- નેશનલ
પુરીમાં સ્પીડબોટ પલટી; સૌરવ ગાંગુલીના ભાઈ-ભાભી મોતને હાથતાળી આપી પાછા ફર્યા
પુરી: ઓડીશાના પુરીના દરિયાકાંઠે એક સ્પીડ બોટ પલટી જવાની ઘટના બની હતી. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના ભાઈ અને બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB) ના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલી (Snehasish Ganguly) અને સ્નેહાશિષના પત્ની અર્પિતા આ ઘટનામાં માંડ માંડ બચ્યા…
- નેશનલ
12TB ડેટા, 4 PIOs સાથે સંપર્ક… જ્યોતિ મલ્હોત્રાના મોબાઇલ અને ગેજેટ્સના ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસા
હિસ્સાર: જમ્મુ અને કશ્મીરના પહલગામ થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાનની જાસૂસી જાળને તોડી પાડવા તપાસ એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. કથિત રીતે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જ્યોતિ મલ્હોત્રા(Jyoti Malhotra)ની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેના…
- નેશનલ
પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલતા સીઆરપીએફ જવાનની ધરપકડ, પુછપરછ શરૂ
નવી દિલ્હી : દેશમાં ઓપરેશન સિંદૂર બાદ તપાસ એજન્સીઓ સતર્ક બની છે. જેમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતી જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ અને ખુલાસા બાદ અનેક જાસૂસોની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. આ જ કડીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ(NIA)દિલ્હીથી એક સીઆરપીએફ જવાનની…
- નેશનલ
એનડીએની બેઠકમાં બિહાર ચૂંટણી, જાતિ આધારિત વસ્તી ગણતરી અને ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે દિલ્હી એનડીએના સાથી પક્ષો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ હિસ્સો લીધો હતો. આ બેઠકમાંથી ત્રણ મહત્વપૂર્ણ રાજકીય અને વ્યૂહાત્મક રણનીતિ પર ચર્ચા થઈ હતી.…
- નેશનલ
સિંધુ જળ સમજૂતી મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનની આજીજી, અમારા 24 કરોડ લોકોની જિંદગી પર ખતરો…
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધૂ જળ સમજૂતી સ્થગિત કરી હતી. જે બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર સતત આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે, ભારતનો આ નિર્ણય ખૂબ…
- ઉત્સવ
ઊડતી વાત: આજે હાસ્યનો તાકો નહીં …કટ પીસ વાંચો !
-ભરત વૈષ્ણવ ‘એંય ઉઠો.’ કોઇક આવો અવાજ કરતું હતું. એ પણ રાતના અઢી વાગ્યે. એ વખતે આપણે રશ્મિકા મંદાના કે તૃપ્તિ ડિમરી સાથે સુહાગરાતની સર્જિકલ સ્ટ્રાઇક કરતા હોય…. જેવા જેના નસીબ તેવા તેના ડ્રીમ. ‘એંય ઉઠોને..’ પાછું કોઇ મને હડબડાવતુ…
- ઉત્સવ
કેનવાસ: માણો, સ્વાદ- આસ્વાદ કેરી પુરાણનો…!
-અભિમન્યુ મોદી કેરીના ગરવાળા ભીના પીળા હાથોમાં લોહીનો લાલ રંગ….ઘરે જમણવાર હોય અને કોઈ એક પરિવારજન કેરીની આખી પેટી સુધારવા માટે બેઠું હોય તો છરી વાગી જતા આવું દૃશ્ય જોવા મળે. પીડાની દ્રષ્ટિથી આ દુ:ખમય અણગમતું લાગે, પણ પીડામાં સૌંદર્ય…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: ઇવેન્ટ… માર્કેટિંગ માટે એક મૂલ્યવાન અંશ
સમીર જોશી ‘ઇવેન્ટ’ શબ્દ આજે લોકો માટે નવો નથી. માર્કેટિંગમાં આનું મહત્ત્વ મોટું છે, ખાસ કરીને ઇ2ઇ બિઝનેસ માટે. ઇ2ઈ માટે પણ આ ઉપયોગી છે પણ ઇ2ઈ માટે બીજાં ઘણાં માધ્યમ છે, જેના થકી કંપની પોતાની બ્રાન્ડ અને વેપારને લોકો…
- ભુજ
કચ્છઃ માંડવીના ઉદ્યાનમાં ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર બનાવાયેલું વોલ પેઇન્ટિંગ બન્યું આકર્ષનું કેન્દ્ર
ભુજઃ ૨૨મી એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આવેલા પર્યટકો પર થયેલા આતંકી હુમલાનો વળતો જવાબ ભારતે ઓપરેશન સિંદૂરથી આપ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત કચ્છ આવી રહ્યા છે ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા ઓપરેશન…