- નેશનલ
રાજસ્થાનમાં બનાસ નદીમાં નહાવા ગયેલા 11 યુવક ડૂબ્યા, 8 ના મોત
જયપુર: રાજસ્થાનના ટોંકમાં એક મોટી દુર્ઘટના બની છે. બનાસ નદીમાં નહાવા ગયેલા 8 યુવકોના ડૂબી જવાથી મોત (Youth drowned in Rajsthan) થયા છે. સ્થાનિક લોકોએ વહીવટીતંત્રની મદદથી નદીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતાં. આ ઘટનાને કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો…
- તરોતાઝા
મોજની ખોજ : સંગીતના અસુરને આ સૂર કેમ સમજાય?
સુભાષ ઠાકર વહેલી પરોઢે કોયલનો મધુર ટહુકાર હોય કે રાતના અંધારામાં કોઈ શ્વાનનું બોરિવલીથી વિરાર જેવડું `વાઉઉઉ…’ કરતું પોક મુકાતુ લાંબું દન હોય પણ મારા બાપાના બાપા, એના બાપાના બાપા, એના બાપાના બાપાના બાપા એવા દૂર સુધીના અગણિત બાપાઓથી મારા…
- નેશનલ
ભારતની બ્રહ્મોસ મિસાઇલની ન્યુ જનરેશન કેવી હશે, ડીઆરડીઓએ આપી જાણકારી
નવી દિલ્હી : ભારતનું ઓપરેશન સિંદૂર સમગ્ર વિશ્વમાં હાલ ચર્ચામાં છે. તેમાં પણ ઓપરેશન સિંદૂર બ્રહ્મોસ મિસાઇલની તાકતે દુનિયાને અચંબિત કરી દીધી છે. ત્યારે મીડિયા સાથે વાતચીત દરમિયાન ડીઆરડીઓના ચેરમેન ડો. સમીર કામતેબ્રહ્મોસ મિસાઇલની શક્તિ અને તેની ભવિષ્યની યોજના અંગેની…
- નેશનલ
કેબલ TVનું અસ્તિત્વ જોખમમાં! આટલા લાખ લોકોએ ગુમાવી નોકરી, શું છે કારણ?
મુંબઈ: ઇન્ટરનેટ ક્રાંતિ પહેલા ભારતમાં ડાયરેક્ટ ટૂ હોમ(DTH) સર્વિસ અને કેબલ ટેલિવિઝન નેટવર્કની બોલબાલા હતી. હવે હાથવગા હાઈસ્પીડ ઈન્ટરનેટ અને ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ્સને કારણે DTH કંપનીઓ અને કેબલ નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને કેબલ ટેલિવિઝનના સબસ્ક્રાઈબર્સમાં ભારે ઘટાડો…
- ભુજ
કચ્છમાં કોરોના વકર્યો: એકજ દિવસમાં છ નવા કેસ એક્ટિવ કેસ પણ વધ્યા
ભુજઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના નવા JN.1 ,XFG, NB.1.8.1 તેમજ LF.7 નામના ઓમીક્રોનના સંકરાત્મક સબ વેરિયેન્ટના ઝડપી ફેલાવાએ વિશ્વભરમાં ચિંતા ફેલાવી છે એ વચ્ચે કચ્છમાં વીતેલા એક દિવસ દરમ્યાન કોવીડ-૧૯ના એકસામટા નવા છ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે.ભારત, ચીન…
- મનોરંજન
નેટફ્લિક્સના ceoના નિવેદનથી અનુરાગ કશ્યપ અને એકતા કપૂર આવ્યા સામ સામે, જાણો શું છે મામલો?
ટેલિવિઝન દુનિયાની જાણીતી એકતા કપૂર જેને પોતાની સાસ બહુની સિરિયઝથી લોકોના મનમાં અનોખી છાપ બનાવી છે. તેઓનું નામ અવાર નવાર ચર્ચામાં આવતું રહેતું હોય છે. ફરી એક વખત તેઓ વિવાદના વંટોળમાં સંડોવાયા છે. વાસ્તવિક વાત એમ છે ફિલ્મ નિર્માતા અનુરાગ…
- Uncategorized
30 હાજર કરોડમાં ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ
ભારતીય સેના ટૂંક સમયમાં સ્વદેશી ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ (QRSAM) સિસ્ટમથી સજ્જ થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રક્ષા મંત્રાલયે આ એર ડિફેન્સ સિસ્ટમ ચીન અને પાકિસ્તાનની સરહદો પર તૈનાત કરવા માટે ત્રણ રેજિમેન્ટ ખરીદવાની યોજના ઘડી રહ્યું છે, જેની…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસન ચિકિત્સા પદ્ધતિ નથી!
ભાણદેવ (ગતાંકથી ચાલુ)જ્ઞાનતંત્રની કાર્યપદ્ધતિના નવસંસ્કરણથી વ્યક્તિના સાંવેગિક જીવનને વધુ સ્વસ્થ બનાવવામાં સહાય મળે છે.(III) જ્યાં sympathetic જ્ઞાનતંત્રનું આધિપત્ય વધારે પડતું હોય ત્યાં પ્રાણાયામના અભ્યાસથી ઉચિત સમતુલા પ્રાપ્ત કરી શકાય છે. આ સમતોલ જ્ઞાનતંત્ર મનની સમતુલામાં અને આખરે ચેતનાના ઊર્ધ્વીકરણમાં પણ…