- નેશનલ
કેદારનાથમાં મોટી દુર્ઘટના, એઇમ્સનું એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર ક્રેશ
કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથમાં એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ ક્રેશ થયેલી એર એમ્બ્યુલન્સ ઋષિકેશ એઇમ્સની હતી. જેમાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું. ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ આ ઘટના અંગે માહિતી આપી હતી કે, આ અકસ્માતમાં…
- નેશનલ
સોનાની કિંમતમાં ધરખમ ઘટાડો! હજી ભાવ 55થી 60 હજારે આવે તેવી આશા
નવી દિલ્હીઃ સોનાના ભાવમાં થોડા દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ (Gold Rate) 1 લાખની પાર પહોંચી ગયો હતો. જો કે, હવેમાં 8 હજાર રૂપિયાનો ઘટાડો થયો ઓ છે. અત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 92,000 રૂપિયાએ…
- દાહોદ
ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી, દાહોદમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ
દાહોદ : ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં ધરપકડનો દોર શરૂ થયો છે. જેમાં દાહોદમાં મનરેગામાં આચરેલા 71 કરોડના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી છે. આ કેસમાં તત્કાલિન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.…
- નેશનલ
સરકારી શિક્ષિકાને પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી ભારે પડી! શિક્ષણ વિભાગે કર્યા સસ્પેન્ડ
ભોપાલ, મધ્યપ્રદેશઃ ભારતમાં રહેતા લોકો જો ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના વખાણ કરે તો તેના પર કાર્યવાહી થવી જ જોઈએ. ભારતીય સેના (Indian Army)ના જવાનો દેશની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપતા પણ અચકાતા નથી અને દેશની અંદર રહેતા કેટલાક લોકો…
- નેશનલ
મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મુંબઈ : મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી એક ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવી હતી. જે મુંબઈ એરપોર્ટ પોલીસના ઇ-મેઇલ આઈડી પર પ્રાપ્ત થઈ હતી. આ ઇમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન: વિરાટને માથાની ઈજાએ બનાવ્યો કૅપ્ટન-કિંગ
અજય મોતીવાલા 2014માં સુકાની તરીકે રમેલો પહેલો જ બૉલ માથામાં વાગ્યો અને પછી બધા હરીફ બોલર માટે બન્યો માથાનો દુખાવો અને ભારતને મળ્યો નંબર-વન કૅપ્ટન વિરાટ કોહલીએ 14 વર્ષની શાનદાર ટેસ્ટ-કારકિર્દીની શરૂઆત 2011માં વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચથી કરી હતી, પરંતુ…
- ઇન્ટરનેશનલ
શું ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર 10 લાખ પેલેસ્ટિનિયનોને લિબિયામાં સ્થળાંતરિત કરશે ?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ગાઝામાં અનેક પેલેસ્ટિનિયન નાગરિકો બેઘર થયા છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીને ખંડેર બનાવી દીધી છે. તેની બાદ હવે આ પેલેસ્ટિનિયન નાગરિકોના વસવાટ મુદ્દે મૂંઝવણભરી સ્થિતિ જોવા મળી છે. ત્યારે અમેરિકાનું ડોનાલ્ડ વહીવટીતંત્ર યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાંથી…
- મનોરંજન
Bad news: હેરાફેરી-3માં નહીં હોય પરેશ રાવલ, આ કારણે ફિલ્મ છોડવાનો લીધો નિર્ણય
બોલિવુડની કોમેડી ફિલ્મ હેરાફેરીના ત્રીજા ભાગ માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ હેરાફેરી-3ના ચાહકો માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. પરેશ રાવલ કે હેરાફેરીમાં બાબુરાવનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ સૂત્રો દ્વારા મળતી જાણકારી…