- ગીર સોમનાથ
કેરીનો પાક ઓછો થયો તેમાં ખેડૂતોનો વાંકઃ બાગાયતી ખાતાના સર્વેથી ખેડૂતોમાં રોષ…
ગીર-સોમનાથઃ જે કેરીની આપમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે કેરીને મહામહેનતે ઉગાડનારા ખેડૂતો માટે બે ટંકનું જમવાનું દુષ્કર થઈ જાય તેવી સ્થિતિ છે અને તેમાં પણ સરકારી મદદની આશા હતી તે પણ ધૂંધળી દેખાય છે.ગીર-ગઢડાના તાલાળા પંથકમાં સૌથી વધારે…
- આપણું ગુજરાત
Gujarat માં જંત્રીના નવા દર આ મહિનાથી થઇ શકે છે લાગુ…
ગુજરાત(Gujarat)સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. જેના વિરોધ બાદ સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. જો કે તેમા સૌથી વધુ વાંધા સૂચનો જંત્રી દર ઓછા કરવા માટે મળ્યા હતા. તેવા સમયે…
- આમચી મુંબઈ
નાગપુર હિંસામાં એક મોતઃ ફડણવીસે નાગપુરની મુલાકાત લીધી અને કહ્યું કે…
મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસાને લઈને શહેરનો માહોલ ભારે તણાવપૂર્ણ બની ગયો છે. હિંસામાં અનેક લોકો ઘાયલ થયા હતાં. આ ઘટનાને લઈને છેલ્લા 6 દિવસથી નાગપુરના 9 વિસ્તારોમાં કર્ફ્યું લાગેલ છે. પોલીસે અત્યારે તમામ વિસ્તારોમાં શાંતિ જળવાય તે માટે બંદોબસ્ત ગોઠવ્યો…
- નેશનલ
મુસ્કાન આટલી નિર્દયી કેવી રીતે બની ગઈ? સામે આવ્યો દર્દનાક હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ…
મેરઠઃ મેરઠમાં થયેલા સૌરભ હત્યાકાંડમાં ફરી એક ચોંકવનારી વિગત પ્રકાશમાં આવી છે. મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને સૌરભની હત્યા કરી દીધી હતાં. બાદમાં લાશને છુપાવવા માટે તેને ટુકડા કર્યા અને સિમેન્ટ સાથે એક ડ્રમમાં ભરી દીધા હતાં. પોલીસે આ…
- IPL 2025
IPL 2025: સલમાન ખાન આવશે ઓપનિંગ સેરેમનીમાં? જાણો ક્યાં જોઈ શકાશે લાઇવ ટેલિકાસ્ટ…
નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો આજથી પ્રારંભ થશે. KKR અને RCB વચ્ચે પ્રથમ મુકાબલો રમાશે. ક્રિકેટ કાર્નિવલની શરૂઆત થાય તે પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમેની યોજવામાં આવશે. શ્રેયા ઘોષાલ અને દિશા પટણી તેમના પરફોર્મંસથી ફેન્સને મંત્રમુગ્ધ કરશે. આ…
- વીક એન્ડ
ગ્લોબલ રિઝર્વ કરન્સી તરીકે ડોલરનું પ્રભુત્વ યથાવત્ રહેશે: હવે મૂડી વિનાનો મૂડીવાદ ઉદય પામી રહ્યેો છે
આશિષ ચૌહાણ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણે તાજેતરમાં સિંગાપોરમાં એક પેનલ ડિસ્ક્શનમાં વૈશ્વિક બજારોમાં સત્તાનાં સમીકરણોમાં થઈ રહેલા ફેરફાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની બદલાતી ભૂમિકા અને ટેકનોલોજીને પગલે બદલાઈ રહેલા મૂડીવાદના સ્વરૂપ વિશે રજૂ કરેલાં નિરીક્ષણોનો…
- IPL 2025
IPL 2025: ઈરફાન પઠાણનો કેમ કોમેન્ટ્રી ટીમમાં નથી કરવામાં આવ્યો સમાવેશ? જાણો શું છે કારણ…
IPL 2025: ઈરફાન પઠાણનો કેમ કોમેન્ટ્રી ટીમમાં નથી કરવામાં આવ્યો સમાવેશ? જાણો શું છે કારણ કોલકાતાઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન શરૂ થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ક્રિકેટમાં ખેલાડીઓની સાથે કોમેન્ટેટર્સ પણ પોતાની આગવી શૈલીથી એક રોમાંચ…
- અમદાવાદ
રાજ્યમાં 24 કલાકમાં RTO ઈન્સ્પેક્ટર સહિત ત્રણ લાંચીયા ACBની ઝપટે ચડ્યાં…
અમદાવાદઃ ગુજરાતમાં લાંચીયા લોકો સામે એન્ટીકરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આરટીઓ ઈન્સ્પેક્ટર, મહિલા તલાટી સહિત ત્રણ લોકો એસીબીની ઝપટે ચડ્યાં હતા. આ પણ વાંચો:અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા…