- નેશનલ
પૂર્વોત્તરમાં વરસાદથી હાહાકારઃ સેનાના 3 જવાન સહિત 37 લોકોના મોત, જનજીવન અસ્ત વ્યસ્ત
નવી દિલ્હીઃ ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આશરે 20,000 લોકો વરસાદથી પ્રભાવિત થયા છે. આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં રાજ્યના…
- અમદાવાદ
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં એક મહિલાનું મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે રાજ્યમાં 320 એક્ટિલ કેસ હોવાના આંકડા પ્રકાશમાં આવ્યાં છે. ભારતની વાત કરવામાં આવે તો, સૌથી વધારે કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં 320 કોરોને એક્ટિલ…
- ધર્મતેજ
ફોકસ : ગંગા દશેરા એટલે સંસ્કૃતિ ને પરંપરાને માણવાનો પર્વ…
-આર.સી. શર્મા ગંગા નદી સૌથી પવિત્ર અને પુણ્ય પ્રદાન કરનારી છે. ગંગા માતા પૂજનીય અને જીવનપ્રદાન કરનારી છે. જેઠ મહિનાની દસમી તિથિએ ગંગા દશેરા ઉજવવામાં આવશે. ભારતીય સંસ્કૃતિમાં ગંગા દશેરાનું માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ આપણી સભ્યતા, ઈતિહાસ અને જીવનદૃષ્ટિનું…
- IPL 2025
બીસીસીઆઈએ આ કારણે શ્રેયસ ઐયર અને હાર્દિક પંડયા સહિત સમગ્ર ટીમને ફટકાર્યો દંડ
મુંબઈ : આઇપીએલ 2025ની બીજી ક્વોલિફાયર મેચ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબે શાનદાર જીત મેળવી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ વિજય બાદ પંજાબના ખેલાડીઓ ઉજવણી કરી રહ્યા હતા પરંતુ આ દરમિયાન બીસીસીઆઈ તેમને મોટો…
- નેશનલ
મહારાષ્ટ્રના રાજકારણમાં શરૂ થયો રૂમાલ વિવાદ! ભરત ગોગાવલે અને સુનીલ તટકરે આકરા પાણીએ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં અત્યારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. અહીં પ્રધાન ભરત ગોગાવલે અને એનસીપી નેતા સુનીલ તટકરે વચ્ચે ચાલી રહેલા રાજકીય વિવાદે નવો વળાંક લીધો છે. બંને નેતાઓ વચ્ચે રૂમાલને લઈને રાજકારણ શરૂ થયું છે. આ ઘટના બાદ શિવસેના…
- અમદાવાદ
ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ, આ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી
અમદાવાદ : દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થયું છે. જ્યારે ગુજરાતના પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે. જોકે, આ પૂર્વે રાજયના હવામાન પલટાયું છે.જેમાં છેલ્લા બે દિવસમાં તાપમાનના…
- નેશનલ
JEE Advanced 2025 Result: જેઈઈ એડવાન્સનું પરિણામ થયું જાહેર, આ રીતે ચેક કરજો તમારો સ્કોર
આઈઆઈટી જેવી સંસ્થાઓમાં ભણવાનું ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે. જેમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ માટે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ(JEE) નામની પ્રવેશ પરીક્ષા આપવાની રહે છે. જેઈઈ મેઈન્સ અને જેઈઈ એડવાન્સ એમ બે તબક્કામાં આ પ્રવેશ પરીક્ષા લેવાય છે. જેઈઈ…
- શેર બજાર
શૅરબજારની ચાલનો આધાર મેક્રો ડેટા પર, અફડાતફડી સાથે સુધારાતરફી ઝોંકની અપેક્ષા
-નિલેશ વાઘેલા મુંબઇ: આ સપ્તાહે શેરબજારની ચાલનો આધાર મેક્રો ડેટા પર અવલંબિત રહેવા સાથે સત્ર દરમિયાન અફડાતફડી સાથે સુધારાતર્ફીં ઝોંક રહેવાની અપેક્ષા બજારના સાધનો વ્યક્ત કરી રહ્યાં છે. ખાસ કરીને આરબીઆઇની પોલિસી, મેન્યુફેકચરિંગ અને સર્વિસ પીએમઆઇ, યુએસ જોબ ડેટા, ઇસીબીની…