- ઇન્ટરનેશનલ

‘કોઈપણ કિંમતે જવાબ આપવો પડશે’ પુતિન યુક્રેન સાથે બદલો લેવા મક્કમ!
વોશિંગ્ટન ડી સી: ગત રવિવારે યુક્રેને 100થી વધુ ડ્રોન છોડીને રશિયાના કેટલાક એરબેઝ (Ukrainian attack on Russia)પર હુમલો કર્યો હતો, જેમાં રશિયાના 40થી વધુ એરક્રાફ્ટનો નાશ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ રશિયા માટે વ્યૂહાત્મક રીતે મહત્વના ક્રિમીયા…
- અમદાવાદ

દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની વિધિવત એન્ટ્રી?
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મહત્વની વાત એ છે કે, હાલ એક જ અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ…
- વેપાર

ચાંદીમાં વધુ રૂ. ૫૪૦ની આગેકૂચ, સોનામાં રૂ. ૧૨૧નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકા અને ચીન વચ્ચે વેપારી સંબંધોમાં અનિશ્ચિતતા અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા છતાં અમેરિકાના જોબ ડેટા મજબૂત આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર IPL ફાઇનલને કારણે મુસાફરોનો રેકોર્ડબ્રેક ધસારો: કોલ્ડપ્લેનો રેકોર્ડ તૂટ્યો
અમદાવાદઃ મંગળવારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ ફાઈનલ નિહાળવા દેશભરમાંથી ક્રિકેટ ચાહકો ઉમટ્યા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અને ફ્લાઇટ્સના લેન્ડિંગ-ટેકઓફમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. મળતી વિગત પ્રમાણે, 3 જૂને અમદાવાદ એરપોર્ટ પરથી રેકોર્ડબ્રેક…
- આમચી મુંબઈ

જોખમી ઈમારતોમાંથી લોકોને બહાર કાઢવા મ્હાડાની નવી પોલિસી કેટલી કામ કરશે ?
મુંબઈઃ મુંબઈમાં ઘરનું ઘર એ એટલો વિકટ પ્રશ્ન છે કે લોકો જર્જરિત ઈમારતોમાં જીવના જોખમે રહે છે, પરંતુ તેને ખાલી કરતા નથી. દર વર્ષે વરસાદ પહેલા મ્હાડા પોતાની જર્જરિત અને અતિ જર્જરિત ઈમારતોમાં રહેતા લોકોને ખાલી કરવા કહે છે, પંરતુ…
- આમચી મુંબઈ

શું નવા મતદારોને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મતદાન કરવા નહીં મળે?વહીવટીતંત્રના નિર્ણયને કારણે મૂંઝવણના સંકેતો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા ચૂંટણી પછી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સાત લાખથી વધુ નવા મતદારોએ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી. જોકે, નિયમો મુજબ, આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે વિધાનસભા ચૂંટણી માટે નક્કી કરાયેલ અંતિમ મતદાર યાદીનો જ ઉપયોગ કરવામાં આવશે. તેથી, એવું…
- અમદાવાદ

અમદાવાદીઓ સાચવજો: કોરોનાથી દર કલાકે ત્રણ કેસ અને એક ડિસ્ચાર્જ
અમદાવાદઃ શહેર કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ લાગે છે. શહેરમાં 4 જૂને કોરોનાના 71 કેસ નોંધાયા હતા અને એક સંક્રમિતનું મોત થયું હતું. જ્યારે 30 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં દર કલાકે ત્રણ લોકો કોરોનાની…
- નેશનલ

આઈપીએલ 2025ની ફાઈનલ ભલે આરસીબી જીતી, પરંતુ માલામાલ થયા મુકેશ અંબાણી
મુંબઈ : આઇપીએલ 2025ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આઈપીએલ થી બીસીસીઆઈ જ નહીં પરંતુ જિયો હોટસ્ટાર જેવા બ્રોડકાસ્ટરે પણ ધૂમ કમાણી કરી છે. જેમાં મુકેશ અંબાણીની માલિકીની જિયો…









