- નેશનલ
Raja Raghuvanshi Murder case: સોનમે ન ખાધું, ન પોલીસ સાથે વાત કરી, આખી રાત ફક્ત એક જ વાત કહેતી રહી
પટના: લગ્નના એક મહિનાના સમયમાં જ મેઘાલયમાં હનીમૂન દરમિયાન પતિની હત્યા કરવાના આરોપસર ઇન્દોરની સોનમ રઘુવંશીની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ (Raja Raghuvanshi Murder case) કરી હતી. રાજા રઘુવંશીની હત્યાનો કેસ હાલ દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે. આ કેસની વધુ તપાસ માટે…
- ઇન્ટરનેશનલ
લોસ એન્જલસમાં સેના મોકલવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્ર પર કેસ, કેલિફોર્નિયા સરકારે કહ્યું ટ્રમ્પે હદ વટાવી
કેલિફોર્નિયા : અમેરિકાના લોસ એન્જલસમાં ઈમિગ્રેશન પોલિસી વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનનો મુદ્દો ઉગ્ર બની રહ્યો છે. જેમાં રોડ પર ઉતરેલા લોકોને કાબૂમાં કરવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. જેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ગવર્નરની મંજૂરી વિના લોસ એન્જલસમાં 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો…
- સ્પોર્ટસ
મનોમન હું ક્યારની શ્રેયસ ઐયરને પરણી ગઈ છું… આવું ચોંકાવનારું નિવેદન આપ્યું આ અભિનેત્રીએ
નવી દિલ્હી: 2024ની સાલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ શ્રેયસ ઐયર (SHREYAS IYER)ને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને કેપ્ટન બનાવ્યો જેને પગલે કેકેઆરને તેણે આઈપીએલનું ટાઈટલ અપાવ્યું ત્યાર બાદ 2025માં પંજાબ કિંગ્સે શ્રેયસને 26.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો જેને…
- વેપાર
અમેરિકાના મજબૂત જોબ ડેટા અને અમેરિકા-ચીન વચ્ચે વેપાર વિવાદ ઉકેલાવાનો આશાવાદ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં જાહેર થયેલા નોન ફાર્મ પૅ રૉલ ડેટા બજારની અપેક્ષા કરતાં મજબૂત આવવાની સાથે અમેરિકા-ચીન વચ્ચેના વેપાર વિવાદનો ઉકેલ આવે તેવા આશાવાદે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં અંદાજે બે ટકા જેટલો ઘટાડો…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: હિન્દુ ધર્મમાં બધી પ્રકૃતિના માનવો માટેનો અધ્યાત્મ પથ ઉપલબ્ધ છે
ભાણદેવ (ગતાંકથી ચાલુ) વૈવિધ્ય : હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો છે, અનેક તત્ત્વજ્ઞાન છે, અનેક પરંપરાઓ છે, અનેક વિધિઓ છે, અનેક ઉપાસના છે, અનેક સાધનપદ્ધતિઓ છે. જેઓ આંખો મીંચીને વિરોધ જ કરવા ઈચ્છે છે તેઓ હિન્દુ ધર્મની આ લાક્ષણિકતાને અનુલક્ષીને પણ…
- ધર્મતેજ
માનસ મંથન: કોઈને શાપ આપવાને બદલે તેને જીવનમાં પ્રેમપૂર્વક સમાધાન આપીએ
-મોરારિબાપુ આપણે કોઈ સત્કર્મ કરતાં હોઈએ અને જો કોઈનું અપમાન કરીએ તો સત્કર્મ માત્ર એ જ ક્ષણે ઘટી જાય છે. સત્કર્મ સ્પર્ધા વાળા ન હોવા જોઈએ. સત્કર્મ સૌના મૌલિક હોવા જોઈએ. આ વખતની કથા આણે કરી, તો આવતા વખતની કથામાં…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ , જાણો કોણ છે હત્યાનો માસ્ટર માઈન્ડ
ઈન્દોર : મેઘાલયમાં ઈન્દોરના નિવાસી રઘુવંશીની હત્યા કેસમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. જેમાં ઈન્દોર અને શિલોંગ પોલીસ રાજા રઘુવંશી અને સોનમ કેસ અંગે સંયુક્ત ઓપરેશન ચલાવી રહી હતી. લગ્ન પછી હનીમૂન માટે ગયેલા રાજા રઘુવંશીની મેઘાલયમાં હત્યા કરવામાં આવી…
- મનોરંજન
સોનમની બર્થડે પાર્ટીમાં બોલિવુડ સ્ટાર્સની ચમકધમક; કરીના, જાહ્નવી સહિત સેલેબ્સનો જમાવડો
નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરનો આજે જન્મ દિવસ છે. સોનમે તેનો 39મો જન્મદિવસ મોડી રાત્રે ફિલ્મસ્ટારોને પાર્ટી આપીને ઉજવ્યો હતો. ગઈકાલે રાત્રે, ફિલ્મ ઉદ્યોગના તેના નજીકના મિત્રો જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા જેમાં કરિના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર…
- મનોરંજન
દિગ્ગજ દિગ્દર્શક પાર્થો ઘોષનું નિધન; બોલિવૂડમાં શોકનો માહોલ
મુંબઈ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. બંગાળ મૂળના જાણીતા ફિલ્મ દિગ્દર્શક પાર્થો ઘોષનું 75 વર્ષની વયે નિધન (Partho Ghosh passed away) થયું છે. આંજે સોમવારે સવારે તેમણે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી…