- સ્પોર્ટસ

જ્યોર્જ ફોરમૅન રસ્તા પર અનેક લૂંટબાજી અને લડાઈ કર્યાં બાદ જગવિખ્યાત મુક્કાબાજ બન્યા હતા
ઑસ્ટિન (અમેરિકા): બે વખત હેવીવેઇટ વર્લ્ડ ચેમ્પિયનનો તાજ જીતનાર વિશ્વવિખ્યાત મુક્કાબાજ જ્યોર્જ ફોરમૅનનું શુક્રવારે અવસાન થયું હતું. તેઓ 76 વર્ષના હતા અને પાવરફુલ પંચ માટે તેમ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે વિશ્વભરમાં લોકપ્રિય હતા. આ પણ વાંચો…ગિલને આંખ બતાવનાર પાકિસ્તાની બોલરની…
- ગાંધીનગર

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા; અમુક મંત્રીનાં કપાઈ શકે છે પત્તા…
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનાં સત્રની પૂર્ણાહુતી બાદ હવે ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) નવા જૂનીની ચર્ચા શરૂ થઈ છે. એપ્રિલનાં પહેલા જ અઠવાડિયામાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે ચર્ચાએ જોર પકડયું છે. હાલમાં મુખ્ય પ્રધાન સહિત કેબિનેટમાં કુલ 9 પ્રધાનો છે. જ્યારે…
- સ્પેશિયલ ફિચર્સ

ટ્રેનોમાં આપવામાં આવતા ધાબળા-ચાદર કેવી રીતે અને કેટલી વાર ધોવાય છે? હકીકત જાણશો તો…
આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક ટ્રેનોમાં મુસાફરી તો કરી જ હશે અને આ ટ્રેનોમાં મુસાફરી કરી હશે તો તમને ખ્યાલ હશે કે ભારતીય રેલવે દ્વારા (Indian Railway) દ્વારા પ્રવાસીઓને બ્લેન્કેટ, બેડશીટ, તકિયા અને નેપકિન વગેરે આપવામાં આવે છે. પરંતુ શું…
- મનોરંજન

સલમાન ખાનની સિકંદરની રિલિઝને માત્ર આઠ દિવસ બાકી, પણ કેમ નથી થતું પ્રમોશન…
ભાઈજાન તરીકે જાણીતા બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિકંદર 30મી માર્ચે થિયેટર્સમાં આવી રહી છે. સલમાન ખાનની ફિલ્મનો ક્રેઝ ફેન્સને છે અને ઘણા સમય બાદ સલમાનની ફિલ્મ આવી રહી હોવાથી એડવાન્સ બુકિંગ રેકોર્ડ બ્રેક થશે તેવું અત્યારથી ફિલ્મી…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં ગુજરાતીની હત્યા; મૂળ મહેસાણાનાં પિતા-પુત્રી પર કરાયું ફાયરીંગ…
વોશિંગ્ટન: અમેરિકામાં ફરી એક વખત ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ફાયરિંગની ઘટનામાં વધુ 2 ગુજરાતીઓની હત્યા કરવામાં આવી છે. અમેરિકાના વર્જિનિયામાં 2 ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયામાં મોલમાં પિતા-પુત્રીને 2 દિવસ પહેલા એક શખ્સ દ્વારા માથાના…
- નેશનલ

Delhi પોલીસની મોટી કાર્યવાહી, બાંગ્લાદેશીઓને ઘૂસણખોરી કરાવતી ગેંગના આઠ લોકોની ધરપકડ…
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં દિલ્હી પોલીસે એક મોટી કાર્યવાહીમાં ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસે આ ગેંગના આઠ લોકોની ધરપકડ કરી છે. આ ગેંગના લોકો…
- ગીર સોમનાથ

કેરીનો પાક ઓછો થયો તેમાં ખેડૂતોનો વાંકઃ બાગાયતી ખાતાના સર્વેથી ખેડૂતોમાં રોષ…
ગીર-સોમનાથઃ જે કેરીની આપમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે કેરીને મહામહેનતે ઉગાડનારા ખેડૂતો માટે બે ટંકનું જમવાનું દુષ્કર થઈ જાય તેવી સ્થિતિ છે અને તેમાં પણ સરકારી મદદની આશા હતી તે પણ ધૂંધળી દેખાય છે.ગીર-ગઢડાના તાલાળા પંથકમાં સૌથી વધારે…
- આપણું ગુજરાત

Gujarat માં જંત્રીના નવા દર આ મહિનાથી થઇ શકે છે લાગુ…
ગુજરાત(Gujarat)સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. જેના વિરોધ બાદ સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. જો કે તેમા સૌથી વધુ વાંધા સૂચનો જંત્રી દર ઓછા કરવા માટે મળ્યા હતા. તેવા સમયે…









