- ઉત્સવ
સ્પોટ લાઈટઃ ઈશ્વરના દરવાજેથી પાછી ફરી…
-મહેશ્વરી મારી નાટ્ય સફરમાં આફ્રિકાનો આ પ્રવાસ એક મહત્ત્વનો પડાવ સાબિત થઈ રહ્યો હતો. એનાં મુખ્યત્વે બે કારણો હતા. અભિનેત્રી તરીકે મારું ઘડતર નાના ગામડામાં ગણેશોત્સવ દરમિયાન થતાં નાટકો અને ત્યારબાદ જૂની રંગભૂમિમાં થયું. એ સફરમાં આગળ વધી મેં ટીવી…
- નેશનલ
અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ
નવી દિલ્હી : ભારતના અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકો અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે 05:06 વાગ્યે અરુણાચલ પ્રદેશના દિબાંગ ખીણમાં રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવાથી હાલમાં…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં બે જેહાદીઓ નિમણૂક! બન્નેનો આતંકી સંગઠન સાથે સંબંધ
વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના વહીવટીતંત્રમાં બે જેહાદીઓને સામેલ કરવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ટ્રેમ્પના વહીવટીતંત્રે વહીવટીતંત્રે ઇસ્લામિક જેહાદી સંગઠનો સાથે કથિત રીતે સંબંધો ધરાવતા બે વ્યક્તિને વ્હાઇટ હાઉસ સલાહકાર બોર્ડ…
- અમદાવાદ
ઘરેથી છત્રી લઈને નીકળજોઃ એક અઠવાડિયા સુધી વરસાદની છે આગાહી
અમદાવાદઃ દેશની રાજધાની દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો અને વાવાઝોડા જેવા વાતાવરણમાં ત્રણના મોત થયા છે ત્યારે ગુજરાતમાં પણ વાવાઝોડા અને વરસાદની શક્યતા છે. આજથી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ ડહોળાયેલું રહેશે, તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.આજે સાબરકાંઠા, અરવલ્લી,…
- નેશનલ
શશિ થરૂરને પ્રતિનિધિમંડળમાં સામેલ કરવા મુદ્દે કોંગ્રેસે ભડકી, કહ્યું કોંગ્રેસમાં રહેવું અને કોંગ્રેસના હોવામાં ઘણો ફરક
નવી દિલ્હી : ભારતે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય સ્તરે આતંકવાદના મુદ્દે ઘેરવાની પણ તૈયારી હાથ ધરી છે. જેમાં સરકારે વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય લીધો છે. તેમાંથી એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને સોંપવામાં આવ્યું છે.…
- નેશનલ
મુંબઈ એરપોર્ટથી ઝડપાયા આઈએસઆઈએસના 2 આતંકવાદીઓ, NIAને મળી મોટી સફળતા
મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પરથી ISISના બે આતંકવાદીઓ ઝડપાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) દ્વારા ISIS પુણે સ્લીપર મોડ્યુલ મામલે 2 આતંકવાદીઓની મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. NIAએ અબ્દુલ્લા ફયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન નામમાં વોન્ટેડ…
- મનોરંજન
‘સિતારે જમીન પર’ ના બહિષ્કારની માંગ વચ્ચે આમિર ખાનનો દેશ પ્રેમ!, યુઝર્સ કરી રહ્યાં છે ટ્રોલ
મુંબઈઃ આમિર ખાન અત્યારે પોતાની આગામી ફિલ્મ સિતારે જમીન પર નું પ્રમોશન કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. પરંતુ આ ભારત અને પાકિસ્તાનના તણાવ મામલે લોકો તેને પણ ટ્રોલ કરી રહ્યાં છે. ભારતે આતંકી હુમલાનો ઓપરેશન સિંદૂર (Operation Sindoor)થી બદલો…