- ઉત્સવ
ટૅક વ્યૂહ : દુનિયાનું પ્રથમ ફ્યુચર સિટી: અસાધારણ ને અતુલ્ય…
વિરલ રાઠોડ એક સમયે એવી કલ્પના હતી કે, રસોડાંમાં લોટ બાંધવાથી લઈને કપડાં ધોવા સુધીની તમામ ક્રિયા માત્ર એક સ્વિચ પ્રેસ કરતા જ પૂરી થઈ જશે. આજે આ હકીકત છે. લોટ બાંધવા માટે મશીન છે, જમવાનું પીરસવા માટે રોબોટ છે…
- અમદાવાદ
ચૈત્રી નવરાત્રિઃ રાજ્યની શક્તિપીઠોમાં સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર…
અમદાવાદઃ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થતા જ ગુજરાતભરના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને રાજ્યના શક્તિપીઠોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે. મહિસાગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ…
- નેશનલ
અજિત પવાર પાક ધીરાણને લઈ એવું શું બોલ્યા કે મહારાષ્ટ્રમાં મચી ગયો હંગામો, જાણો વિગત…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકાર સત્તામાં આવ્યાના આશરે 4 મહિના થઈ ગયા છે. આ દરમિયાન ખેડૂતોની દેવા માફી સમાચારમાં છે. અજિત પવારનું એક નિવેદન વાઇરલ થયું છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે હજુ આવી સ્થિતિ નથી. અમે ભવિષ્યની સ્થિતિને લઈ…
- ઉત્સવ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત…
વિશેષ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 1 થી 3 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે 3 માર્ચ, 2025 ના રોજ તેઓએ સાસણગીર સ્થિત જંગલ સફારી ખાતે `વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરી હતી. તેમણે…
- અમદાવાદ
ગાંધીનગરના મેયરે Chaitra Navratri માં નોનવેજની લારીઓ અને કતલખાના બંધ રાખવા રજૂઆત કરી…
અમદાવાદઃ આજથી શરૂ થતી ચૈત્ર નવરાત્રિ(Chaitra Navratri) દરમિયાન ગાંધીનગરમાં નોનવેજની લારીઓ અને કતલખાના બંધ રાખવા મેયરે મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખી રજૂઆત કરી હતી. તેમણે આ પત્રમાં હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીના પર્વનું ધાર્મિક મહત્વ છે. તેને લક્ષમાં રાખી ઈંડા અને…
- અમદાવાદ
આજથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ, સિંધીઓના નવા વર્ષની પણ શરૂઆત…
અમદાવાદઃ હિન્દુ ધર્મમાં ચૈત્રિ નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે. તેની શરૂઆત આજથી થઈ છે. આ નવરાત્રિ શક્તિ, સાહસ અને સરાકારાત્મકના પ્રતીક માનવામાં આવતી દેવી દુર્ગાની પૂજા અર્ચના માટે મનાવવામાં આવે છે. પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા થાય છે. ગુજરાત સહિત દેશભરમાં માતાજીના…
- અમદાવાદ
Gujarat હાઈકોર્ટે સગીર દુષ્કર્મ પીડિતાને વધુ વળતર પેટે 12.75 લાખ ચૂકવવા આદેશ કર્યો..
અમદાવાદઃ દુષ્કર્મ પીડિતોના વળતર સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ આદેશમાં ગુજરાત(Gujarat)હાઈકોર્ટના જસ્ટીસ વી.કે.વ્યાસે ગુજરાત રાજ્ય કાનૂની સત્તા સેવા મંડળને એક સગીર દુષ્કર્મ પીડિતાને 12.75 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ કર્યો હતો. આ જધન્ય કૃત્ય બદલ સગીર પીડિતાને ગર્ભપાત કરાવવો પડ્યો હતો. આ…
- નેશનલ
Maharashtra માં મસ્જિદમાં બ્લાસ્ટ, કોઇ જાનહાનિ નહિ, પોલીસ તપાસમાં જોતરાઈ…
બીડ: મુંબઇ પોલીસને સોશિયલ મીડિયા પર આગામી તહેવારો દરમ્યાન વિસ્ફોટની મળેલી ચેતવણી વચ્ચે મહારાષ્ટ્રના (Maharashtra)બીડ જિલ્લામાં મોડી રાત્રે એક મસ્જિદમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ અર્ધમસલા ગામની મસ્જિદમાં મોડી રાત્રે 2. 30 વાગેની આસપાસ થયો હતો. આ વિસ્ફોટમાં મસ્જિદની છત…
- આમચી મુંબઈ
ગરમીથી થોડી રાહત આપવા આવી રહ્યા છે મેઘરાજા…
મુંબઈ: વિદર્ભને બાદ કરતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળે એવી શક્યતા છે. વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર હેઠળ મહારાષ્ટ્રનાં મુંબઈ, થાણે સહિત મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડના જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે આવતા અઠવાડિયામાં કમોસમી વરસાદના ઝાપટાં પડવાની શક્યતા…
- IPL 2025
ધોની 9માં ક્રમે બેટિંગમાં આવતા ભડક્યાં ક્રિકેટ દિગ્ગજો, કહ્યું- સીએસકેના મેનેજમેન્ટમાં હિંમત નથી કે…
નવી દિલ્હીઃ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025માં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ વચ્ચે મુકાબલો રમાયો હતો. મેચમાં આરસીબીનો 50 રનથી વિજય થયો હતો. આરસીબીએ સાત વિકેટે 196 રન બનાવ્યા બાદ સીએસકેની ટીમ ટૉપ-ઑર્ડરની નિષ્ફળતાને કારણે 20 ઓવરમાં આઠ…