- લાડકી
વિશેષ: ભારતીય મહિલાઓ માટે સુહાગનાં ચિન્હોનું મહત્ત્વ
-નીલોફર આપણા દેશમાં દીકરીના લગ્ન અને તેને દુલ્હન રૂપે જોવાનું વિશેષ મહત્ત્વ છે. લગ્ન પછી, તેના જીવનમાં ઘણા ફેરફારો આવે છે, તેના માટે કરવામાં આવેલ શણગાર અને તેના સુહાગના ચિહ્નનું વિશેષ મહત્ત્વ છે. નવી પરણેલી વહુના હાથોમાં શોભતી લાલ બંગડીઓ…
- નેશનલ
જાણો .. ભારતે 23 મિનિટ સુધી પાકિસ્તાનમાં ચીનની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને તોડી પાડીને દુનિયાને ભારતની લશ્કરી તાકાત દેખાડી હતી. ભારતે પાકિસ્તાન અને પીઓકેના 9…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોમાં ટીકટોક ઈન્ફલુઅન્સરની લાઈવસ્ટ્રીમ દરમિયાન હત્યાઃ સ્ત્રી હોવાની સજા મળી?
મુંબઈમાં મહિનાઓ પહેલા એક ફેસબુક લાઈવમાં રાજકારણીની હત્યા થઈ હતી, તેવી જ ઘટના મેક્સિકોમાં બની છે. અહીં એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર લાઈવ વીડિયો બનાવી રહી હતી ત્યારે તેની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. અહીંની ટીકટોક ઈન્ફ્લુઅન્સર મોડેલ વેલેરિયા માર્ક્વેઝની…
- નેશનલ
લખનઉમાં દિલ્હીથી બિહાર જઈ રહેલી બસમાં આગ લાગી, 5 મુસાફરો જીવતા ભડથું
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક ભયાનક આગની ઘટની બની છે. લખનઉનાં મોહનલાલગંજ વિસ્તારમાં કિશાન પથ પર દિલ્હીથી બિહાર જઈ રહેલી ખાનગી સ્લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગની ઘટના દરમિયાન મોટાભાગના મુસાફરો બસમાં ઊંઘી રહ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં દસમા ધોરણનું પરિણામ જાહેરઃ આ વખતે પણ છોકરીઓએ બાજી મારી
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ (MSBSHSE) દ્વારા આજે ધોરણ 10નું (SSC) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના લાખો વિદ્યાર્થીઓ માટે આજે ખુશીનો દિવસ છે. MSBSHSE દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામમાં દસમામાં કુલ 94.10 ટકા પરિણામ આવ્યું…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: શરીરને સ્ફૂર્તિલું બનાવવું હોય તો ગરમીમાં ખાવ ગુંદર…
-શ્રીલેખા યાજ્ઞિક ઉનાળાની ગરમીમાં વારંવાર કાંઈ ઠંડું પીવાની માગ થતી હોય છે. શું પીવા આપવું જે તંદુરસ્તી જાળવી રાખે, સ્વાદિષ્ટ હોવું જોઈએ. તેવાં અનેક પ્રશ્ર્નો ગૃહિણીને સતાવતાં હોય છે. જેમ કે કેરી પન્ના કે લીંબુનું શરબત, ફાલસા કે કૉકમનું શરબત,…
- નેશનલ
હવે ઓપરેશન કેલર: કાશ્મીરમાં આતંકી વિરુદ્ધના સર્ચ ઓપરેશનમાં ત્રણ જણ ઠાર
શ્રીનગર: ભારતે આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) શરૂ કર્યું અને 100 આતંકવાદીને માર્યા હતા. જો કે, આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર તો યથાવત જ રહેવે. પરંતુ આ દરમિયાન હવે ભારતીય સેના (Indian Army)એ ઓપરેશન કિલર (Operation keller) શરૂ કર્યું છે.…
- તરોતાઝા
ફોક્સ: ઉનાળામાં શું બનાવ્યું?
-ખુશ્બુ મુલાણી ઠક્કર આજની પેઢી બધી વસ્તુ રેડી કેવી રીતે મળે તે શોધતી જ હોય છે. બહારની વસ્તુઓ રેડી તો હોવી જોઈએ સાથે પૌષ્ટિક પણ હોવી જોઈએ. કોઈની પાસે ઘરે બનાવવાનો ટાઈમ નથી. જયારે ઘણી મહિલાઓ હજી પણ ઘરમાં જ…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા: બિહેવિયરલ ફાઇનાન્સમાં… એન્કરિંગ બાયસ એ મોટો પૂર્વગ્રહ છે!
-મિતાલી મહેતા ગયા અઠવાડિયે આપણે બિહેવિયરલ ફાઇનાન્સ વિશે જાણ્યું. બિહેવિયરલ ફાઇનાન્સ એટલે રોકાણકારો તથા નાણાકીય બજારો પર મનોવૈજ્ઞાનિક અસરોનો વ્યવસ્થિત અભ્યાસ. આ વિષય પર આગળ વધીએ તો આજે આપણે એક મોટા પૂર્વગ્રહની વાત કરવાના છીએ. એની અસર ફક્ત આપણા રોકાણના…