- ધર્મતેજ
આત્મત્વને જાણવા માટે સત્સંગનું ખોદકામ કરવું પડશે ને અંદર ઉતરવું પડશે: માનસ મંથન -મોરારિબાપુ
આજે મને એક સારી ચિઠ્ઠી મળી છે કે, `ભગવાન દેખાતા નથી, તો પછી ભગવાન પર ચર્ચા કેમ થઈ રહી છે ?’ બહુ સારો પ્રશ્ન છે. આ ચર્ચાનું આટલું મહત્ત્વ શું કામ? દેખાતા નથી એટલે મૂલ્યવાન છે. ભારતે ક્યારેય ઉપરની ચર્ચા…
- રાજકોટ
રાજકોટમાં નમકીન બનાવતી ફેકટરીમાં આગઃ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે…
રાજકોટઃ રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં આગ લાગી છે. અહીંના નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ચાર ગાડી ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું હોવાની માહિતી…
- અમદાવાદ
એક બાજુ ઑલિમ્પિક યોજવાની વાત ને બીજી બાજુ રાજ્યની સ્કૂલોમાં મેદાન જ નહીં…
અમદાવાદઃ વર્ષ 2036માં ગુજરાત ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે થનગની રહ્યું છે. આ માટે કેન્દ્ર, રાજ્ય અને અમદાવાદ મહાનગરપાલિકાએ પણ બજેટમાં જોગવાઈઓ કરી છે. ગુજરાતમાં દર વર્ષે કરોડોના ખર્ચે ખેલ મહાકુંભ પણ યોજવામાં આવે છે, પરંતુ કડવી વાસ્તવિકતા કંઈક અલગ…
- શેર બજાર
સેબીના નવા ચેરમેનની અધ્યક્ષતામાં પહેલી બોર્ડ મીટિંગ આજે…
મુંબઇ: સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેની અધ્યક્ષતામાં સોમવારે એટલે કે આજે બોર્ડની પહેલી બેઠક યોજાશે. આ બેઠકમાં એફપીઆઇના ખુલાસાની મર્યાદા વધારવા અને સંશોધન વિશ્ર્લેષકોને કડક નિયમોમાંથી રાહત આપવા જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ બેઠકમાં…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ: નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક…
-ડૉ. બળવંત જાની ધીરજાખ્યાનમધ્યકાલીન ગુજરાતી આખ્યાન પરંપરામાં તત્ત્વદર્શનમૂલક વિષયસામગ્રીના દયારામના અજામિલ આખ્યાન'ને અને નિષ્કુળાનંદનાધીરજાખ્યાન’ની મુલવણી તથા એ રચનાઓ આખ્યાન પરંપરાને કેવી રીતે સમૃદ્ધ કરે છે એની ચર્ચા થઈ નથી. મને આ બન્ને આખ્યાનો ભારતીય પરંપરાના તત્ત્વનિષ્ઠ ચરિત્રોની વ્યક્તિમતાને વણી લેતા…
- ગાંધીનગર
બાળકો અને વિદ્યાર્થીઓને જ નહીં, વિધાનસભ્યોને પણ મોબાઈલના ઉપયોગ માટે આપવો પડે છે ઠપકો…
ગાંધીનગરઃ મોબાઈલ હવે દરેક વ્યક્તિ પર હાવી થઈ રહ્યો છે. માતા-પિતા ફરિયાદ કરે છે તેમના બાળકો વધારે પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરે છે. જો કે, એ વાત સાચી પણ છે અત્યારે બાળકો પુસ્તકો કરતા વધારે મોબાઈલ લઈને બેઠા હોય છે. આતો…
- મનોરંજન
સિકંદરના ટ્રેલરથી જ માથું દુઃખી જાય તેમ છે, હવે સલમાનના ફેન્સ ને ઈદની રજાઓ કમાણી કરાવે તો થાય…
સિકંદરના ટ્રેલરથી જ માથું દુઃખી જાય તેમ છે, હવે સલમાનના ફેન્સ ને ઈદની રજાઓ કમાણી કરાવે તો થાય ફિલ્મનું ટ્રેલર ઘણીવાર ખાસ આકર્ષનારું ન પણ હોય અને ફિલ્મ સારી હોય તેમ બને, પરંતુ ટ્રેલર પરથી એવો અંદાજ આવી જાય કે…
- આમચી મુંબઈ
મુંબઈમાં મંગળવારથી નાળાસફાઈ શરૂ થશે…
મુંબઈ: ચોમાસામાં મુંબઈ જળબંબાકાર થાય નહીં તે માટે દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈ મહાનગરપાલિકા ચોમાસા પહેલા નાના-મોટા નાળાની સફાઈનાં કામનો શુભારંભ મંગળવાર, ૨૫ માર્ચ, ૨૦૨૫થી કરવાની છે. નાળાસફાઈનાં કામનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું ફરજિયાત રહેશે. વીડિયો વિશ્ર્લેષણ માટે પ્રશાસન…
- આમચી મુંબઈ
ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ચકાચક…
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સતત છ દિવસ રાતના સમયે ચાલેલી વિશેષ સફાઈ ઝુંબેશ દરમ્યાન કુલ ૭૯ કિલોમીટરના રસ્તાની સફાઈ કરવામાં આવી હતી અને લગભગ ૧૫૮.૫ ટન કાટમાળ જમા કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો…હાશકારો!…
- શેર બજાર
અઠવાડિયાના પેહલા દિવસે શેરબજારમાં રોનક, સેન્સેક્સ-નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યા…
મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસ સોમવારે ભારતીય શેરબજાર ઉછાળા (Indian Stock Market Opening) સાથે ખુલ્યું. આજે સવારે 9.17 વાગ્યે, નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 157.95 પોઈન્ટના વધારા સાથે 23,508.35 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE) નો…