- મનોરંજન
અક્ષય કુમારની મલ્ટિસ્ટારર હાઉસફુલ-5એ વિક એન્ડમાં બોક્સ ઓફિસ પર કર્યું આટલું કલેક્શન
6 જૂન 2025ના રોજ રિલીઝ થયેલી અક્ષય કુમાર અને મલ્ટી સ્ટાર કાસ્ટની કોમેડી-થ્રિલર ફિલ્મ હાઉસફુલ 5 બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી રહી છે. બે એન્ડ એટલે કે હાઉસફુલ 5A અને હાઉસફુલ 5Bએ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. આ…
- અમદાવાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં ચોમાસા પૂર્વે ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ…
- આમચી મુંબઈ
રસ્તા પરના ખાડા નાના હોય ત્યારે જ ભરો: કમિશનર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ચોમાસામાં રસ્તા પર ખાડા પડવાનું નક્કી જ હોવાનું જાણનારી મુંબઈ મહાનગર પાલિકાએ રસ્તા પરના ખાડા શોધીને તેને પૂરવાની જવાબદારી ૨૨૭ વોર્ડમાં નીમેલા ૨૨૭ એન્જિનિયરોને માથે નાખી દીધી છે. તેમ જ ખાડા પૂરવા માટે કૉન્ટ્રેક્ટરને પણ પાલિકાએ…
- આમચી મુંબઈ
વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ૧૦ વેહિકલ માઉન્ટેડ પંપ ભાડા પર લેશે: પાલિકા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ૨૬ મે, ૨૦૨૫ના રોડ પડેલા વરસાદ દરમ્યાન પાણીનો નિકાલ કરવામાં પંપ નિષ્ફળ જવાની સાથે જ નવાં પાણી ભરાવવાનાં સ્થળ ઊભરી આવ્યા બાદ જાગેલી મુંબઈ મહાનગરપાલિકાએ હવે પંપની સંખ્યા ૪૧૪થી વધારની ૫૧૪ કરી નાખી છે. એ સાથે…
- નેશનલ
Raja Raghuvanshi Murder case: સોનમે ન ખાધું, ન પોલીસ સાથે વાત કરી, આખી રાત ફક્ત એક જ વાત કહેતી રહી
પટના: લગ્નના એક મહિનાના સમયમાં જ મેઘાલયમાં હનીમૂન દરમિયાન પતિની હત્યા કરવાના આરોપસર ઇન્દોરની સોનમ રઘુવંશીની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ (Raja Raghuvanshi Murder case) કરી હતી. રાજા રઘુવંશીની હત્યાનો કેસ હાલ દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે. આ કેસની વધુ તપાસ માટે…
- ઇન્ટરનેશનલ
લોસ એન્જલસમાં સેના મોકલવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્ર પર કેસ, કેલિફોર્નિયા સરકારે કહ્યું ટ્રમ્પે હદ વટાવી
કેલિફોર્નિયા : અમેરિકાના લોસ એન્જલસમાં ઈમિગ્રેશન પોલિસી વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનનો મુદ્દો ઉગ્ર બની રહ્યો છે. જેમાં રોડ પર ઉતરેલા લોકોને કાબૂમાં કરવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. જેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ગવર્નરની મંજૂરી વિના લોસ એન્જલસમાં 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો…
- સ્પોર્ટસ
મનોમન હું ક્યારની શ્રેયસ ઐયરને પરણી ગઈ છું… આવું ચોંકાવનારું નિવેદન આપ્યું આ અભિનેત્રીએ
નવી દિલ્હી: 2024ની સાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ શ્રેયસ ઐયર (SHREYAS IYER)ને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને કેપ્ટન બનાવ્યો જેને પગલે કેકેઆરને તેણે આઈપીએલનું ટાઈટલ અપાવ્યું ત્યાર બાદ 2025માં પંજાબ કિંગ્સે શ્રેયસને 26.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો જેને…
- વેપાર
અમેરિકાના મજબૂત જોબ ડેટા અને અમેરિકા-ચીન વચ્ચે વેપાર વિવાદ ઉકેલાવાનો આશાવાદ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં જાહેર થયેલા નોન ફાર્મ પૅ રૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં મજબૂત આવવાની સાથે અમેરિકા-ચીન વચ્ચેના વેપાર વિવાદનો ઉકેલ આવે તેવા આશાવાદે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં અંદાજે બે ટકા જેટલો ઘટાડો…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: હિન્દુ ધર્મમાં બધી પ્રકૃતિના માનવો માટેનો અધ્યાત્મ પથ ઉપલબ્ધ છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ) વૈવિધ્ય : હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો છે, અનેક તત્ત્વજ્ઞાન છે, અનેક પરંપરાઓ છે, અનેક વિધિઓ છે, અનેક ઉપાસના છે, અનેક સાધનપદ્ધતિઓ છે. જેઓ આંખો મીંચીને વિરોધ જ કરવા ઈચ્છે છે તેઓ હિન્દુ ધર્મની આ લાક્ષણિકતાને અનુલક્ષીને પણ…
- ધર્મતેજ
માનસ મંથન: કોઈને શાપ આપવાને બદલે તેને જીવનમાં પ્રેમપૂર્વક સમાધાન આપીએ
-મોરારિબાપુ આપણે કોઈ સત્કર્મ કરતાં હોઈએ અને જો કોઈનું અપમાન કરીએ તો સત્કર્મ માત્ર એ જ ક્ષણે ઘટી જાય છે. સત્કર્મ સ્પર્ધા વાળા ન હોવા જોઈએ. સત્કર્મ સૌના મૌલિક હોવા જોઈએ. આ વખતની કથા આણે કરી, તો આવતા વખતની કથામાં…