- લાડકી
ફેશન: હોટ કેક – ફરશી સલવાર!
-ખુશ્બુ મુલાણી ઠક્કર હાલમાં ખૂબ જ ચર્ચાયેલો ફરશી સલવાર શું છે? ફરશી સલવાર એ ખૂબ જ જૂનો અને લોકપ્રિય સલવાર છે. એમ કહી શકાય કે મોગલોના ટાઈમ પર પહેરાતો રોયલ સલવાર એટલે ફરશી સલવાર. ફરશી સલવાર ખૂબ જ લાંબો હોય…
- ટોપ ન્યૂઝ
Gujarat માં આ તારીખથી આવશે ગરમીનો નવો રાઉન્ડ, હવામાન વિભાગે કરી આગાહી…
Gujarat Weather Updates: રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને બપોરે આકરી ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી ગરમી વધશે. પવનોની દિશા બદલાતા…
- ટોપ ન્યૂઝ
નાગપુર હિંસા મામલે સ્થાનિક લઘુમતી નેતાની ધરપકડ, સંવેદનશીલ વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યુ…
નાગપુર: સંભાજીનગરમાં આવેલી મુઘલ શાસક ઔરંગઝેબની કબર તોડી પાડવાની માંગણીને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ (Aurangzeb Tomb) ગરમાયું છે. કબર તોડી પાડવાની માંગ સાથે સોમવારે રાઈટવિંગ સંગઠનોના કાર્યકર્તાઓએ નાગપુરમાં રેલી કાઢી હતી. આ દમિયાન એક સમુદાયના પવિત્ર ગ્રંથનું અપમાન કરવામાં આવ્યું હોવાની…
- અમદાવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ સહિત ત્રણ હોદ્દેદારને કરવામાં આવ્યા સસ્પેન્ડઃ જાણો શું છે વિવાદ
અમદાવાદઃ હાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ચર્ચામાં આવી રહી છે. 3500 કરતા વધારે સભ્ય અને આખી વહીવટી કમિટી ધરાવતી પરિષદ દ્વારા ઉપપ્રમુખ અને સાહિત્યકાર દર્શક આચાર્ય તેમ જ ગ્રંથપાલ પરિક્ષિત જોશી અને અન્ય એક સાહિત્યકાર સભ્યને પરિષદમાંથી બે ટર્મ માટે સસ્પેન્ડ…
- સ્પોર્ટસ
વિરાટની ફટકાબાજી સામે જૂનો સાથી ખેલાડી કરશે અમ્પાયરિંગ, જાણો રસપ્રદ વાતો…
નવી દિલ્હી: નસીબની બલિહારી તો જુઓ! 2008ની સાલમાં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારત અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યું ત્યાર પછી કોહલીની કરીઅરનો ગ્રાફ એકદમ ઊંચે ગયો, જ્યારે એ જ વિશ્વ કપમાં હાઈએસ્ટ 262 રન બનાવનાર તન્મય શ્રીવાસ્તવ ક્રિકેટ ખેલાડી મટીને હવે અમ્પાયર…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર બત્રીસ કોઠે દીવા થાય. તો લાઈટ કેમ નહીં? આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ… કહેવત રચનારાના જમાનામાં ઇલેક્ટ્રિસિટી નહોતી.ડ્રીમ ગર્લ હોય તો ડ્રીમ વુમન કેમ નહીં?. ડ્રીમ ગર્લ યોજના માત્ર અપરિણીત યુવકો માટે છે.ગાંધીજી ફરીથી ભારતમાં જન્મ…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
-હેન્રી શાસ્ત્રી સમસ્ત યુએસએના રહેવાસીઓ કટોકટીના સમયમાં તાકીદની સહાય, રાહત માટે ‘911’ ટેલિફોન નંબર ડાયલ કરી શકે છે. ચીઝ માટે પ્રખ્યાત અને અમેરિકાના ‘ડેયરીલેન્ડ’ તરીકે ઓળખાતા વિસ્કોન્સિન રાજ્યમાં આ ઈમરજન્સી નંબર પર એક મજેદાર કોલ આવ્યો. ફોન પર ચાર વર્ષના…
- ઈન્ટરવલ
ફોકસ : ચાર ધામ યાત્રા પર મંડરાતા ડિજિટલ સ્કેમના વાદળ
-મનોજ કુમાર પ્રયાગરાજમાં શિવરાત્રીના અંતિમ સ્નાન સાથે મહાકુંભનું સમાપન થયું. તેમાં 66 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું. કેટલીક અપ્રિય ઘટનાઓને બાદ કરતાં, મહાકુંભના તમામ સ્નાન ઉત્સવો સુરક્ષિત રીતે સંપન્ન થયા હતા. પરંતુ દેશમાં ઊંડે સુધી ઉતરી ગયેલા ડિજિટલ સ્કેમનો પડઘો…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર : વણઝારા જ્ઞાતિમાં ધુળેટીએ બાળકને નિડરતાના પાઠ ભણાવવા થતી ‘ઢૂંઢ’
-ભાટી એન. વણઝારા સમાજમાં ધુળેટીનું મહાત્મ્ય અનેરું છે. જૂના વખતમાં પોઠો ઉપર માલ લઈને એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ લઈ જવાનું ટ્રાન્સપોર્ટેશનનું કામ મુખ્યત્વે વણઝારા કરતા. આ જ્ઞાતિ આમ તો રાજપૂત છે એટલે ખમીરતા, શક્તિ ને હિંમત તેમની રગેરગમાં ખરું.…
- ઈન્ટરવલ
મગજ મંથન : વિચાર-વાણી-વર્તન કોઈની પણ પ્રગતિ કરાવે ને પડતી પણ…!
-વિઠ્ઠલ વઘાસિયા અડગનનનનનનનનનનનનનનન વિચાર-વાણી અને વર્તન આ ત્રણ ‘વ’થી શરૂ થતા શબ્દો વ્યક્તિની પ્રગતિ અને અધોગતિનું કારણ બની શકે છે. એમાંય વાણી અને વર્તનનો મૂળભૂત આધાર વિચાર પર છે. વ્યવહારિક કે આધ્યાત્મિક ક્ષેત્રમાં વિચારો જ વ્યક્તિને મહાન બનાવે છે. કોઈપણ…