- નેશનલ

સુપ્રીમ કોર્ટે વક્ફ સંશોધન બિલ પર કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી: ૧૯૯૫ના અધિનિયમ પર પણ સવાલ
નવી દિલ્હીઃ વક્ફ એક્ટનો મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડ સંશોધન, જેને વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ના નામથી ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તેનું નામ બદલવામાં આવ્યું છે, ત્યારે સુપ્રીમ કોર્ટે વક્ફ અધિનિયમ 1995ને લઈને કેન્દ્ર…
- આમચી મુંબઈ

વડાપ્રધાન મોદીના 11 વર્ષના શાસનકાળને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે: શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે મુંબઈમાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનકાળને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.દક્ષિણ મુંબઈના અત્યંત લોકપ્રિય માધવબાગ લક્ષ્મીનારાયણ મંદિરની 150મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં બોલતાં શાહે ગુજરાતીમાં કહ્યું…
- અમદાવાદ

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી: તારીખોની જાહેરાત પહેલાં તૈયારીઓનો ધમધમાટ
અમદાવાદ: ચૂંટણી પંચ ટૂંક સમયમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરી શકે છે, જેના માટે તાડમાર તૈયારીઓ કરવામાં આવી છે. આજે બુધવારે સાંજે રાજ્ય ચૂંટણી પંચ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને નોડલ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજાશે, જેમાં…
- મનોરંજન

આદિત્ય રોય કપૂરના ઘરમાં એક અજાણી મહિલા ઘૂસી, પોલીસે કેસ નોંધ્યો
મુંબઈઃ ઘણા ચાહકો પોતાના માનીતા અભિનેતા અભિનેત્રીની એક ઝલક જોવા માટે કોઈપણ હદે જતા હોય છે. તાજેતરમાં એક મહિલાએ સલમાન ખાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ બાદ હવે અભિનેતા આદિત્ય રોય કપૂરના ઘરમાં એક અજાણી મહિલા ઘૂસી ગઈ હતી. પ્રાપ્ત પ્રાથમિક માહિતી…
- નેશનલ

BSFએ પાકિસ્તાનની ચોકીઓનો આ રીતે સફાયો કર્યો ! જુઓ નવો વીડિયો
નવી દિલ્હી: આ મહિનાની શરૂઆતમાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં રહેલા આતંકવાદી ઠેકાણાંઓનો નાશ કર્યો હતો. આ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF)એ પાકિસ્તાની ક્ષેત્રમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતાં. આજે મંગળવારે ઓપરેશન સિંદૂરનો…
- રાશિફળ

24 કલાક બાદ બનશે ગજકેસરી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે ધનાધન કમાણી…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ સમયાંતરે ગ્રહો ગોચર કરીને શુભાશુભ યોગનું નિર્માણ કરે છે. જેની અસર તમામ માનવજીવન અને દુનિયા પર જોવા મળે છે. 24 કલાક બાદ એટલે કે 28મી મેના આવો જ એક યોગ સર્જાવવા જઈ…
- નેશનલ

હરિયાણામાં સાત લોકોની સામૂહિક આત્મહત્યા કેસમાં ખુલાસો, આ કારણ જવાબદાર
પંચકૂલા: હરિયાણાના પંચકૂલામાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઉત્તરાખંડના દેહરાદૂનમાં રહેનારા એક જ પરિવારના સાત સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. આ કેસમાં મૃતક પ્રવીણ મિત્તલની પત્નીના પરિવારના સભ્યોનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ પરિવાર વિશે…
- સ્પોર્ટસ

લીડ્સમાં ભારત આટલા વર્ષથી ટેસ્ટ નથી જીત્યું, જૂનમાં પહેલી ટેસ્ટ ત્યાં જ રમાવાની છે
નવી દિલ્હી: આઈપીએલ પૂરી થયા બાદ ભારત (TEAM INDIA)ના ટેસ્ટ ખેલાડીઓની ટીમ ઈંગ્લૅન્ડના લાંબા પ્રવાસે (TOUR OF ENGLAND) જશે જ્યાં પાંચ ટેસ્ટમાંથી પ્રથમ મૅચ લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડમાં રમાશે અને ત્યાં ભારતનો રેકોર્ડ સારો નથી. લીડ્સમાં ભારત છેલ્લે 2002માં (23 વર્ષ…
- ગાંધીનગર

પીએમ મોદીએ કરી વિદેશી સામાન ન ખરીદવા અપીલ, કહ્યું ઓપરેશન સિંદૂર નાગરિકોની પણ જવાબદારી
ગાંધીનગર : ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ દેશના નાગરિકોને વિદેશી વસ્તુઓ પરની નિર્ભરતા દૂર કરવાની અપીલ કરી છે. તેમણે નામ…









