- નેશનલ
ચહલ અને ધનશ્રીના છૂટાછેડા બાદ ભરણપોષણનો મુદ્દો ફરી ચર્ચામાં; જાણો શું છે નિયમ…
નવી દિલ્હી: લાંબા સમય સુધી ચર્ચા ચાલ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા (Chahal-Dhanshree Divorce) થઇ ગયા છે. કોર્ટના ચુકાદા મુજબ યુઝવેન્દ્ર ચહલ ધનશ્રીને 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ ચૂકવશે. ભરણપોષણનો મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર…
- IPL 2025
ચેન્નઈની ત્રણ વિકેટ લેનાર મુંબઈના સ્પિનર વિજ્ઞેશ પુથુરના પિતા ઑટોરિક્ષા ડ્રાઇવર છે…
ચેન્નઈ: ટી-20 ફોર્મેટમાં અને એમાં પણ આઇપીએલ (IPL) ટી-20ની મોટાભાગની મૅચોમાં બૅટર્સનું વર્ચસ્વ હોય છે, પરંતુ ક્યારેક બોલર પણ ભલભલા બૅટરની બાજી બગાડી નાખતા હોય છે અને એમાં હવે તો ‘મિસ્ટ્રી સ્પિનર’નો ટ્રેન્ડ ચાલે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકત્તા નાઈટ રાઈડર્સ…
- મનોરંજન
રશ્મિકા અને સલમાન વચ્ચે 31 વર્ષનો ગેપઃ સવાલ પૂછાતા સલમાનનો વાહિયાત જવાબ…
મુંબઈઃ આ ઈદ પર સલમાન ખાનની ફિલ્મ સિકંદર આવી રહી છે. મેકર્સે કાલે એટલે કે 23 માર્ચે ફિલ્મનું ટ્રેલર રિલિઝ કર્યું હતું. સલમાનનું ટ્રેઝર તેના ફેન્સ પસંદ કરી રહ્યા છે, પરંતુ તે ટ્રોલ પણ થઈ રહ્યું છે. ફિલ્મમાં જોવા માટે…
- નેશનલ
વેપારધંધા જ નહીં ટોલટેક્સથી પણ સરકારી તિજોરી ભરવામાં ગુજરાત મોખરેઃ જાણો આંકડા…
નવી દિલ્હીઃ ભારતમાં માર્ગ-પરિવહન અને રાજમાર્ગ મંત્રાયલ દ્વારા પ્રતિ દિન રોડ બનાવવામાં આવી રહ્યાં છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં સારી એવી રોડ સુવિધા આપવામાં આવે છે. પરંતુ તેના માટે તમારે ટોલ પણ ચુકવવો પડે છે. પછી ભલે તમે રાજ્યના માર્ગ…
- ધર્મતેજ
આત્મત્વને જાણવા માટે સત્સંગનું ખોદકામ કરવું પડશે ને અંદર ઉતરવું પડશે: માનસ મંથન -મોરારિબાપુ
આજે મને એક સારી ચિઠ્ઠી મળી છે કે, `ભગવાન દેખાતા નથી, તો પછી ભગવાન પર ચર્ચા કેમ થઈ રહી છે ?’ બહુ સારો પ્રશ્ન છે. આ ચર્ચાનું આટલું મહત્ત્વ શું કામ? દેખાતા નથી એટલે મૂલ્યવાન છે. ભારતે ક્યારેય ઉપરની ચર્ચા…
- રાજકોટ
રાજકોટમાં નમકીન બનાવતી ફેકટરીમાં આગઃ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે…
રાજકોટઃ રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં આગ લાગી છે. અહીંના નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ચાર ગાડી ઘટનાસ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું હોવાની માહિતી…
- અમદાવાદ
એક બાજુ ઑલિમ્પિક યોજવાની વાત ને બીજી બાજુ રાજ્યની સ્કૂલોમાં મેદાન જ નહીં…
અમદાવાદઃ વર્ષ 2036માં ગુજરાત ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે થનગની રહ્યું છે. આ માટે કેન્દ્ર, રાજ્ય અને અમદાવાદ મહાનગરપાલિકાએ પણ બજેટમાં જોગવાઈઓ કરી છે. ગુજરાતમાં દર વર્ષે કરોડોના ખર્ચે ખેલ મહાકુંભ પણ યોજવામાં આવે છે, પરંતુ કડવી વાસ્તવિકતા કંઈક અલગ…
- શેર બજાર
સેબીના નવા ચેરમેનની અધ્યક્ષતામાં પહેલી બોર્ડ મીટિંગ આજે…
મુંબઇ: સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેની અધ્યક્ષતામાં સોમવારે એટલે કે આજે બોર્ડની પહેલી બેઠક યોજાશે. આ બેઠકમાં એફપીઆઇના ખુલાસાની મર્યાદા વધારવા અને સંશોધન વિશ્ર્લેષકોને કડક નિયમોમાંથી રાહત આપવા જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ બેઠકમાં…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ: નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક…
-ડૉ. બળવંત જાની ધીરજાખ્યાનમધ્યકાલીન ગુજરાતી આખ્યાન પરંપરામાં તત્ત્વદર્શનમૂલક વિષયસામગ્રીના દયારામના અજામિલ આખ્યાન'ને અને નિષ્કુળાનંદનાધીરજાખ્યાન’ની મુલવણી તથા એ રચનાઓ આખ્યાન પરંપરાને કેવી રીતે સમૃદ્ધ કરે છે એની ચર્ચા થઈ નથી. મને આ બન્ને આખ્યાનો ભારતીય પરંપરાના તત્ત્વનિષ્ઠ ચરિત્રોની વ્યક્તિમતાને વણી લેતા…
- ગાંધીનગર
બાળકો અને વિદ્યાર્થીઓને જ નહીં, વિધાનસભ્યોને પણ મોબાઈલના ઉપયોગ માટે આપવો પડે છે ઠપકો…
ગાંધીનગરઃ મોબાઈલ હવે દરેક વ્યક્તિ પર હાવી થઈ રહ્યો છે. માતા-પિતા ફરિયાદ કરે છે તેમના બાળકો વધારે પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરે છે. જો કે, એ વાત સાચી પણ છે અત્યારે બાળકો પુસ્તકો કરતા વધારે મોબાઈલ લઈને બેઠા હોય છે. આતો…