- ઉત્સવ
અહીં ક્યારેય બાર વાગતા જ નથી, અગિયારની છે બોલબાલા…
હેં… ખરેખર?! – પ્રફુલ શાહ આજનો વિષય શરૂ કરતાં અગાઉ જલન માતરી સાહેબની એક પંક્તિ યાદ આવી ગઇ. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? નહીંતર, 98 ટકા સાક્ષરતા ધરાવતા સ્વિટ્ઝર્લેન્ડના એક શહેરમાં કયારેય ઘડિયાળમાં બાર ન વાગે એવું બને…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટ કઈ રીતે ઈન્વેસ્ટર તરીકે મૂઠી ઊંચેરા સાબિત થાય છે?
જયેશ ચિતલિયા વર્ષે 2024ના વરસનો ઉત્તરાર્ધ- છેલ્લા ચાર-પાંચ મહિના જગતભરનાં શેરબજાર માટે કપરા ઠર્યાં. 2025નો પ્રારંભ પણ ભારે રહ્યો. ભારતીય શેરબજારે લાંબી એકધારી તેજી અને સતત નવી ઊંચાઈ જોયા બાદ આડેધડ કડાકા પણ જોયા. આ બધાં વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે પ્રેસિડન્ટ…
- શેર બજાર
Stock Market : વાંચો… આગામી સપ્તાહે કેવી રહેશે શેરબજારની ચાલ
મુંબઈ : ભારતીય શેરબજાર(Stock Market)સતત ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે આગામી સપ્તાહે બજારમાં અનેક ફેરફારો જોવા મળી શકે છે. જેમાં સોમવારે બજારમા ઈદની રજા રહેશે. જ્યારે મંગળવારે બજાર ખુલશે. જેમાં 2 એપ્રિલથી વૈશ્વિક બજારમાં લાગુ થનારા યુએસ ટેરિફ વોરની અસર…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : વિનોદ કુમાર શુક્લાને જ્ઞાનપીઠ એનાયત: સાથે ચાલવાનું જાણતો એક અદનો કવિ
રાજ ગોસ્વામી દેશનો સૌથી સર્વોચ્ચ અને સૌથી જૂનું સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ’ આ વર્ષે જેમને મળ્યું છે તે હિન્દી ભાષાના કવિ- કથાકાર વિનોદ કુમાર શુક્લા જાણવા જેવા સર્જક છે. વિનોદ કુમાર શુક્લા આ પુરસ્કાર મેળવનારા હિન્દીના 12મા લેખક અને છત્તીસગઢના પ્રથમ…
- ઉત્સવ
કવર સ્ટોરી : સ્ટેન્ડ અપ કોમેડિયનોને એક ખૂણે બેસાડીને કોણ સમજાવશે કે વાણી સ્વાતંત્ર્યના નામે આડેધડ વાણી વિલાસ ન થઈ શકે?
વિજય વ્યાસ લાગે છે આજકાલ હસવામાંથી ખસવુંના ખેલ વધુ ચાલી રહ્યા છે. થોડા દિવસ પહેલાં એક કોમેડી શોમાં રણબીર અલાહાબાદિયાની ત્રિપુટીએ જાહેરમાં અશ્લીલ ટકોર કરીને ગામ ગજવ્યું હતું.એની સામે પગલાં લેવાયાં પછી હવે અન્ય એક સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ…
- ઉત્સવ
ઓપિનિયન : તમને ક્યારેય લોટરીની ટિકિટ લાગી છે?
સી. એ. પ્રકાશ દેસાઈ આપણામાંથી મોટા ભાગના લોકોએ તેના જીવનકાળમાં કયારેક તો લોટરીની ટિકિટ નશીબ અજમાવવામાં કે રમતમાં જરૂર લીધી હશે અને તેમાંથી કોઇ એકાદ ભાગ્યશાળીને લોટરી લાગી પણ હશે અને કદાચ બહુ વધારે ભાગ્યાશાળી હોય તેને કદાચ 2 કે…
- નેશનલ
નાગપુરઃ સ્મૃતિ મંદિરમાં પીએમ મોદીએ હેડગેવારને આપી શ્રદ્ધાંજલિ, વિઝિટર બુકમાં લખી આ નોંધ…
નાગપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નાગપુરના પ્રવાસે છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્મૃતિ મંદિરનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવાર અને દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ અહીં વિઝિટર બુકમાં…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : મધુવનમાં માંડી ગોઠડી
ડૉ. કલ્પના દવે 75વર્ષીય માનુની માલિની જોશી આ જઈફ ઉંમરે એકલતાના ટાપુ પર એકાકી છતાં ગૌરવભેર રહેતાં હતાં. આજે યાદોના મધુવનમાં ખોવાયેલા માલિનીએ વિચાર્યું કે આ મુંબઈ શહેરે મને કેટલું બધું સુખ આપ્યું છે. અમે અંધેરીના નાના ઘરમાં રહેતા હતા.…
- પાટણ
સ્વાસ્થ્ય સાથે ચેડાંઃ પાટણમાંથી 1 કરોડનું નકલી ઘી ઝડપાયું…
પાટણઃ રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતાં ઇસમો સામે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પાટણમાં દિવસ પહેલા રાજ રાજેશ્વરી ડેરી પ્રોડક્ટના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. અહીં શંકાસ્પદ ખાદ્યચીજોનું ઉત્પાદન અને મિલાવટ…