- અમદાવાદ
ગુજરાતનો દેશના સૌથી વધુ ગરમી સંવદેનશીલ રાજ્યમાં સમાવેશ, ઉનાળામાં ગરમ રાતની સંખ્યા વધી
અમદાવાદઃ ગુજરાતીઓ માટે ઉનાળાની ગરમી મોટી વાત નથી પરંતુ 2025માં ગરમીએ તમામ હદ પાર કરી હતી. ગુજરાતમાં ઉનાળા દરમિયાન ગરમ રાતોમાં વધારો થયો હતો. જેને લઈ ગુજરાત ભારતનાં સૌથી વધુ ગરમી સંવેદનશીલ રાજ્યો પૈકીનું એક બન્યું હતું. ગરમીના કારણે ગુજરાતમાં…
- નેશનલ
સીબીએસઇનો 3 થી 11 વર્ષના બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા પરિપત્ર, જુલાઇ માસથી અમલની શક્યતા
નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( CBSE)એ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં સીબીએસસીની તમામ સંલગ્ન શાળાઓને શક્ય તેટલી વહેલી તકે 3 થી 11 વર્ષના બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા જણાવ્યું છે. સામાન્ય રીતે મોટાભાગની ખાનગી શાળાઓમાં…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : આવી પરીક્ષા તો આવે ને જાય….
-આશુ પટેલ કર્ણાટકના બગલકોટની બસવેશ્વર ઈંગ્લિશ મિડિયમ સ્કૂલના વિદ્યાર્થી અભિષેક ચોલચાગુડાએ એસએસસીની પરીક્ષા આપી હતી. થોડા દિવસ પહેલાં તેનું પરિણામ આવ્યું અને તે તમામ છ વિષયમાં નાપાસ થયો. તેને કુલ 600 માર્ક્સના છ પેપરમાંથી માત્ર 200 માર્ક્સ મળ્યા એટલે કે…
- નેશનલ
ઓપરેશન સિંદુર બાદ ભારત પાકિસ્તાન સરહદ પણ તણાવ ઘટ્યો, જાણો શું છે સેનાની આગામી યોજના
નવી દિલ્હી : ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરથી જવાબ આપ્યો હતો. જોકે, તેની બાદ બે દેશો વચ્ચે થયેલા યુદ્ધ વિરામ બાદ સરહદ પર તણાવ ઘટ્યો છે. ત્યારે ભારતીય સેના સંપૂર્ણપણે હાઇ એલર્ટ મોડ પર…
- ઉત્સવ
ટૅક વ્યૂહ: મહત્ત્વના ડેટા-મલ્ટિમીડિયા ને બીજી અનેક વસ્તુને સાચવતી મેમરીનું એ ટુ ઝેડ…
-વિરલ રાઠોડ માણસ પર આફત આવે ત્યારે એને આઘાત લાગે પછી એની સીધી અસર વ્યક્તિના હૃદય પર થાય. આવી જ રીતે જ્યારે મોબાઈલ ફોન કે કમ્પ્યુટર પર અણધારી આફત આવે ત્યારે એની પહેલી અસર જે તે મેમરી પર થાય છે.…
- નેશનલ
વિશ્વની ચોથી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની ભારત, જાપાનને પાછળ છોડ્યું
નવી દિલ્હી : ભારતના સતત વધતાં આર્થિક વિકાસના પગલે અર્થતંત્રમાં મજબૂતી આવી છે. જેના પગલે ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે આ માહિતી આપી. નીતિ આયોગ ગવર્નિંગ…
- ગાંધીનગર
ગુજરાતમાં 3.36 લાખ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન; CM ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગની બેઠકમાં સફળતા વર્ણવી
ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકમાં સહભાગી થયા હતા. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકસિત ભારત@2047…
- નેશનલ
9/11 મેમોરિયલ બહાર શશિ થરુરે કહ્યું- ‘અમેરિકાએ સહન કર્યું, અમે પણ સહન કરી રહ્યા છીએ’
ન્યૂ યોર્કઃ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને વિદેશમાં ભારત વિશે ફેલાવતાં જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોના પ્રવાસે છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂર અમરેકિા ગયા છે, જ્યાં તેમણે સંદેશ આપ્યો કે ભારત પર હુમલો કરનારા સામે અમે ચૂપ નહીં…
- રાજકોટ
રાજકોટ TRP અગ્નિકાંડની પહેલી વરસી: નિર્દોષોના જીવ લેવાયા તો દોષિતોના “રાજીનામાં” એક વર્ષ પછી પણ ન્યાયની પ્રતીક્ષા
રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ માટે 25 મેનો દિવસ કાયમને માટે ગોઝારો બની રહેવાનો છે. આજે 25 મે અગ્નિકાંડ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. ટી.આર.પી. ગેમઝોનના અગ્નિકાંડમાં ૨૭ નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા હતા. અનેક નિર્દોષ લોકોના જીવનો ભોગ લેવાયા બાદ…