- ઉત્સવ
સ્પોટ લાઈટ: કસીનોમાં ભાગ્ય દેવીનું હેત ઉભરાયું…
-મહેશ્ર્વરી 1980 – 90ના દાયકામાં શાળામાં આફ્રિકા એટલે ‘અંધારિયો ખંડ’ એવું ભણાવવામાં આવતું હતું. મારી એવી ગેરસમજ હતી કે એ ખંડમાં અંધારું વધારે રહેતું હશે એટલે એની આવી ઓળખ બની હશે. જોકે, આફ્રિકાના પ્રવાસ દરમિયાન એક અભ્યાસુ સહ કલાકારે મને…
- ઉત્સવ
વિશેષ પ્લસ: કાચબા કેમ થઈ રહ્યાં છે ગાયબ?
-કે.પી.સિંહ અમેરિકન ટોર્ટોઈઝ રેસ્ક્યુ દ્વારા 23 મેએ વર્લ્ડ ટર્ટલ ડે મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસની શરૂઆત 23 મે 2000માં થઈ હતી. કેલિફોર્નિયાના માલીબુ શહેરમાં રહેતી આ સંસ્થાની સંસ્થા પર સુઝાન ટેલમેલે આ દિવસની શરૂઆત કરાવી હતી. લોકોમાં કાચબાઓ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાની આતંકવાદ વિરોધી નીતિ પર પ્રશ્નો, આતંકી સિરીયાનો રાષ્ટ્રપતિ બનતા ગુનાઓ માફ કર્યા
નવી દિલ્હી : સમગ્ર વિશ્વના દેશો આતંકવાદ વિરુદ્ધ લડવા માટે એક થઈ રહ્યા છે. ત્યારે અમેરિકાની આતંકવાદ વિરોધી નીતિ પર પ્રશ્નો ઉભા થયા છે. જેમાં અમેરિકાએ એક સમયે કરોડો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું તે આતંકવાદીના બધા ગુના માફ કર્યા…
- IPL 2025
આજે બે મૅચ: ગુજરાત ટૉપ-ટૂ માટે અને બાકીની ત્રણેય ટીમ આબરૂ સાચવવા રમશે
અમદાવાદ/નવી દિલ્હી: આઈપીએલની 18મી સીઝનમાં આજે છેલ્લી વાર દિવસમાં બે મૅચ રમાશે. અમદાવાદમાં બપોરે 3:30 વાગ્યે શરૂ થનારી પહેલી મૅચ ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે જેમાં ગુજરાતને જીતીને ટૉપ-ટૂમાં સ્થાન જમાવવાનો મોકો મળશે. સીએસકે માટે…
- નેશનલ
પીએમ મોદીએ મન કી બાતમાં ઓપરેશન સિંદૂર, સિંહની વસ્તી ગણતરીનો કર્યો ઉલ્લેખ; વાંચો બીજું શું કહ્યું
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા આજે 122મી વખત સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ઓપરેશન સિંદૂર, ગુજરાતમાં સિંહની થયેલી વસ્તી ગણતરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી. મન કી બાતના 122માં એપિસોડની…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : મીડિયાને યુદ્ધની પૂરી સચ્ચાઈ ખબર ન હોય, પણ જૂઠ ન કહેવાનું સાહસ તો હોવું જોઈએ
-રાજ ગોસ્વામી તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું ત્યારે હિન્દી અને અંગ્રેજી ન્યૂઝ ચેનલોનું રિપોર્ટિંગ ગજબનું હાસ્યાસ્પદ ઠર્યું હતું. દિલ્હીના ટીવી સ્ટુડિયોમાં બેસીને સોશિયલ મીડિયા પર આવતા ‘બ્રેકિગ ન્યૂઝ’ના આધારે ટીવી એન્કરોએ જે અવિશ્વસનીય દાવાઓ કર્યા હતા એ લઈને જાણકાર લોકો…
- ઉત્સવ
હેં… ખરેખર?! જાસૂસ જયોતિ મલ્હોત્રા તો માતાહારી સામે બચ્ચુ છે!
-પ્રફુલ શાહ ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના મિનિ-યુદ્ધ પછી યુ-ટયૂબર જયોતિ મલ્હોત્રા પાકિસ્તાન વતી જાસૂસી કરતી હોવાનું બહાર આવ્યું: થોડા સમય અગાઉ માધુરી ગુપ્તાનું નામ ચગ્યું હતું. ભારત વતી પાકિસ્તાનમાં જાસૂસી કરતી સહમત ખાન (જેની વાર્તા ફિલ્મ ‘રાઝી’માં હતી), નેતાજી સુભાષચંદ્ર બોઝની…
- અમદાવાદ
ગુજરાતમાં એક દાયકામાં એન્જિનિયરિંગમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધી, વિદ્યાર્થીઓ ઘટ્યા
અમદાવાદઃ ગુજરાતમાં એન્જિનિયરિંગમાં એક નવી પેટર્ન જોવા મળી છે. છેલ્લા એક દાયકામાં આ ક્ષેત્રમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધી હતી, જ્યારે વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો થયો હતો. ધો. 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ કરતી વિદ્યાર્થિનીઓની સંખ્યા 2015માં 16 ટકા હતી તે 2025માં વધીને 28…
- ઉત્સવ
કેરિયર: તમારી કારકિર્દીનું મૂલ્યાંકન જરૂરી છે, કારણ કે…
-કીર્તિશેખર તમારી પાસે એક એવી જોબ છે જેમાં તમને સારું વળતર મળે છે અને તમે કામ પણ સારી રીતે કરો છો, પરંતુ તો પણ તમને લાગતું હશે કે ક્યાંક કશુંક ખૂટે છે. તમારી જોબ તમને ચેલેન્જિંગ નથી લાગી રહી અથવા…