- ઇન્ટરનેશનલ
તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવા નવી અરજી પર અમેરિકાની કોર્ટ આ તારીખે કરશે સુનાવણી
ન્યૂયોર્કઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો આવતા મહિને મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની નવી અરજી પર સુનાવણી કરશે. અરજીમાં રાણાએ ભારતને તેના પ્રત્યાર્પણ પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ કરી છે. નવી અરજી મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ સમક્ષ દાખલ કરવામાં આવી…
- અમદાવાદ
ગુજરાતમાં બીજા દિવસે પણ અસામાજિક તત્વોના મકાન પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર…
અમદાવાદઃ શહેરના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠી છે. પોલીસે 100 કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા સાત હજારથી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજચોરી કરતા હોય…
- IPL 2025
IPL 2025: KKR vs RCB ઇડન ગાર્ડન્સની પિચ કેવી રહેશે? જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ…
કોલકાતા: દુનિયાની સૌથી લોકપ્રિય T20 ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ની 18મી સીઝનની શરૂઆત આવતી કાલે 22 માર્ચે થવા જઈ (IPL 2025) રહી છે. આવતી કાલે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ…
- નેશનલ
દિલ્હી હાઇકોર્ટે ભરણપોષણના કેસમાં આપ્યો મોટો ચુકાદો, મહિલાઓને કહ્યું કે…
નવી દિલ્હીઃ કોર્ટમાં ભરણપોષણના અનેક કેસો આવતા હોય છે. મોટા ભાગના કેસોમાં કોર્ટ ભરણપોષણ મંજૂર કરી દે છે. પરંતુ દિલ્હી હાઇકોર્ટે એક મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, ભરણપોષણના કેસમાં મહિલા જો શિક્ષિત હોય તો તેને માત્ર ભરણપોષણ મેળવવા…
- ટોપ ન્યૂઝ
ઘરમાં આગ લાગતાં મળ્યો રૂપિયાનો ભંડાર, જાણો કોણ છે ન્યાયાધીશ યશવંત વર્મા…
નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના (Justice Yashwant Varma) સરકારી બંગલામાં આગ લાગી હતી જેને ઓલવવા જતાં ટીમને ત્યાં ભારે માત્રામાં રોકડ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. રોકડનો ઢગલો મળી આવતાં રેકોર્ડબુકમાં પણ એન્ટ્રી કરવામાં આવી હતી.…
- એકસ્ટ્રા અફેર
ગ્રોકને સ્પષ્ટતા કરવા ફરમાન, યે તો હોના હી થા………..
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી એલન મસ્કની કંપની એક્સએઆઈ દ્વારા વિકસાવવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ચેટ બોટ ગ્રોકની ભારે ધૂમ છે. એઆઈ ચેટ બોટમાં તમે કોઈ પણ સવાલ પૂછો તેનો પહેલાંથી ફીડ કરેલો જવાબ મળતો હોય છે.…
- નેશનલ
કેજરીવાલના ઘરે AAPની મહત્વની બેઠક, ગુજરાત અંગે લેવામાં આવી શકે છે મોટો નિર્ણય…
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ની કારમી હાર બાદ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ખુબ જ ઓછા જાહેર કાર્યક્રમોમાં દેખાઈ રહ્યા છે. ચૂંટણી બાદ કેજરીવાલ પરિવાર સાથે ધ્યાન કરવા પંજાબમાં વિપશ્યના…
- અમદાવાદ
આજે વિશ્વ વન દિવસ: સરકારની જંગલના રક્ષણની વાતો વચ્ચે ગુજરાતના ટ્રી કવરમાં 21 ટકા ઘટાડો…
અમદાવાદઃ આજે વિશ્વ વન દિવસ છે. ગુજરાત સહિત વિશ્વભરમાં પર્યાવરણ અને માનવજીવન માટે વનોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે 21મી માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” એવિનોની ખોરાક સુરક્ષા,…