગના મુસાફરો બસમાં ઊંઘી રહ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં દસમા ધોરણનું પરિણામ જાહેરઃ આ વખતે પણ છોકરીઓએ બાજી મારી
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ (MSBSHSE) દ્વારા આજે ધોરણ 10નું (SSC) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના લાખો વિદ્યાર્થીઓ માટે આજે ખુશીનો દિવસ છે. MSBSHSE દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામમાં દસમામાં કુલ 94.10 ટકા પરિણામ આવ્યું…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: શરીરને સ્ફૂર્તિલું બનાવવું હોય તો ગરમીમાં ખાવ ગુંદર…
-શ્રીલેખા યાજ્ઞિક ઉનાળાની ગરમીમાં વારંવાર કાંઈ ઠંડું પીવાની માગ થતી હોય છે. શું પીવા આપવું જે તંદુરસ્તી જાળવી રાખે, સ્વાદિષ્ટ હોવું જોઈએ. તેવાં અનેક પ્રશ્ર્નો ગૃહિણીને સતાવતાં હોય છે. જેમ કે કેરી પન્ના કે લીંબુનું શરબત, ફાલસા કે કૉકમનું શરબત,…
- નેશનલ

હવે ઓપરેશન કેલર: કાશ્મીરમાં આતંકી વિરુદ્ધના સર્ચ ઓપરેશનમાં ત્રણ જણ ઠાર
શ્રીનગર: ભારતે આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) શરૂ કર્યું અને 100 આતંકવાદીને માર્યા હતા. જો કે, આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર તો યથાવત જ રહેવે. પરંતુ આ દરમિયાન હવે ભારતીય સેના (Indian Army)એ ઓપરેશન કિલર (Operation keller) શરૂ કર્યું છે.…
- તરોતાઝા

ફોક્સ: ઉનાળામાં શું બનાવ્યું?
-ખુશ્બુ મુલાણી ઠક્કર આજની પેઢી બધી વસ્તુ રેડી કેવી રીતે મળે તે શોધતી જ હોય છે. બહારની વસ્તુઓ રેડી તો હોવી જોઈએ સાથે પૌષ્ટિક પણ હોવી જોઈએ. કોઈની પાસે ઘરે બનાવવાનો ટાઈમ નથી. જયારે ઘણી મહિલાઓ હજી પણ ઘરમાં જ…
- તરોતાઝા

ફાઈનાન્સના ફંડા: બિહેવિયરલ ફાઇનાન્સમાં… એન્કરિંગ બાયસ એ મોટો પૂર્વગ્રહ છે!
-મિતાલી મહેતા ગયા અઠવાડિયે આપણે બિહેવિયરલ ફાઇનાન્સ વિશે જાણ્યું. બિહેવિયરલ ફાઇનાન્સ એટલે રોકાણકારો તથા નાણાકીય બજારો પર મનોવૈજ્ઞાનિક અસરોનો વ્યવસ્થિત અભ્યાસ. આ વિષય પર આગળ વધીએ તો આજે આપણે એક મોટા પૂર્વગ્રહની વાત કરવાના છીએ. એની અસર ફક્ત આપણા રોકાણના…
- તરોતાઝા

કયારેક કોઈ ઘટના પણ જોખમકારક બની શકે…
ગૌરવ મશરૂવાળા આનંદભાઈએ 8 નવેમ્બરના બપોરે 4.30 વાગ્યે બૅન્કમાંથી દોઢ લાખ રૂપિયા કઢાવ્યા. 10 નવેમ્બરે યોજાનારા એમની દીકરીના આરંગેત્રમના કાર્યક્રમ માટે એમણે આ ઉપાડ કર્યો હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ ગુરુદક્ષિણા ઉપરાંત વાદકો, ગાયકો, સાઉન્ડ સિસ્ટમ, વગેરે માટે એમણે આ…
- નેશનલ

ઓપરેશન સિંદૂર બાદ સૈનિકો વચ્ચે પહોંચ્યા પીએમ મોદી, આદમપુર એરબેઝ પર સૈનિકો સાથે કરી મુલાકાત
નવી દિલ્હી : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચ્યા હતા. પીએમ મોદી સેનાના જવાનોને મળ્યા અને ઓપરેશન અંગે ચર્ચા પણ કરી. પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.જેમાં તેમણે…
- અમરેલી

અમરેલીઃ ધારીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાના મદરેસા પર બુલડોઝર ફરી વળ્યું
ધારીઃ અમરેલી જિલ્લાના ધારીમાં હિમખીમડી પરામાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાના મદરેસા પર બુલડોઝર ફરી વળ્યું હતું. મફત ફાળવેલા પ્લોટમાં મદરેસા ઊભી કરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને તોડી પાડવામાં આવી હતી. મદરેસામાં ભણાવતો મૌલાના મોહમદફઝલ અબ્દુલ અજીજ શેખ…









