- નેશનલ
ફરી પરિવાર વિખેરાયોઃ યુપીના ભાજપના નેતાએ પત્ની અને ત્રણ બાળકને ગોળી ધરબી દીધી ને પછી…
લખનઉ: ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાંથી એક કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં ભાજપના એક નેતાએ પોતાની પત્ની અને ત્રણ બાળકોને ગોળી મારી દીધી. એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની અને બે ગંભીર રીતે ઘાયલ બાળકોને જિલ્લા…
- ઇન્ટરનેશનલ
Russia એ યુક્રેનના ઝાપોરિઝિયા શહેર પર ઘાતક ડ્રોન હુમલો કર્યો, 3 લોકોના મોત…
કિવ : રશિયા(Russia)અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની ચર્ચાઓ વચ્ચે રશિયન સેનાએ યુક્રેનના શહેર ઝાપોરિઝિયા પર મોટો હુમલો કર્યો છે.આ ડ્રોન હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ…
- અમદાવાદ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નો શુભારંભ; 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ…
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા કક્ષાના સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ એવા વેજલપુર સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ ૨.૦નો શુભારંભ કરાવ્યો હતો. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાને આ પ્રસંગે યોજાયેલા સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.…
- અમદાવાદ
Gujarat Vidyapith ના વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી, કુલાધિપતિ શિષ્યવૃત્તિ સહિત ફેલોશિપ યોજના અમલી કરાશે…
અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠની(Gujarat Vidyapith)હરિયાણામાં આયોજિત ટ્રસ્ટી મંડળની બેઠકમાં વર્ષ 2025-26નું અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ અને સંશોધન પ્રવૃત્તિઓને વધુ વેગ મળે એ દિશામાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રતિવર્ષ 100…
- નેશનલ
ભારતીય સેનાની માનવતા; PoKથી મૃતદેહો પરત લાવવામાં કરી મદદ…
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ગુમ થયેલા બે યુવાનોના મૃતદેહ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી મળી આવ્યા હતા અને આ મૃતદેહોને પરત લાવવા માટે ભારતીય સેનાએ મદદ કરી હતી. આ યુવાનો જેલમ નદીમાં ડૂબી ગયા બાદ ગુમ થયા હતા. ભારતીય અને પાકિસ્તાની…
- ઇન્ટરનેશનલ
બોલો આ માણસે રેલવેની ટિકિટ ખરીદી છતાં રેલવેને લાગ્યો એક લાખનો ચૂનો…
ઈન્ડિયન રેલવે હોય કે અન્ય કોઈ દેશની રેલસેવા હોય, પ્રવાસીઓની હંમેશાં પહેલી પસંદ રહેતી હોય છે. લાંબા પ્રવાસ માટે સૌથી આરામદાયક અને કિફાયતી સેવાઓ રેલવે આપે છે. પણ રેલવેને નુકસાન કરનારા પણ ઘણા છે. આપણા દેશમાં દર મહિને એવા ખુદાબક્ષો…
- સ્પોર્ટસ
જ્યોર્જ ફોરમૅન રસ્તા પર અનેક લૂંટબાજી અને લડાઈ કર્યાં બાદ જગવિખ્યાત મુક્કાબાજ બન્યા હતા
ઑસ્ટિન (અમેરિકા): બે વખત હેવીવેઇટ વર્લ્ડ ચેમ્પિયનનો તાજ જીતનાર વિશ્વવિખ્યાત મુક્કાબાજ જ્યોર્જ ફોરમૅનનું શુક્રવારે અવસાન થયું હતું. તેઓ 76 વર્ષના હતા અને પાવરફુલ પંચ માટે તેમ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે વિશ્વભરમાં લોકપ્રિય હતા. આ પણ વાંચો…ગિલને આંખ બતાવનાર પાકિસ્તાની બોલરની…
- ગાંધીનગર
ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા; અમુક મંત્રીનાં કપાઈ શકે છે પત્તા…
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનાં સત્રની પૂર્ણાહુતી બાદ હવે ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) નવા જૂનીની ચર્ચા શરૂ થઈ છે. એપ્રિલનાં પહેલા જ અઠવાડિયામાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે ચર્ચાએ જોર પકડયું છે. હાલમાં મુખ્ય પ્રધાન સહિત કેબિનેટમાં કુલ 9 પ્રધાનો છે. જ્યારે…
- સ્પેશિયલ ફિચર્સ
ટ્રેનોમાં આપવામાં આવતા ધાબળા-ચાદર કેવી રીતે અને કેટલી વાર ધોવાય છે? હકીકત જાણશો તો…
આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક ટ્રેનોમાં મુસાફરી તો કરી જ હશે અને આ ટ્રેનોમાં મુસાફરી કરી હશે તો તમને ખ્યાલ હશે કે ભારતીય રેલવે દ્વારા (Indian Railway) દ્વારા પ્રવાસીઓને બ્લેન્કેટ, બેડશીટ, તકિયા અને નેપકિન વગેરે આપવામાં આવે છે. પરંતુ શું…