- નેશનલ
‘હું માફી નહીં માંગું…’સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાનો જવાબ, પરિસ્થિતિ વણસે તેવા એંધાણ…
નવી દિલ્હી: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાને લઈને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક પોસ્ટ કરી છે. જેમાં હેબિટેટ ક્લબમાં કરેલી તોડફોડની નિંદા કરી છે. આ પોસ્ટમાં કુણાલ કામરાએ લખ્યું કે,”મનોરંજન સ્થળ ફક્ત એક…
- અમદાવાદ
Gujarat Weather: રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાયો, 30મી માર્ચ બાદ ફરી વળશે ગરમીનું મોજું…
અમદાવાદઃ માર્ચ મહિનો જેમ જેમ અંત તરફ આગળ વધી રહ્યો છે, તેમ તેમ હવામાન વધુ ગરમ થઈ રહ્યું છે. જોકે હાલમાં દેશના કેટલાક સ્થળોએ વરસાદ અને જોરદાર પવન જોવા મળી રહ્યો છે, પરંતુ 30મી માર્ચ બાદ હવામાન વિભાગે તીવ્ર ગરમીનું…
- આમચી મુંબઈ
વિદ્યાવિહાર સ્ટેશન બહારના તક્ષશિલા બિલ્ડિંગમાં ભીષણ આગ,રહેવાસીઓને બચાવવા જતા સિક્યોરિટી ગાર્ડે જીવ ગુમાવ્યો
મુંબઈ: વિદ્યાવિહાર (પશ્ર્ચિમ)માં સ્ટેશનની બહાર આવેલી ૧૩ માળની તક્ષશિલા બિલ્ડિંગમાં સોમવારે વહેલી સવારે લાગેલી આગ બુઝાવવા માટે બિલ્ડિંગનો ૪૩ વર્ષનો સિક્યોરિટી ગાર્ડ ઉદય ગંગન લિફ્ટ ખોલીને જેવો બીજા માળા પર ગયો ત્યાં ભીષણ આગ અને ધુમાડાને કારણે તે ત્યાં જ…
- અમદાવાદ
IPL 2025: આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, જાણો કયા રસ્તા બંધ રહેશે અને મેટ્રોની વ્યવસ્થા…
અમદાવાદ: શહેરમાં આજરોજ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે આઈપીએલ 2025ની મેચ રમાવવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાનારી આ મેચને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા…
- નેશનલ
‘કોંગ્રેસ બંધારણ બદલવાનો પ્રયાસ કરી રહી છે….’ મુસ્લિમ અનામત મામલે રાજ્યસભામાં ભાજપનો આરોપ…
નવી દિલ્હી: આજે સોમવારે (24 માર્ચ) રાજ્યસભામાં ભારે હોબાળો જોવા મળ્યો, કર્ણાટકમાં મુસ્લિમ અનામતનો મુદ્દો ગૃહમાં ચર્ચાનો વિષય (Muslim Reservation) રહ્યો. ભાજપે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર મુસ્લિમ અનામત અંગે કેટલાક આરોપ લગાવ્યા, ત્યાર બાદ ભારે હોબાળો થયો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…
- નેશનલ
ચહલ અને ધનશ્રીના છૂટાછેડા બાદ ભરણપોષણનો મુદ્દો ફરી ચર્ચામાં; જાણો શું છે નિયમ…
નવી દિલ્હી: લાંબા સમય સુધી ચર્ચા ચાલ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા (Chahal-Dhanshree Divorce) થઇ ગયા છે. કોર્ટના ચુકાદા મુજબ યુઝવેન્દ્ર ચહલ ધનશ્રીને 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ ચૂકવશે. ભરણપોષણનો મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર…
- IPL 2025
ચેન્નઈની ત્રણ વિકેટ લેનાર મુંબઈના સ્પિનર વિજ્ઞેશ પુથુરના પિતા ઑટોરિક્ષા ડ્રાઇવર છે…
ચેન્નઈ: ટી-20 ફોર્મેટમાં અને એમાં પણ આઇપીએલ (IPL) ટી-20ની મોટાભાગની મૅચોમાં બૅટર્સનું વર્ચસ્વ હોય છે, પરંતુ ક્યારેક બોલર પણ ભલભલા બૅટરની બાજી બગાડી નાખતા હોય છે અને એમાં હવે તો ‘મિસ્ટ્રી સ્પિનર’નો ટ્રેન્ડ ચાલે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકત્તા નાઈટ રાઈડર્સ…
- મનોરંજન
રશ્મિકા અને સલમાન વચ્ચે 31 વર્ષનો ગેપઃ સવાલ પૂછાતા સલમાનનો વાહિયાત જવાબ…
મુંબઈઃ આ ઈદ પર સલમાન ખાનની ફિલ્મ સિકંદર આવી રહી છે. મેકર્સે કાલે એટલે કે 23 માર્ચે ફિલ્મનું ટ્રેલર રિલિઝ કર્યું હતું. સલમાનનું ટ્રેઝર તેના ફેન્સ પસંદ કરી રહ્યા છે, પરંતુ તે ટ્રોલ પણ થઈ રહ્યું છે. ફિલ્મમાં જોવા માટે…
- નેશનલ
વેપારધંધા જ નહીં ટોલટેક્સથી પણ સરકારી તિજોરી ભરવામાં ગુજરાત મોખરેઃ જાણો આંકડા…
નવી દિલ્હીઃ ભારતમાં માર્ગ-પરિવહન અને રાજમાર્ગ મંત્રાયલ દ્વારા પ્રતિ દિન રોડ બનાવવામાં આવી રહ્યાં છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં સારી એવી રોડ સુવિધા આપવામાં આવે છે. પરંતુ તેના માટે તમારે ટોલ પણ ચુકવવો પડે છે. પછી ભલે તમે રાજ્યના માર્ગ…