- ઉત્સવ
હેં… ખરેખર?! જાસૂસ જયોતિ મલ્હોત્રા તો માતાહારી સામે બચ્ચુ છે!
-પ્રફુલ શાહ ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના મિનિ-યુદ્ધ પછી યુ-ટયૂબર જયોતિ મલ્હોત્રા પાકિસ્તાન વતી જાસૂસી કરતી હોવાનું બહાર આવ્યું: થોડા સમય અગાઉ માધુરી ગુપ્તાનું નામ ચગ્યું હતું. ભારત વતી પાકિસ્તાનમાં જાસૂસી કરતી સહમત ખાન (જેની વાર્તા ફિલ્મ ‘રાઝી’માં હતી), નેતાજી સુભાષચંદ્ર બોઝની…
- અમદાવાદ
ગુજરાતમાં એક દાયકામાં એન્જિનિયરિંગમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધી, વિદ્યાર્થીઓ ઘટ્યા
અમદાવાદઃ ગુજરાતમાં એન્જિનિયરિંગમાં એક નવી પેટર્ન જોવા મળી છે. છેલ્લા એક દાયકામાં આ ક્ષેત્રમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધી હતી, જ્યારે વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો થયો હતો. ધો. 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ કરતી વિદ્યાર્થિનીઓની સંખ્યા 2015માં 16 ટકા હતી તે 2025માં વધીને 28…
- ઉત્સવ
કેરિયર: તમારી કારકિર્દીનું મૂલ્યાંકન જરૂરી છે, કારણ કે…
-કીર્તિશેખર તમારી પાસે એક એવી જોબ છે જેમાં તમને સારું વળતર મળે છે અને તમે કામ પણ સારી રીતે કરો છો, પરંતુ તો પણ તમને લાગતું હશે કે ક્યાંક કશુંક ખૂટે છે. તમારી જોબ તમને ચેલેન્જિંગ નથી લાગી રહી અથવા…
- અમદાવાદ
ગુજરાતનો દેશના સૌથી વધુ ગરમી સંવદેનશીલ રાજ્યમાં સમાવેશ, ઉનાળામાં ગરમ રાતની સંખ્યા વધી
અમદાવાદઃ ગુજરાતીઓ માટે ઉનાળાની ગરમી મોટી વાત નથી પરંતુ 2025માં ગરમીએ તમામ હદ પાર કરી હતી. ગુજરાતમાં ઉનાળા દરમિયાન ગરમ રાતોમાં વધારો થયો હતો. જેને લઈ ગુજરાત ભારતનાં સૌથી વધુ ગરમી સંવેદનશીલ રાજ્યો પૈકીનું એક બન્યું હતું. ગરમીના કારણે ગુજરાતમાં…
- નેશનલ
સીબીએસઇનો 3 થી 11 વર્ષના બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા પરિપત્ર, જુલાઇ માસથી અમલની શક્યતા
નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( CBSE)એ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં સીબીએસસીની તમામ સંલગ્ન શાળાઓને શક્ય તેટલી વહેલી તકે 3 થી 11 વર્ષના બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા જણાવ્યું છે. સામાન્ય રીતે મોટાભાગની ખાનગી શાળાઓમાં…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : આવી પરીક્ષા તો આવે ને જાય….
-આશુ પટેલ કર્ણાટકના બગલકોટની બસવેશ્વર ઈંગ્લિશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થી અભિષેક ચોલચાગુડાએ એસએસસીની પરીક્ષા આપી હતી. થોડા દિવસ પહેલાં તેનું પરિણામ આવ્યું અને તે તમામ છ વિષયમાં નાપાસ થયો. તેને કુલ 600 માર્ક્સના છ પેપરમાંથી માત્ર 200 માર્ક્સ મળ્યા એટલે કે…
- નેશનલ
ઓપરેશન સિંદુર બાદ ભારત પાકિસ્તાન સરહદ પણ તણાવ ઘટ્યો, જાણો શું છે સેનાની આગામી યોજના
નવી દિલ્હી : ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરથી જવાબ આપ્યો હતો. જોકે, તેની બાદ બે દેશો વચ્ચે થયેલા યુદ્ધ વિરામ બાદ સરહદ પર તણાવ ઘટ્યો છે. ત્યારે ભારતીય સેના સંપૂર્ણપણે હાઇ એલર્ટ મોડ પર…
- ઉત્સવ
ટૅક વ્યૂહ: મહત્ત્વના ડેટા-મલ્ટિમીડિયા ને બીજી અનેક વસ્તુને સાચવતી મેમરીનું એ ટુ ઝેડ…
-વિરલ રાઠોડ માણસ પર આફત આવે ત્યારે એને આઘાત લાગે પછી એની સીધી અસર વ્યક્તિના હૃદય પર થાય. આવી જ રીતે જ્યારે મોબાઈલ ફોન કે કમ્પ્યુટર પર અણધારી આફત આવે ત્યારે એની પહેલી અસર જે તે મેમરી પર થાય છે.…