- IPL 2025
માર્શની `ફાસ્ટેસ્ટ સેન્ચુરી’એ લખનઊને 235/2નો તોતિંગ સ્કોર અપાવ્યો
અમદાવાદઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામેની લીગ મૅચમાં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં માત્ર બે વિકેટે 235 રન બનાવ્યા હતા. પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગયેલા લખનઊ માટે આ મૅચનો કોઈ જ મતલબ નથી, પરંતુ ગુજરાતને ટોચના…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના ભાલાફેંકના ઍથ્લીટ નદીમે કહ્યું, `ભારત સાથે સંઘર્ષ ચાલે છે એટલે…’
લાહોરઃ ભાલાફેંક (JAVELIN THROW)માં ભારતના વર્લ્ડ ચૅમ્પિયન ઍથ્લીટ નીરજ ચોપડા (NEERAJ CHOPRA)એ તાજેતરમાં પોતાના નામની ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના અર્શદ નદીમ (ARSHAD NADEEM)ને આમંત્રિત કરવા સંબંધમાં જે ખુલાસો કર્યો હતો એના અનુસંધાનમાં નદીમને અહીં ગુરુવારે પત્રકારો દ્વારા સવાલ પૂછવામાં આવતાં નદીમે કહ્યું,…
- નેશનલ
જાસૂસી કેસ: કન્ટેન્ટ ક્રિએટર જ્યોતિ મલ્હોત્રાના રિમાન્ડમાં 4 દિવસનો વધારો
હિસારઃ હરિયાણાની એક કોર્ટે ગુરૂવારે કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જ્યોતિ મલ્હોત્રાના પોલીસ રિમાન્ડમાં ચાર દિવસનો વધારો કર્યો છે. આ માહિતી એક પોલીસ પ્રવક્તાએ આપી હતી. જાસૂસીના શંકાસ્પદ આરોપસર ધરપકડ કરાયેલ ૩૩ વર્ષીય યુટ્યુબરને તેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડના…
- અમદાવાદ
ગુજરાતમાં જળ સંકટ ટાળવા સરકાર સક્રિય: 15,720 ગામ અને 251 શહેરને દૈનિક 320 કરોડ લીટર પાણી પહોંચાડ્યું
અમદાવાદ: આકરા ઉનાળામાં ગુજરાતના નાગરિકોને પીવાના પાણીની અછત ન વર્તાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે સઘન આયોજન હાથ ધર્યું છે. રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગે રાજ્યવ્યાપી જળ વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવી છે. રાજ્યભરમાં પથરાયેલી 3,250 કિલોમીટર લાંબી બલ્ક પાઇપલાઇન…
- IPL 2025
રિષભ પંતને લખનઊના ફ્રૅન્ચાઇઝીએ કાઢી મૂક્યો? અફવા પર ભડકેલા કૅપ્ટને શું કહ્યું જાણી લો…
અમદાવાદઃ એક તરફ અહીં નંબર-વન ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) સામે સાતમા નંબરની લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની મૅચના આરંભની શરૂઆત થઈ રહી હતી ત્યાં બીજી બાજુ એલએસજીના સુકાની રિષભ પંતની આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ હકાલપટ્ટી (THROWN OUT) કરી હોવાની જોરદાર અફવા વાઇરલ…
- આમચી મુંબઈ
દહેજ ઉત્પીડન-આત્મહત્યા કેસમાં નામ આવેલા નેતા અને તેના પુત્રની એનસીપીએ કરી હકાલપટ્ટી
પુણે: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ ગુરુવારે જણાવ્યું હતું કે દહેજ ઉત્પીડન અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના કેસમાં નામ આવ્યા બાદ પાર્ટીના એક સ્થાનિક નેતા અને તેમના પુત્રને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પુણે જિલ્લા એનસીપીના વડા શિવાજી ગર્જેએ એક નિવેદનમાં જણાવ્યું…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો ફફડાટઃ 13 દિવસમાં 9 મોતથી હાહાકાર
ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં વાઘના હુમલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. આજે મૂળ તહસીલના કરવન ગામમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં વાઘે એક વૃદ્ધ ખેડૂત પર હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે,…