- ઉત્સવ
કેન્વાસ : સુગંધનો પરપોટો વેચવા કામોત્તેજનાનો ધોધ વાપરવાનો?
અભિમન્યુ મોદી ફિક્શન એટલે વૃતાંત. કાલ્પનિક વાત. કલ્પિત કથન. ફેક્ટ એટલે માહિતી. નક્કર સત્ય. વાસ્તવિક દુનિયામાં કલ્પના સત્યને આંટી મારી જાય, સત્ય જ્યાં પાછું પડે અને કલ્પના થકી રોકડી થઇ શકે ત્યારે માનવ સમુદાયની દિશા અને દશા નક્કી કરવું અઘરું…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : મોજીલા મણિલાલ: ઘણું નવું શીખવા મળ્યું
મહેશ્વરી રંગભૂમિ પર મેં અનેક વર્ષો સુધી ઘણાં નાટક કર્યાં. વૈવિધ્યપૂર્ણ ભૂમિકા નિભાવી. જોકે, અભિનેત્રી તો હું અકસ્માતે, આર્થિક જરૂરિયાત સંતોષવા માટે બની હતી. કાંદિવલી વિલેજમાં નોકરી કરતી હતી ત્યારે મહિનાનો પગાર 50 રૂપિયા અને નાટકના એક શોના 30 રૂપિયા…
- ઉત્સવ
ઊડતી વાત : રાજુ રદીએ વળી કઈ નવી ઝુંબેશ શરૂ કરી?
ભરત વૈષ્ણવ ખોદી નાંખો ડીટિયું પણ બચવું ન જોઇએ.' રાજુ રદી અડધી રાત્રે બબડતો બબડતો મારા ઘરના દરવાજે ભટકાયો.ઓય મા’ એમ બૂમ પાડી ઊઠ્યો. કપાળમાં ફૂટબોલ સાઇઝનું ઢીંમણું ઊપસી આવ્યું. રાજુના હાથમાં ત્રિકમ, પાવડો અને તગાં પણ હતું. રાજુ સંપૂર્ણ…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : દુનિયાનું પ્રથમ ફ્યુચર સિટી: અસાધારણ ને અતુલ્ય…
વિરલ રાઠોડ એક સમયે એવી કલ્પના હતી કે, રસોડાંમાં લોટ બાંધવાથી લઈને કપડાં ધોવા સુધીની તમામ ક્રિયા માત્ર એક સ્વિચ પ્રેસ કરતા જ પૂરી થઈ જશે. આજે આ હકીકત છે. લોટ બાંધવા માટે મશીન છે, જમવાનું પીરસવા માટે રોબોટ છે…
- અમદાવાદ
ચૈત્રી નવરાત્રિઃ રાજ્યની શક્તિપીઠોમાં સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર…
અમદાવાદઃ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થતા જ ગુજરાતભરના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને રાજ્યના શક્તિપીઠોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે. મહિસાગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ…
- નેશનલ
અજિત પવાર પાક ધીરાણને લઈ એવું શું બોલ્યા કે મહારાષ્ટ્રમાં મચી ગયો હંગામો, જાણો વિગત…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકાર સત્તામાં આવ્યાના આશરે 4 મહિના થઈ ગયા છે. આ દરમિયાન ખેડૂતોની દેવા માફી સમાચારમાં છે. અજિત પવારનું એક નિવેદન વાઇરલ થયું છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે હજુ આવી સ્થિતિ નથી. અમે ભવિષ્યની સ્થિતિને લઈ…
- ઉત્સવ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત…
વિશેષ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 1 થી 3 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 3 માર્ચ, 2025 ના રોજ તેઓએ સાસણગીર સ્થિત જંગલ સફારી ખાતે `વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરી હતી. તેમણે…
- અમદાવાદ
ગાંધીનગરના મેયરે Chaitra Navratri માં નોનવેજની લારીઓ અને કતલખાના બંધ રાખવા રજૂઆત કરી…
અમદાવાદઃ આજથી શરૂ થતી ચૈત્ર નવરાત્રિ(Chaitra Navratri) દરમિયાન ગાંધીનગરમાં નોનવેજની લારીઓ અને કતલખાના બંધ રાખવા મેયરે મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી હતી. તેમણે આ પત્રમાં હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીના પર્વનું ધાર્મિક મહત્વ છે. તેને લક્ષમાં રાખી ઈંડા અને…
- અમદાવાદ
આજથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ, સિંધીઓના નવા વર્ષની પણ શરૂઆત…
અમદાવાદઃ હિન્દુ ધર્મમાં ચૈત્રિ નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે. તેની શરૂઆત આજથી થઈ છે. આ નવરાત્રિ શક્તિ, સાહસ અને સરાકારાત્મકના પ્રતીક માનવામાં આવતી દેવી દુર્ગાની પૂજા અર્ચના માટે મનાવવામાં આવે છે. પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા થાય છે. ગુજરાત સહિત દેશભરમાં માતાજીના…