- અમદાવાદ
અમદાવાદીઓ સાચવજો: કોરોનાથી દર કલાકે ત્રણ કેસ અને એક ડિસ્ચાર્જ
અમદાવાદઃ શહેર કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ લાગે છે. શહેરમાં 4 જૂને કોરોનાના 71 કેસ નોંધાયા હતા અને એક સંક્રમિતનું મોત થયું હતું. જ્યારે 30 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં દર કલાકે ત્રણ લોકો કોરોનાની…
- નેશનલ
આઈપીએલ 2025ની ફાઈનલ ભલે આરસીબી જીતી, પરંતુ માલામાલ થયા મુકેશ અંબાણી
મુંબઈ : આઇપીએલ 2025ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આઈપીએલ થી બીસીસીઆઈ જ નહીં પરંતુ જિયો હોટસ્ટાર જેવા બ્રોડકાસ્ટરે પણ ધૂમ કમાણી કરી છે. જેમાં મુકેશ અંબાણીની માલિકીની જિયો…
- સુરત
58 લોકોને BHMSની નકલી ડિગ્રી આપનારા સુરતના શખ્સની એસઓજીએ ધરપકડ કરી
સુરતઃ રાજ્યમાં સમયાંતરે નકલી તબીબો ઝડપાતા રહે છે. 58 લોકોને બીએચએમએસની નકલી ડિગ્રી આપનારા સુરતના શખ્સની એસઓજીએ ધરપકડ કરી હતી. મળતી વિગત પ્રમાણે, એસઓજીની ટીમે સુરતના ડિંડોલીમાંથી વિજય બોરોલે (ઉ.વ.50)ને ઝડપી પાડ્યો હતો. તે 2020માં સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગરમાં 5 વર્ષથી…
- નેશનલ
ટ્રમ્પના નિર્ણયથી લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ, પણ પીએમ ચુપઃ જયરામ રમેશે કરી ટકોર
નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (USA President Donald Trump) દ્વારા લેવામાં આવેલા આકરા નિર્ણયોના કારણે ભારતીય વિદ્યાર્થીઓને અસર થઈ છે. અત્યારે અમેરિકામાં અભ્યાસ અર્થે ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. આ બાબતે કોંગ્રેસના સંદેશાવ્યવહારના પ્રભારી મહાસચિવ અને…
- IPL 2025
કૃણાલનો કરિશ્મા: આઈપીએલનો એવો પહેલો ખેલાડી બન્યો જે…
અમદાવાદ: આઈપીએલ-2025ની 22મી માર્ચની પ્રથમ લીગ મૅચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)એ કોલકાતાને હરાવ્યું હતું એમાં કૃણાલ પંડ્યા (29 રનમાં ત્રણ વિકેટ) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. મંગળવારે અમદાવાદમાં પંજાબ સામે રમાયેલી ફાઈનલમાં પણ કૃણાલ પંડ્યા (17 રનમાં બે…
- ગાંધીનગર
માણસા: આનંદ મેળામાં રાઇડમાંથી પટકાયેલી બાળકીનું સારવારમાં મોતઃ લોકોએ કાઢી મૌન રેલી
ગાંધીનગરઃ સ્કૂલોમાં વેકેશન હોવાથી રાજ્યમાં અનેક જગ્યાએ આનંદ મેળા શરૂ થયા હતા. જેમાં કેટલાક મેળા સંચાલકો દ્વારા તંત્રની મંજૂરી લેવામાં આવી નહોતી. માણસા શહેરમાં કલોલ રોડ પર કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વિના આનંદમેળો શરૂ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા…
- નેશનલ
નાગૌરી પાન મેથીને GI ટેગ મળવાનો માર્ગ મોકળો થયો, ખેડૂતોમાં આનંદ
ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. દેશના જુદાજુદા વિસ્તારમાં જુદીજુદી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આવા ઉત્પાદનોને ખાસ ઓળખ મળે તથા તેની ગુણવત્તા અને પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા GI ટેગ આપવામાં આવે છે. GI ટેગ એ જીયોગ્રાફિકલ ઇન્ડિકેશનનું ટૂંકૂં…
- અમદાવાદ
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી ટીટી ઝડપાયો
અમદાવાદઃ રાજ્યમાં સમયાંતરે નક્લી લોકો પકડાતા રહે છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી નકલી ટીટી ઝડપાયો હતો. નકલી ટીટી ટિકિટ ચેક કરવાના બહાને મજૂરો પાસેથી રુપિયા વસૂલતો હતો. શિવશંકર જેસવાલ નામના નકલી ટીટીની રેલવે પ્રોટેક્શન ફોર્સે ધરપકડ કરી હતી. અસલી ટીટીને…