- ઉત્સવ
આજે આટલું જ : જીત્યા પછીની જવાબદારીઓનો કેફ!
-શોભિત દેસાઈ અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ છે એના માટે INTROSPECTION… આત્મનીરીક્ષણ અને સ્વપરીક્ષણ. 140-145 કરોડ લોકોનો દેશ સવળાં પાસાઓના સહારે અને દૂરંદેશીભરી મર્દાનગીસભર કુનેહથી બોલતી બંધ કરી આવ્યો. વસૂલી પણ કરી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે. ઠેઠ 1999થી વ્યાજ, વ્યાજનું વ્યાજ, વ્યાજના…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે ભરતી પ્રક્રિયામાં જાતિ પ્રમાણપત્ર મુદ્દે આપ્યો આ મહત્વનો આદેશ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ભરતી પ્રક્રિયામાં જાતિ પ્રમાણપત્ર મુદ્દે મહત્વનો આદેશ કર્યો છે. જેમાં કોર્ટે ટાંક્યું છે કે ભરતી જાહેરાત હેઠળ અરજી કરવા માટે જાતિ પ્રમાણપત્ર તેમાં નિર્ધારિત ફોર્મેટમાં સબમિટ કરવું આવશ્યક છે. જો ઉમેદવાર તેમ કરવામાં નિષ્ફળ રહેશે…
- મનોરંજન
પાકિસ્તાન કરતા હું નર્કમાં જવાનું પસંદ કરું! પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જાવેદ અખ્તરે કરી મોટી વાત
મુંબઈઃ બોલિવુડના પીઢ પટકથા લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે ફરી એકવાર તે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. જાવેદ અખ્તરે એક પુસ્તક વિમોચન (Book Launch) કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે, જો…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : ‘ઓપરેશન સિંદૂર’…… નામ મેં સબ કુછ હે!
-સમીર જોશીગયા અઠવાડિયે આપણે યુદ્ધના સમયે બ્રાન્ડનો અભિગમ શું હોવો જોઈએ તે જોયું. હાલમાં જે આપણે આંગણે આંશિક યુદ્ધ થયું તેને આપણે તકની દૃષ્ટિએ ના જોતા આને શીખ અથવા પાઠ તરીકે જોવાની કોશિશ કરીએ.જ્યારે જ્યારે યુદ્ધ થયા છે ત્યારે તે…
- ઉત્સવ
સ્પોટ લાઈટઃ ઈશ્વરના દરવાજેથી પાછી ફરી…
-મહેશ્વરી મારી નાટ્ય સફરમાં આફ્રિકાનો આ પ્રવાસ એક મહત્ત્વનો પડાવ સાબિત થઈ રહ્યો હતો. એનાં મુખ્યત્વે બે કારણો હતા. અભિનેત્રી તરીકે મારું ઘડતર નાના ગામડામાં ગણેશોત્સવ દરમિયાન થતાં નાટકો અને ત્યારબાદ જૂની રંગભૂમિમાં થયું. એ સફરમાં આગળ વધી મેં ટીવી…
- નેશનલ
અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ
નવી દિલ્હી : ભારતના અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકો અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે 05:06 વાગ્યે અરુણાચલ પ્રદેશના દિબાંગ ખીણમાં રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવાથી હાલમાં…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં બે જેહાદીઓ નિમણૂક! બન્નેનો આતંકી સંગઠન સાથે સંબંધ
વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના વહીવટીતંત્રમાં બે જેહાદીઓને સામેલ કરવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ટ્રેમ્પના વહીવટીતંત્રે વહીવટીતંત્રે ઇસ્લામિક જેહાદી સંગઠનો સાથે કથિત રીતે સંબંધો ધરાવતા બે વ્યક્તિને વ્હાઇટ હાઉસ સલાહકાર બોર્ડ…
- અમદાવાદ
ઘરેથી છત્રી લઈને નીકળજોઃ એક અઠવાડિયા સુધી વરસાદની છે આગાહી
અમદાવાદઃ દેશની રાજધાની દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો અને વાવાઝોડા જેવા વાતાવરણમાં ત્રણના મોત થયા છે ત્યારે ગુજરાતમાં પણ વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. આજથી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ ડહોળાયેલું રહેશે, તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.આજે સાબરકાંઠા, અરવલ્લી,…
- નેશનલ
શશિ થરૂરને પ્રતિનિધિમંડળમાં સામેલ કરવા મુદ્દે કોંગ્રેસે ભડકી, કહ્યું કોંગ્રેસમાં રહેવું અને કોંગ્રેસના હોવામાં ઘણો ફરક
નવી દિલ્હી : ભારતે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય સ્તરે આતંકવાદના મુદ્દે ઘેરવાની પણ તૈયારી હાથ ધરી છે. જેમાં સરકારે વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય લીધો છે. તેમાંથી એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને સોંપવામાં આવ્યું છે.…