- વીક એન્ડ
ગ્લોબલ રિઝર્વ કરન્સી તરીકે ડોલરનું પ્રભુત્વ યથાવત્ રહેશે: હવે મૂડી વિનાનો મૂડીવાદ ઉદય પામી રહ્યેો છે
આશિષ ચૌહાણ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણે તાજેતરમાં સિંગાપોરમાં એક પેનલ ડિસ્ક્શનમાં વૈશ્વિક બજારોમાં સત્તાનાં સમીકરણોમાં થઈ રહેલા ફેરફાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની બદલાતી ભૂમિકા અને ટેકનોલોજીને પગલે બદલાઈ રહેલા મૂડીવાદના સ્વરૂપ વિશે રજૂ કરેલાં નિરીક્ષણોનો…
- IPL 2025
IPL 2025: ઈરફાન પઠાણનો કેમ કોમેન્ટ્રી ટીમમાં નથી કરવામાં આવ્યો સમાવેશ? જાણો શું છે કારણ…
IPL 2025: ઈરફાન પઠાણનો કેમ કોમેન્ટ્રી ટીમમાં નથી કરવામાં આવ્યો સમાવેશ? જાણો શું છે કારણ કોલકાતાઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન શરૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ક્રિકેટમાં ખેલાડીઓની સાથે કોમેન્ટેટર્સ પણ પોતાની આગવી શૈલીથી એક રોમાંચ…
- અમદાવાદ
રાજ્યમાં 24 કલાકમાં RTO ઈન્સ્પેક્ટર સહિત ત્રણ લાંચીયા ACBની ઝપટે ચડ્યાં…
અમદાવાદઃ ગુજરાતમાં લાંચીયા લોકો સામે એન્ટીકરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આરટીઓ ઈન્સ્પેક્ટર, મહિલા તલાટી સહિત ત્રણ લોકો એસીબીની ઝપટે ચડ્યાં હતા. આ પણ વાંચો:અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : સંઘ મણિપુરની ચર્ચા જ કરશે કે કશું નક્કર પણ કરશે?
– ભરત ભારદ્વાજ ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ત્રણદિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક શુક્રવારે બેંગલુરુમાં શરૂ થઈ અને પહેલા જ દિવસે સંઘે મણિપુરનો મુદ્દો છેડી દીધો. સંઘ વતી બોલતાં સંઘના નેતા સી.આર. મુકુંદે મણિપુરની પરિસ્થિતિ પર…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…
અજય મોતીવાલા ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય, ખેલાડીઓને સૌથી વધુ પૈસા કમાવી આપતી અને (પાકિસ્તાન તથા બાંગ્લાદેશને બાદ કરતા) વિશ્વના અનેક દેશોના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં નવી દિશા અપાવતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી મોસમ આજે શરૂ થઈ રહી છે. ફરી એકવાર…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તી : તમારામાં `e’ સંસ્કાર છે કે નહીં?
મિલન ત્રિવેદી ચુનિયાના ઘરે પાડોશીઓ એકઠા થઈને દબદબાટી બોલાવતા હતા. એને ત્યાંથી જુદા જુદા અવાજો આવી રહ્યા હતા. `છોકરાઓને સંભાળીને રાખતા નથી અને આવી ગેર-કાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. હું તો એમ કહું છું કે મા- બાપે સંસ્કાર આપવા જોઈએ.’ `કે…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ : સ્થાપત્યમાં શેની પ્રશંસા કરવી?
હેમંત વાળા પૂરતી હવા-ઉજાશ વાળો અને ઉપયોગિતા પ્રમાણેના માપનો ઓરડો હોય, બધી જ જરૂરિયાતોનો જ્યાં સમાવેશ થયો હોય, જ્યાંથી બહારનું દેખાતું દૃશ્ય પણ સુંદર હોય, યાંત્રિક ઉપકરણો પણ વ્યવસ્થિત ગોઠવાયાં હોય, ત્યાંનું રંગ-આયોજન પણ સુઘડ હોય, છતાં પણ એમ બને…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?
જ્વલંત નાયક માળખાંગત સુવિધા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ વિના કોઈ દેશ કે સમાજ પ્રગતિ ન કરી શકે. પ્રગતિ તો છોડો, આજના આધુનિક યુગમાં ટકી રહેવા માટેય તમારે દેશમાં માળખાંગત સુવિધાઓ વિકસાવવી જ પડે. એક સમયે યુરોપ-અમેરિકાના દેશોમાં મળતી રોડ, રેલવેઝ,…