- આમચી મુંબઈ

આનંદો! દક્ષિણ મુંબઈમાં ૧૦ સ્થળોએ પાર્કિંગ મફત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં પાર્કિંગ કૌભાંડ બહાર આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ‘એ’ વોર્ડમાં ૨૪ પ્રાઈવેટ પાર્કિંગના કૉન્ટ્રેક્ટ રીન્યુ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. તેથી હવે કોલાબા, ફોર્ટ, નરીમન પોઈન્ટ અને કફ પરેડમાં ૧૦ જગ્યો મફતમાં પાર્કિંગ ઉપલબ્ધ…
- નેશનલ

કર્ણાટકમાં હજારો લીટર ડોનેટેડ બ્લડ ફેંકી દેવાયુંઃ બ્લડકેમ્પસ યોજતા પહેલા ધ્યાનમાં રાખવા જેવા સમાચાર
બેંગલુરુઃ દરદીને જ્યારે જરૂર પડે ત્યારે લોહી મળી રહે તે માટે દેશભરમાં બ્લડકેમ્પ્સ યોજાતા હોય છે. રક્તદાને મહાદાન કહેવાય છે અને તેના લીધે નિયમિતપણે હજારોનો જીવ બચતો રહે છે. ઘણી સંસ્થાઓ ખૂબ જ જવાબદારીથી આ કામમાં જોડાયેલી છે. યુવાનો અને…
- ઇન્ટરનેશનલ

ગ્રીસમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા
એથેન્સઃ મંગળવારે ગ્રીસના ડોડેકેનીઝ વિસ્તારમાં 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તુર્કીયે સુધી તેના આંચકા અનુભવાયા હતા. ઈએમએસીસીના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્ર બિંદુ 68 કિમી ઊંડાઈ પર નોંધાયું હતું. તુર્કીયે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, મંગળવારે સવારે મારમારિસ શહેરમાં 5.8ની તીવ્રતાનો…
- નેશનલ

પૂર્વોત્તરમાં વરસાદથી હાહાકારઃ સેનાના 3 જવાન સહિત 37 લોકોના મોત, જનજીવન અસ્ત વ્યસ્ત
નવી દિલ્હીઃ ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આશરે 20,000 લોકો વરસાદથી પ્રભાવિત થયા છે. આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં રાજ્યના…
- અમદાવાદ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં એક મહિલાનું મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે રાજ્યમાં 320 એક્ટિલ કેસ હોવાના આંકડા પ્રકાશમાં આવ્યાં છે. ભારતની વાત કરવામાં આવે તો, સૌથી વધારે કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં 320 કોરોને એક્ટિલ…
- ધર્મતેજ

ફોકસ : ગંગા દશેરા એટલે સંસ્કૃતિ ને પરંપરાને માણવાનો પર્વ…
-આર.સી. શર્મા ગંગા નદી સૌથી પવિત્ર અને પુણ્ય પ્રદાન કરનારી છે. ગંગા માતા પૂજનીય અને જીવનપ્રદાન કરનારી છે. જેઠ મહિનાની દસમી તિથિએ ગંગા દશેરા ઉજવવામાં આવશે. ભારતીય સંસ્કૃતિમાં ગંગા દશેરાનું માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ આપણી સભ્યતા, ઈતિહાસ અને જીવનદૃષ્ટિનું…
- IPL 2025

બીસીસીઆઈએ આ કારણે શ્રેયસ ઐયર અને હાર્દિક પંડયા સહિત સમગ્ર ટીમને ફટકાર્યો દંડ
મુંબઈ : આઇપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબે શાનદાર જીત મેળવી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ વિજય બાદ પંજાબના ખેલાડીઓ ઉજવણી કરી રહ્યા હતા પરંતુ આ દરમિયાન બીસીસીઆઈ તેમને મોટો…









