- નેશનલ
સુંદરબન બાંગ્લાદેશીઓ માટે ઘૂસણખોરીનું મુખ્ય કેન્દ્ર! BSFએ DRDO પાસે મદદ માંગી, ISRO પણ જોડાશે
સુંદરબન, પશ્ચિમ બંગાળઃ ભારત અત્યારે ગેરકાયદેસર ઘૂસણખોરી અને સરહદ પાર ચાલતા આતંકવાદી નેટવર્કને ખતમ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકોની ભારતમાં ઘૂસણખોરી વધી રહી છે. જેના કારણે ભારત સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.…
- નેશનલ
લગ્નમાંથી પરત ફરતી ઈકો પર સીમેન્ટ ભરેલો ટ્રક પલટ્યો, 9 લોકોના કમકમાટીભર્યા મોત
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં સીમેન્ટ ભરેલો ટ્રક મારુતિ ઈકો પર પલટી ગયો હતો. આ ઘટનામાં ઈકોમાં સવાર 11 લોકોમાંથી 9 લોકોના મોત થયા હતા, જ્યારે બે ગંભીર રીત ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી…
- અમદાવાદ
ગુજરાત સરહદ પર આજે ગરજશે રાફેલ, સુખોઈ-30 અને જગુઆર જેટ, વાયુ સેના કરશે સૈન્ય અભ્યાસ
અમદાવાદ: જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. જેની બાદ પાકિસ્તાને વળતો પ્રહાર કરીને ગુજરાત સહિત દેશના અન્ય સરહદી રાજ્યો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા. જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નાકામ…
- અમદાવાદ
ગુજરાતમાં દર મહિને ઉમેરાયા એક લાખ નવા ટુ વ્હીલરઃ જાહેર પરિવહનનો અભાવ કે પછી…
અમદાવાદઃ ગુજરાતમાં જાહેર પરિવહનના અભાવે રોજબરોજ ખાનગી વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 2024માં 12 લાખ નવા ટુ વ્હીલર અને 3.50 લાખ ફોર વ્હીલરનો ઉમેરો થયો હતો. અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ અને અમદાવાદ વસ્ત્રાલ આરટીઓમાં દૈનિક 560 ટુ વ્હીલર અને…
- IPL 2025
“મારું સ્વપ્ન હતું કે IPL ટ્રોફી…” RCBની જીત પર વિજય માલ્યાએ શું કહ્યું?
IPL 2025ની ફાઈનલ મેચ ઐતિહાસિક હતી. કારણ કે ફાઈનલમાં બંને ટીમ એવી હતી. જે 18 વર્ષ બાદ ફાઈનલમાં આવી હતી. બંને ટીમના ખેલાડીઓ અને ચાહકોને જીતની આશા લઈને બેઠા હતા. પરંતુ આખરે રોયલ ચેલેંજર્સ બેંગલુરૂની ટીમે પંજાબ કિંગ્સને હરાવી IPLની…
- અમદાવાદ
ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો! રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 461 ને પાર
અમદાવાદઃ ભારતમાં કોરોના કેસ 4000 પાર થઈ ગયાં છે. એક્ટિવ કેસમાં ગુજરાતમાં પણ દેશમાં ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં અત્યારે કુલ 461 કેસ એક્ટિવ છે. કોરોના કેસ (Gujarat Corona Update)માં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 કેસ…
- આમચી મુંબઈ
બહુમતીએ મુંબઈગરાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝર ફીને નકારી કાઢી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાય-લૉ (ઘનકચરા વ્યસ્થાપન નિયમાવલી)માં યુઝર ફી શામેલ કરવાના પગલાંને ફકત ૪૯ ટકા મુંબઈગરાનું સમર્થન મળ્યું છે. એટલે કે બહુમતી મુંબઈગરાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોમાં યુઝર ફી લાગુ કરવાના પ્રસ્તાવને નકારી કાઢયો છે.દંડની અસરકારકતાને…
- આમચી મુંબઈ
પૅંગ્વિનના નામનો વિવાદ: કાર્ટૂનના પાત્રો પરથી નામ આપ્યા હોવાની પ્રશાસનની સ્પષ્ટતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય (રાણીબાગ)માં રહેલા પૅંગ્વિનના નામ પરથી નવો વિવાદ જાગ્યો છે. ભાજપના કાર્યકર્તાઓએ રાણીબાગમાં મોર્ચો કાઢીને પૅંગ્વિનને આપવામાં આવેલા નામ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેની સામે પૅંગ્વિનના નામ કાર્ટૂનના પાત્ર…