- નેશનલ
ઓપરેશન સિંદૂરની નવી તસવીરો; વોર રૂમમાંથી ત્રણેય સેનાના વડા આ રીતે રાખી રહ્યા હતાં નજર
નવી દિલ્હી: 6 અને 7 મે 2025 ની રાત્રે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશ સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK) માં 9 આતંકવાદી ઠેકાણાઓને નાશ કર્યા હતાં. આ રીતે ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો. ભારતે આતંકવાદી…
- અમદાવાદ
ગુજરાતમાં હજુ 7 દિવસ વાવાઝોડા સાથે રહેશે વરસાદી માહોલ: અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ: હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના અનેક ભાગમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે બીજી બાજુ નૈઋત્યનું ચોમાસુ હવે મુંબઇ સુધી પહોંચી ગયું છે અને હવે આગામી દિવસોમાં ગુજરાતમાં દસ્તક આપી શકે છે. આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ…
- અમદાવાદ
ભુજ અને વડોદરા બાદ અમદાવાદમાં PMનો રોડ શો: તિરંગા અને પુષ્પવર્ષાથી PMનું સ્વાગત; જનસાગર ઉમટ્યો!
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. એરપોર્ટ આઇકોનિક રોડ પર આયોજિત આ રોડ શોમાં અમદાવાદીઓએ ઉત્સાહ અને ઉમળકાભેર વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો દરમિયાન ઉપસ્થિત વિશાળ…
- IPL 2025
સૂર્યકુમારે સચિનનો રેકૉર્ડ તોડ્યો, મુંબઈના સાત વિકેટે 184 રન
જયપુરઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં પંજાબ કિંગ્સ (PBKS) સામે બૅટિંગ મળ્યા પછી સૂર્યકુમાર યાદવ (57 રન, 39 બૉલ, બે સિક્સર, છ ફોર)ની હાફ સેન્ચુરી તેમ જ ચાર બૅટ્સમેનના 20-પ્લસ રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 184 રન કરીને પંજાબને 185…
- મનોરંજન
સુમોના ચક્રવર્તીનું બાલી એડવેન્ચર: ખતરો કે ખિલાડી પછી વેકેશનની તસવીરો જુઓ
‘ભુરી’ તરીકે જાણીતી ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તી ભલે પડદાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે હાલમાં બાલીમાં છે, જ્યાંથી તેણે તેના કેટલાક ફોટા શેર કર્યા છે. કેટલાકમાં તે સમુદ્રમાં સર્ફિંગ કરતી…
- સ્પોર્ટસ
8,856 રન કર્યા અને 29 સેન્ચુરી ફટકારી છતાં ભારત વતી ન રમવા મળ્યું, ગુજરાતના પ્લેયરે નિવૃત્તિ લઈ લીધી
અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઇન્ડિયા `એ’ની ટીમનું પણ નેતૃત્વ કરી ચૂકેલા 35 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન પ્રિયાંક પંચાલે તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હોવાનું ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન (GCA)એ સોમવારે જણાવ્યું હતું અને તેને શાનદાર કરીઅર બદલ અભિનંદન આપ્યા…
- આમચી મુંબઈ
‘ઓપરેશન સિંદૂર માટે બાળ ઠાકરેએ વડા પ્રધાન મોદીને ગળે લગાવ્યા હોત’: અમિત શાહ
નાંદેડ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે આતંકવાદ પર ભારતનો અભિપ્રાય રજૂ કરવા માટે વિદેશમાં મોકલવામાં આવેલા સર્વપક્ષી પ્રતિનિધિમંડળો પર શિવસેના (યુબીટી)ની ‘બારાત’ ટિપ્પણી પર પ્રહાર કરતા કહ્યું હતું કે જો બાળ ઠાકરે જીવતા હોત, તો તેઓએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે…
- નેશનલ
રાજ્યસભાની 8 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત; આ તારીખે મતદાન, તમિલનાડુમાં કોનું પલડું ભારે?
નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચે (Election commission of India) આઠ રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓની જાહેરાત (Rajysabha Election) કરી છે. ECIની જાહેરાત મુજબ 19 જૂનના રોજ આસામની બે અને તમિલનાડુની છ રાજ્યસભા બેઠકો માટે મતદાન થશે. આ આઠ રાજ્યસભા બેઠકો…
- અમદાવાદ
ધોલેરામાં દેશી દારુ પીવાથી બેનાં મોતઃ એફએસએલના રિપોર્ટમાં થયો નવો ખુલાસો
અમદાવાદ: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ દારૂબંધીના લીરેલીરા ઊડે તેવી અનેક ઘટનાઓ બનતી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધોલેરામાં કથિત દેશી દારૂ પીવાના કારણે બે લોકોના શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં એફએસએલના રિપોર્ટમાં મિથાઈલ આલ્કોહલનું પ્રમાણ…