- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા : હાઇન્ડસાઇટ બાયસ `મેં તો પહેલેથી જ કહ્યું હતું કે…’
મિતાલી મહેતા બિહેવિયરલ ફાઇનાન્સ વિષયમાં અગાઉ એન્કરિગ બાયસ અને ક્નફર્મેશન બાયસ વિશે વાત કર્યા બાદ આજે આપણે `હાઇન્ડસાઇટ બાયસ’ વિશે વાત કરીશું. ગુજરાતીમાં એક ઉક્તિ છે : વિધવા થયા પછીનું ડહાપણ' અર્થાત્ કોઈ ઘટના બની ગયા પછી કે પરિસ્થિતિ સર્જાયા…
- વેપાર
સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
મુંબઈ : દેશમાં સોનાના ભાવમાં સતત ફેરફાર થઇ રહ્યો છે. જેમાં મંગળવારે 24 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પણ 89,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. હાલ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો…
- નેશનલ
વિજય માલ્યાના બેંકોને નાણાં ચુકવણીના દાવા પાયાવિહોણા, સરકારે કહ્યું હજુ 7000 કરોડની વસૂલાત બાકી
નવી દિલ્હી : હાલમાં જ એક પોડકાસ્ટમાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભારતીય બેંકોને તમામ લોન ચૂકવી દેવાનો દાવો કર્યો હતો. ત્યારે હવે વિજય માલ્યાના આ દાવા પર સરકાર અને બેંકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. સરકારનું કહેવું છે કે માલ્યા પાસેથી…
- તરોતાઝા
રોકાણના જોખમઃ વ્યાજદરનું જોખમ સમજી લેવું જરૂરી છે…
ગૌરવ મશરૂવાળા `છેલ્લાં 60 વર્ષોમાં મેં વોલ સ્ટ્રીટ પર જો કોઈ નિરીક્ષણ કર્યું હોય તો એ છે કે સ્ટોક માર્કેટ વિશે આગાહી કરવામાં કોઈ સફળ થતું નથી.’ – બેન્જામિન ગ્રેહામવ્યાજદરનું જોખમ સમજાવવાનું થોડું અઘં છે, પણ ચાલો, પ્રયત્ન કં છું.…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ‘ગુનેગાર’ જેવો વ્યવહાર: દૂતાવાસે લીધી ગંભીર નોંધ
નેવાર્ક: ગત ફેબ્રુઆરી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ મોટી સંખ્યામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ (Deport) કરવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા ભારત મોકલવામાં આવેલા ઇમિગ્રન્ટ્સ સાથે યુએસ વહીવટીતંત્રએ દુર્વ્યવહાર કર્યો હોવાના અહેવાલ હતાં. એવામાં તાજેતરમાં ન્યૂ…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : થાઈરોઈડનું એક કારણ સેલેનિયમની ઓછપ…
ડૉ. હર્ષા છાડવા બાળકને શરીરમાં લગભગ શરીરમાં સેલેનિયમ વીસથી પચ્ચીસ માઈક્રોગ્રામ તથા પુરુષ – સ્ત્રી સોથી બસ્સો માઈક્રોગ્રામની જરૂરિયાત હોય છે.શરીરમાં ખનિજ તત્ત્વ બહુજ મહત્ત્વપૂર્ણ હોય છે. બધાં જ શરીરના કાર્યોમાં આ તત્ત્વ હોય જ છે. શરીરમાં સંતુલન બનાવી રાખવા…
- નેશનલ
ભારતમાં કોરોના કેસોમાં ફરી ઉછાળો: XFG વેરિયન્ટના 163 કેસ, કેરળ સૌથી પ્રભાવિત
નવી દીલ્હી: ભારત સહિત વિશ્વમાં કોરોના વાયરસે ફરી એક વખત માથું ઉચક્યું છે. નવા વેરિયન્ટ સાથે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રય સ્વાસ્થ્ય મંત્રાલય મંત્રાલયના 9 જૂન, 2025ના આંકડા અનુસાર, દેશમાં સક્રિય…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં ખાલિસ્તાનીઓની વધુ એક નાપાક હરકત: PM મોદીની હત્યાની ધમકી, ત્રિરંગાનું અપમાન
ઓટાવા: ભારત દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવેલા કેટલાક ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડામાં આશ્રય લઇ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કનેડામાં ખુલ્લે આમ ખાલિસ્તાન તરફી રેલીઓ કાઢવામાં આવી રહી છે, જેમાં ભારત વિરોધી નારા પણ લાગવવામાં આવે છે. જેને કારણે ભારત…