- ભુજ
ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
ભુજ: ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ ગઈકાલે શ્રીનગર પહોંચ્યા હતા તેની બાદ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સૈન્ય જવાનો સાથે મુલાકાત કરી હતી. તેની બાદ સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન…
- નેશનલ
પંજાબના જલંધરમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ! આ રીતે દુશ્મનોને આપતો હતો માહિતી
જલંધર, પંજાબઃ ભારતે પાકિસ્તાન સામે હવે સઘત વલણ અપનાવ્યું છે. પાકિસ્તાને વારંવાર ભારત વિરોધી ષડયંત્રો રચ્યાં છે. પહલગામ હુમલો પણ તેનું એક તાજુ ઉદાહરણ છે, જો કે, ભારતે ઓપરેશન સિંદૂરથી તેનો બદલો પણ લીધો છે. આ દરમિયાન એક મોટા સમાચાર…
- IPL 2025
ઍરપોર્ટ પર ચાહકોના દિલ તોડ્યા પછી મિચલ સ્ટાર્ક હવે પાછો નથી આવવાનો
નવી દિલ્હી: આ વખતે આઈપીએલ (IPL-2025)માં સારી શરૂઆત કર્યા બાદ હવે પ્લે-ઑફ માટે સંઘર્ષ કરી રહેલી દિલ્હી કેપિટલ્સ (dc)ની ટીમનો મુખ્ય બોલર મિચલ સ્ટાર્ક બાકીની મૅચો માટે ભારત પાછો નથી આવવાનો. ગયા અઠવાડિયે તે ઑસ્ટ્રેલિયા જવા રવાના થયો ત્યારે દિલ્હી…
- અમદાવાદ
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં એક તરફ અનેક જીલ્લાઓમાં ગરમીનો પારો વધી રહ્યો છે. તો બીજી તરફ અનેક જીલ્લાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં…
- નેશનલ
ભારતીય સેના પર પણ વિશ્વાસ નથી? કોંગ્રેસના ધારાસભ્યએ ઓપરેશન સિંદૂર અંગે માગ્યા પુરાવા
બેંગ્લોરઃ પહલગામ આંતકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ બદલો લીધો હતો. હવે ઓપરેશન સિંદૂર મામલે પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય કોથુર મંજુનાથે (Congress MLA Kothur Manjunath) ઓપરેશન સિંદૂરના પુરાવા માગ્યાં છે. કોથુર મંજુનાથે કહ્યું…
- નેશનલ
સૈફ અલી ખાનના પરિવારની કરોડોની મિલકત તેમના હાથમાંથી ગઈ
મુંબઈઃ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શન વચ્ચે સેફ અલી ખાન પટૌડી અને તેમના પરિવાર માટે પણ એક ટેન્શનની વાત બહાર આવી છે. પટૌડી પરિવારની કરોડોની કિંમતની ત્રણ મિલકતો હવે દુશ્મન સંપત્તિ જાહેર કરવામાં આવી છે. જેમાં ભોપાલ, સિહોર અને…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનને મદદ કરવી ભારે પડી! તુર્કી અને અઝરબૈજાન બહિષ્કારનો ટ્રેન્ડ વધ્યો, 250% બુકિંગ રદ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું. જેના કારણે ભારતીયો નારાજ થયા અને હવે તુર્કી અને અઝરબૈજાનના બહિષ્કાર (Turkiye–Azerbaijan Boycott)નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો આ બે દેશોમાં જવાનું પણ ટાળી રહ્યાં…