- આમચી મુંબઈ

મુંબઈ મેટ્રોઃ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા પ્રશાસને શું પગલાં લીધાં?
મુંબઈઃ મુંબઈમાં વહેલા બેસેલા ચોમાસાને કારણે જાહેર જનજીવન પર અસર પડી હતી, તેમાંય જાહેર પરિવહનની સેવાને સ્થગિત કરવી પડી હતી. મધ્ય રેલવેમાં મસ્જિદ બંદર રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાયા હતા, જ્યારે મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (મેટ્રો-થ્રી) સ્ટેશનમાં…
- આમચી મુંબઈ

બકરાં ઉછેરને નામે કર્જતના ફાર્મ હાઉસમાં ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરી: 24.47 કરોડનું એમડી જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બકરાં ઉછેરને નામે કર્જતનું ફાર્મ હાઉસ ભાડે લઈ તેમાં શરૂ કરાયેલી ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરીનો પર્દાફાશ કરી મુંબઈ પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે 24.47 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું, જ્યારે ફૅક્ટરીમાંથી મળેલા…
- અમદાવાદ

કચ્છ અને મહેસાણા જિલ્લાના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જો ટ્રેનમાં ટ્રાવેલ કરવાના હો તો વાંચી લો
અમદાવાદ: આગામી દિવસોમાં ગુજરાતમાં ટ્રેન મારફતે મુસાફરીનું આયોજન કરનારા લોકો માટે મહત્વના સમાચાર છે. સામાખ્યાળી-ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે કેટલીક ટ્રેનો રદ કરવવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા-પાલનપુર સેક્શનમાં એન્જિનિયરીંગ કામને લીધે કેટલીક ટ્રેનો સિદ્ધપુર સ્ટેશન…
- અમદાવાદ

બેકારી બોલતી હૈઃ ગુજરાતમાં તલાટીની ભરતી માટે 22,000થી વધુ લોકોની અરજી
અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહેસૂલ તલાટીની કુલ ર,૩૮૯ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે જુલાઈ મહિનામાં પરીક્ષા યોજાશે. સોમવારથી ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેના માટે ઉમેદવારોનો…
- સ્પોર્ટસ

નોર્વે ચેસ ટુર્નામેન્ટ: કાર્લસને ગુકેશને હરાવ્યો, અર્જુન એરિગૈસીનો વિજય
સ્ટાર્વેજર (નોર્વે): વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને નોર્વે ચેસ ટુર્નામેન્ટના રોમાંચક પ્રથમ રાઉન્ડમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને હરાવીને પૂરા ત્રણ પોઈન્ટ મેળવ્યા હતા. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન 34 વર્ષીય કાર્લસન અને ગુકેશ વચ્ચેની આ મેચને ટુર્નામેન્ટની સૌથી…
- અમદાવાદ

ગુજરાતના લાખો પશુપાલકોને ‘ડબલ’ ફાયદો: અમૂલે દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો, દાણના ભાવ ઘટ્યા
અમદાવાદ: અમૂલ ડેરીએ લાખો પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૧૦ વધારો કરવામાં આવ્યો છે, આ સાથે પશુ દાણના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ડેરી…
- નેશનલ

ITR ફાઇલિંગની તારીખ લંબાવાઈ: કરદાતાઓને મોટી રાહત
નવી દિલ્હીઃ દેશભરના કરોડો ઈન્કમ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ રિટર્ન ભરવાની તારીખ વધારવાનો નિર્ણય કર્યો છે, જે કરદાતા માટે મોટી રાહતસમાન છે. સીબીટીડીના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2024-25 માટે…
- આમચી મુંબઈ

અમિત શાહે સાવરકર દ્વારા લિખિત ગીતને પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ પુરસ્કાર અર્પણ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર દ્વારા લખાયેલા દેશભક્તિ ગીત ‘અનાદી મી, અનંત મી” ને પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ રાજ્ય પ્રેરણા ગીત પુરસ્કાર અર્પણ કર્યો હતો.સ્વાતંત્ર્યવીર સાવરકર ફાઉન્ડેશન વતી સ્વર્ગસ્થ હિન્દુ વિચારકના પૌત્ર…









