- અમદાવાદ
બેકારી બોલતી હૈઃ ગુજરાતમાં તલાટીની ભરતી માટે 22,000થી વધુ લોકોની અરજી
અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહેસૂલ તલાટીની કુલ ર,૩૮૯ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે જુલાઈ મહિનામાં પરીક્ષા યોજાશે. સોમવારથી ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેના માટે ઉમેદવારોનો…
- સ્પોર્ટસ
નોર્વે ચેસ ટુર્નામેન્ટ: કાર્લસને ગુકેશને હરાવ્યો, અર્જુન એરિગૈસીનો વિજય
સ્ટાર્વેજર (નોર્વે): વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને નોર્વે ચેસ ટુર્નામેન્ટના રોમાંચક પ્રથમ રાઉન્ડમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને હરાવીને પૂરા ત્રણ પોઈન્ટ મેળવ્યા હતા. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન 34 વર્ષીય કાર્લસન અને ગુકેશ વચ્ચેની આ મેચને ટુર્નામેન્ટની સૌથી…
- અમદાવાદ
ગુજરાતના લાખો પશુપાલકોને ‘ડબલ’ ફાયદો: અમૂલે દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો, દાણના ભાવ ઘટ્યા
અમદાવાદ: અમૂલ ડેરીએ લાખો પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૧૦ વધારો કરવામાં આવ્યો છે, આ સાથે પશુ દાણના ભાવમાં પ્રતિ કિલોએ 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ડેરી…
- નેશનલ
ITR ફાઇલિંગની તારીખ લંબાવાઈ: કરદાતાઓને મોટી રાહત
નવી દિલ્હીઃ દેશભરના કરોડો ઈન્કમ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ રિટર્ન ભરવાની તારીખ વધારવાનો નિર્ણય કર્યો છે, જે કરદાતા માટે મોટી રાહતસમાન છે. સીબીટીડીના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2024-25 માટે…
- આમચી મુંબઈ
અમિત શાહે સાવરકર દ્વારા લિખિત ગીતને પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ પુરસ્કાર અર્પણ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર દ્વારા લખાયેલા દેશભક્તિ ગીત ‘અનાદી મી, અનંત મી” ને પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ રાજ્ય પ્રેરણા ગીત પુરસ્કાર અર્પણ કર્યો હતો.સ્વાતંત્ર્યવીર સાવરકર ફાઉન્ડેશન વતી સ્વર્ગસ્થ હિન્દુ વિચારકના પૌત્ર…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે વક્ફ સંશોધન બિલ પર કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી: ૧૯૯૫ના અધિનિયમ પર પણ સવાલ
નવી દિલ્હીઃ વક્ફ એક્ટનો મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડ સંશોધન, જેને વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ના નામથી ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તેનું નામ બદલવામાં આવ્યું છે, ત્યારે સુપ્રીમ કોર્ટે વક્ફ અધિનિયમ 1995ને લઈને કેન્દ્ર…
- આમચી મુંબઈ
વડાપ્રધાન મોદીના 11 વર્ષના શાસનકાળને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે: શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે મુંબઈમાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનકાળને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.દક્ષિણ મુંબઈના અત્યંત લોકપ્રિય માધવબાગ લક્ષ્મીનારાયણ મંદિરની 150મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં બોલતાં શાહે ગુજરાતીમાં કહ્યું…
- અમદાવાદ
ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી: તારીખોની જાહેરાત પહેલાં તૈયારીઓનો ધમધમાટ
અમદાવાદ: ચૂંટણી પંચ ટૂંક સમયમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરી શકે છે, જેના માટે તાડમાર તૈયારીઓ કરવામાં આવી છે. આજે બુધવારે સાંજે રાજ્ય ચૂંટણી પંચ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને નોડલ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજાશે, જેમાં…